AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmadabad થી Vadodara, Surat, Mumbai જવું છે, સવારે વહેલું નીકળી શકાય તેમ નથી ? તો આ ટ્રેન બેસ્ટ છે

Shatabdi express train : અમદાવાદથી મુંબઈ જતી આ શતાબ્દી એક્સપ્રેસ ટ્રેન નંબર 12010 ચાલે છે. જે લોકોને ઘરે નાના બાળકો છે અને સવારે ઘરેથી વહેલું નીકળી શકાય તેમ નથી તો આ શતાબ્દી એક્સપ્રેસ તેમની મુસાફરી માટે બેસ્ટ ઓપ્શન છે.

| Updated on: Jul 13, 2024 | 1:05 PM
Share
Shatabdi express train : અમદાવાદથી બપોરે 15:10 વાગ્યે આ ટ્રેન ઉપડે છે. આ ટ્રેન મુંબઈ સુધી પહોંચતા 07 સ્ટેશન ઉપર ઉભી રહે છે અને આઠમા સ્ટેશને મુંબઈ પહોંચાડે છે.

Shatabdi express train : અમદાવાદથી બપોરે 15:10 વાગ્યે આ ટ્રેન ઉપડે છે. આ ટ્રેન મુંબઈ સુધી પહોંચતા 07 સ્ટેશન ઉપર ઉભી રહે છે અને આઠમા સ્ટેશને મુંબઈ પહોંચાડે છે.

1 / 7
Shatabdi express train time table : અમદાવાદથી આણંદ, નડિયાદ, વડોદરા જંક્શન, ભરુચ, સુરત તેમજ વાપી, બોરિવલી અને મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન સુધીમાં દરેક સ્ટેશને 2 થી 3 મિનિટ સુધીનો હોલ્ટ લે છે. આ ટ્રેન વડોદરા તેમજ સુરત 5 મિનિટ સુધી ઉભી રહે છે.

Shatabdi express train time table : અમદાવાદથી આણંદ, નડિયાદ, વડોદરા જંક્શન, ભરુચ, સુરત તેમજ વાપી, બોરિવલી અને મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન સુધીમાં દરેક સ્ટેશને 2 થી 3 મિનિટ સુધીનો હોલ્ટ લે છે. આ ટ્રેન વડોદરા તેમજ સુરત 5 મિનિટ સુધી ઉભી રહે છે.

2 / 7
આખા રુટ દરમિયાન તે 491 કિમીનું અંતર કાપે છે. શતાબ્દી એક્સપ્રેસ વડોદરા સ્ટેશને બપોરે 16:30 વાગ્યે પહોંચાડે છે અને સુરત સાંજે 18:10 વાગ્યે પહોંચાડે છે.

આખા રુટ દરમિયાન તે 491 કિમીનું અંતર કાપે છે. શતાબ્દી એક્સપ્રેસ વડોદરા સ્ટેશને બપોરે 16:30 વાગ્યે પહોંચાડે છે અને સુરત સાંજે 18:10 વાગ્યે પહોંચાડે છે.

3 / 7
શતાબ્દી એક્સપ્રેસ અમદાવાદથી મુંબઈ પહોંચતા સુધીમાં સાડા 6 કલાક લે છે. તે 77 km/h સ્પીડથી દોડે છે. મુંબઈ છેલ્લા સ્ટેશને રાત્રે 21:45 વાગ્યે પહોંચાડે છે. શતાબ્દી ટ્રેન અઠવાડિયાના રવિવારને બાદ કરતા દરેક વારે સર્વિસ આપે છે.

શતાબ્દી એક્સપ્રેસ અમદાવાદથી મુંબઈ પહોંચતા સુધીમાં સાડા 6 કલાક લે છે. તે 77 km/h સ્પીડથી દોડે છે. મુંબઈ છેલ્લા સ્ટેશને રાત્રે 21:45 વાગ્યે પહોંચાડે છે. શતાબ્દી ટ્રેન અઠવાડિયાના રવિવારને બાદ કરતા દરેક વારે સર્વિસ આપે છે.

4 / 7
શતાબ્દી ટ્રેનમાં મોટાભાગે વેઈટિંગ લિસ્ટ જ ચાલતું હોય છે. આ ટ્રેનની ટિકિટના દર અમદાવાદથી મુંબઈના જોઈએ તો AC chair Carના રુપિયા 1335, Exec. chair Carના રુપિયા 2050, vistadome ACના રૂપિયા 2200 છે.

શતાબ્દી ટ્રેનમાં મોટાભાગે વેઈટિંગ લિસ્ટ જ ચાલતું હોય છે. આ ટ્રેનની ટિકિટના દર અમદાવાદથી મુંબઈના જોઈએ તો AC chair Carના રુપિયા 1335, Exec. chair Carના રુપિયા 2050, vistadome ACના રૂપિયા 2200 છે.

5 / 7
આ ટ્રેન અમદાવાદથી સુરત 3 કલાકમાં પહોંચાડે છે અને તેના એસી ચેયર ટિકિટના ભાવ રુપિયા 725 છે. વડોદરા આ ટ્રેન 1 કલાક અને 20 મિનિટમાં પહોંચાડે છે અને તેની એસી સીટિંગની ટિકિટ 500 રુપિયા છે.

આ ટ્રેન અમદાવાદથી સુરત 3 કલાકમાં પહોંચાડે છે અને તેના એસી ચેયર ટિકિટના ભાવ રુપિયા 725 છે. વડોદરા આ ટ્રેન 1 કલાક અને 20 મિનિટમાં પહોંચાડે છે અને તેની એસી સીટિંગની ટિકિટ 500 રુપિયા છે.

6 / 7
(નોંધ : આ માહિતી IRCTC માંથી મળેલી છે. કોઈ પણ સંજોગોવસાત ટ્રેનના ટાઈમ ટેબલમાં ફેરફાર થઈ શકે છે તો પહેલા ટાઈમટેબલ ચેક કરની નીકળવા વિનંતી.)

(નોંધ : આ માહિતી IRCTC માંથી મળેલી છે. કોઈ પણ સંજોગોવસાત ટ્રેનના ટાઈમ ટેબલમાં ફેરફાર થઈ શકે છે તો પહેલા ટાઈમટેબલ ચેક કરની નીકળવા વિનંતી.)

7 / 7
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">