રક્ષાબંધન પર ઘરે જવા માટે મળશે કન્ફર્મ સીટ, રેલવેએ Ahmedabad રૂટની ટ્રેનોની વધારી સમયમર્યાદા
Raksha Bandhan Special Train : રક્ષાબંધનનો તહેવાર નજીકમાં જ છે. સામાન્ય રીતે આ તહેવાર દરમિયાન ટ્રેનોમાં મુસાફરોની ભીડ અનેકગણી વધી જાય છે. હાલ ટ્રેનોમાં રિઝર્વેશન સીટો ભરાઈ ગઈ છે. પરંતુ રેલવે પણ મુસાફરોની સુવિધા માટે સતત પગલાં લઈ રહ્યું છે. પશ્ચિમ રેલવેએ જણાવ્યું હતું કે તહેવારો દરમિયાન મુસાફરોની માગને પહોંચી વળવા તેણે 6 જોડી સ્પેશિયલ ટ્રેનોની સમયમર્યાદા વધારવાની જાહેરાત કરી છે.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7

Cheapest Alcohol : આ દેશમાં મળે છે સૌથી સસ્તો દારુ, જાણી લો નામ

Peepal Leaf Benefits: ફેફસાને રોગ મુક્ત બનાવશે આ ઝાડના પાન, જાણો કઈ રીતે કરવો ઉપયોગ

SRHની માલકિન કાવ્યા મારન 'AI' ને કેટલો પગાર આપે છે?

Jioનો શાનદાર પ્લાન ! માત્ર 51 રુપિયામાં અનલિમિટેડ 5G ડેટાનો લાભ

આ 6 પ્રકારની રોટલી છે સ્વાસ્થ્ય માટે વરદાન, આપે છે અદ્ભુત ફાયદા

LSGને હરાવ્યા પછી આશુતોષ શર્માને કેટલા પૈસા મળ્યા?