AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સાંજે ઓફિસનું કામ પતાવીને રાત્રે કરો ‘પ્રેરણા’માં મુસાફરી, અમદાવાદથી સુરત માટે છે બેસ્ટ ટ્રેન

Prerna Express : ટ્રેન નંબર- 22138 અમદાવાદથી નાગપુર સુધી જાય છે. અમદાવાદમાં સાંજે ઓફિસનું કામ પતાવીને સુરત જવા ઈચ્છતા લોકો માટે આ ટ્રેન બેસ્ટ છે.

| Updated on: Apr 24, 2024 | 8:43 AM
Share
અમદાવાદથી નાગપુર જવા માટે ટ્રેન નંબર- 22138 અઠવાડિયામાં 3 વાર સોમવાર, ગુરુવાર અને રવિવારે ચાલે છે.

અમદાવાદથી નાગપુર જવા માટે ટ્રેન નંબર- 22138 અઠવાડિયામાં 3 વાર સોમવાર, ગુરુવાર અને રવિવારે ચાલે છે.

1 / 5
આ ટ્રેન અમદાવાદથી નાગપુર સુધીમાં લગભગ 957 KM નું અંતર કાપે છે. આ રુટ પર તે 16 સ્ટોપ લે છે. નડિયાદ, આણંદ, વડોદરા, ભરુચ અને સુરત આટલા સ્ટોપ સુરત સુધીમાં આવે છે.

આ ટ્રેન અમદાવાદથી નાગપુર સુધીમાં લગભગ 957 KM નું અંતર કાપે છે. આ રુટ પર તે 16 સ્ટોપ લે છે. નડિયાદ, આણંદ, વડોદરા, ભરુચ અને સુરત આટલા સ્ટોપ સુરત સુધીમાં આવે છે.

2 / 5
આ ટ્રેન ગુજરાતમાં નડિયાદ, આણંદ, વડોદરા, ભરુચ અને સુરત એમ 05 સ્ટોપજ કરે છે.

આ ટ્રેન ગુજરાતમાં નડિયાદ, આણંદ, વડોદરા, ભરુચ અને સુરત એમ 05 સ્ટોપજ કરે છે.

3 / 5
આ ટ્રેનની અંદર 2A, 2S, 3A, SL જેવા કોચનો સમાવેશ થાય છે. આ ટ્રેનનો ટ્રાવેલ ટાઈમ લગભગ 16 કલાકનો છે.

આ ટ્રેનની અંદર 2A, 2S, 3A, SL જેવા કોચનો સમાવેશ થાય છે. આ ટ્રેનનો ટ્રાવેલ ટાઈમ લગભગ 16 કલાકનો છે.

4 / 5
અમદાવાદથી સાંજે સાડા 6 વાગે ઉપડતી આ ટ્રેન રાત્રે સાડા 10 વાગ્યે સુરત પહોંચાડે છે. નાગપુર બીજે દિવસે 10:25 વાગ્યે પહોંચાડે છે.

અમદાવાદથી સાંજે સાડા 6 વાગે ઉપડતી આ ટ્રેન રાત્રે સાડા 10 વાગ્યે સુરત પહોંચાડે છે. નાગપુર બીજે દિવસે 10:25 વાગ્યે પહોંચાડે છે.

5 / 5
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">