AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દિવાળી પર મધ્યપ્રદેશ ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો IRCTCના આ ટુર પેકેજનો લાભ

મધ્યપ્રદેશની પ્રાકૃતિક સુંદરતા દરેકને તેના દિવાના બનાવે છે. અહીં ફરવા માટે ઘણા આકર્ષક પર્યટન સ્થળો છે. તમે મધ્યપ્રદેશના ઘણા સ્થળોની સસ્તામાં મુલાકાત લઈ શકો છો. IRCTCના આ પેકેજમાં તમે આ ટુરનો લાભ લઈ શકો છો.

| Updated on: Nov 05, 2023 | 12:31 PM
Share
ભારતમાં ફરવા માટે કોઈ સ્થળની કમી નથી. દરેક રાજ્ય કે જગ્યાની એક સુંદરતા છે. ઋતુ મુજબ ફરવા જવાની વાત જ અલગ છે. લીલાછમ પર્વતો, ઝરણા અને સુંદરતા સાથે જોડાયેલું એક એવું સ્થળ છે મધ્યપ્રદેશ. એમપીને ભારતનું દિલ કહેવામાં આવે છે.

ભારતમાં ફરવા માટે કોઈ સ્થળની કમી નથી. દરેક રાજ્ય કે જગ્યાની એક સુંદરતા છે. ઋતુ મુજબ ફરવા જવાની વાત જ અલગ છે. લીલાછમ પર્વતો, ઝરણા અને સુંદરતા સાથે જોડાયેલું એક એવું સ્થળ છે મધ્યપ્રદેશ. એમપીને ભારતનું દિલ કહેવામાં આવે છે.

1 / 6
અહિ કળા, સંસ્કૃતિ અને ઈતિહાસ ટુરિસ્ટોને ખુબ પસંદ આવે છે. ફરવા જવા માટે મધ્યપ્રદેશમાં અનેક સ્થળો છે પરંતુ જ્યારે બજેટની વાત આવે તો મોટા ભાગના લોકો ચિંતા કરે છે.

અહિ કળા, સંસ્કૃતિ અને ઈતિહાસ ટુરિસ્ટોને ખુબ પસંદ આવે છે. ફરવા જવા માટે મધ્યપ્રદેશમાં અનેક સ્થળો છે પરંતુ જ્યારે બજેટની વાત આવે તો મોટા ભાગના લોકો ચિંતા કરે છે.

2 / 6
 IRCTC એમપીના ટ્રીપ માટે શાનદાર ટુર પેકેજ લઈને આવ્યું છે. આ ટુર પેકેજમાં ટુરિસ્ટો 5 રાત અને  6 દિવસની ટ્રિપનો આનંદ લઈ શકે છે. અહિ ફરવા જવા માટે નવેમ્બર મહિનો બેસ્ટ છે. આ પેકેજનો લાભ ફ્લાઈટ દ્વારા મળશે.

IRCTC એમપીના ટ્રીપ માટે શાનદાર ટુર પેકેજ લઈને આવ્યું છે. આ ટુર પેકેજમાં ટુરિસ્ટો 5 રાત અને 6 દિવસની ટ્રિપનો આનંદ લઈ શકે છે. અહિ ફરવા જવા માટે નવેમ્બર મહિનો બેસ્ટ છે. આ પેકેજનો લાભ ફ્લાઈટ દ્વારા મળશે.

3 / 6
 આ ટુર પેકેજનું નામ Magnificent Madhya Pradesh રાખવામાં આવ્યું છે. જેમાં 5 રાત અને 6 દિવસમાં તમને ફરવાની તક મળશે. જેમાં ગ્વાલિયર, ઓરછા, જબલપુર અને ખજુરાહોમાં સુંદર જગ્યાને જોવાની  તક મળશે. આ ટુર પેકેજનું બુકિંગ આઈઆરસીટીસીની ઓફિશયલ વેબ સાઈટ પર જઈ શકો છો.

આ ટુર પેકેજનું નામ Magnificent Madhya Pradesh રાખવામાં આવ્યું છે. જેમાં 5 રાત અને 6 દિવસમાં તમને ફરવાની તક મળશે. જેમાં ગ્વાલિયર, ઓરછા, જબલપુર અને ખજુરાહોમાં સુંદર જગ્યાને જોવાની તક મળશે. આ ટુર પેકેજનું બુકિંગ આઈઆરસીટીસીની ઓફિશયલ વેબ સાઈટ પર જઈ શકો છો.

4 / 6
  આ પેકેજમાં તમને સવાર અને સાંજ બંન્ને ટાઈમ જમવાનું મળશે. આ ટ્રિપની શરુઆત હૈદરાબાદથી થશે. જેના માટે તમારે જો આ ટુર પેકેજનો લાભ લેવો છે તો તમે તેની વેબસાઈટ પર જઈ પેકેજ ચેક કરી શકો છો.

આ પેકેજમાં તમને સવાર અને સાંજ બંન્ને ટાઈમ જમવાનું મળશે. આ ટ્રિપની શરુઆત હૈદરાબાદથી થશે. જેના માટે તમારે જો આ ટુર પેકેજનો લાભ લેવો છે તો તમે તેની વેબસાઈટ પર જઈ પેકેજ ચેક કરી શકો છો.

5 / 6
 જો કે આ પ્રવાસનું મૂળ ભાડું 36400 રૂપિયા રાખવામાં આવ્યું છે. કોઈપણ વ્યક્તિ જે એકલા મુસાફરી કરવા માંગે છે તેણે લગભગ 45,000 રૂપિયા ચૂકવવા પડશે. બે વ્યક્તિ માટે વ્યક્તિદીઠ રૂ. 36400 અને ત્રણ વ્યક્તિ માટે રૂ. 35000 પ્રતિ વ્યક્તિ ફી તરીકે ચૂકવવાના રહેશે. બાળકો માટે અલગ પૈસા આપવાના રહેશે.

જો કે આ પ્રવાસનું મૂળ ભાડું 36400 રૂપિયા રાખવામાં આવ્યું છે. કોઈપણ વ્યક્તિ જે એકલા મુસાફરી કરવા માંગે છે તેણે લગભગ 45,000 રૂપિયા ચૂકવવા પડશે. બે વ્યક્તિ માટે વ્યક્તિદીઠ રૂ. 36400 અને ત્રણ વ્યક્તિ માટે રૂ. 35000 પ્રતિ વ્યક્તિ ફી તરીકે ચૂકવવાના રહેશે. બાળકો માટે અલગ પૈસા આપવાના રહેશે.

6 / 6
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">