AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સાંજે ઓફિસનું કામ પતાવીને રાત્રે કરો ‘પ્રેરણા’માં મુસાફરી, અમદાવાદથી સુરત માટે છે બેસ્ટ ટ્રેન

Prerna Express : ટ્રેન નંબર- 22138 અમદાવાદથી નાગપુર સુધી જાય છે. અમદાવાદમાં સાંજે ઓફિસનું કામ પતાવીને સુરત જવા ઈચ્છતા લોકો માટે આ ટ્રેન બેસ્ટ છે.

| Updated on: Apr 24, 2024 | 8:43 AM
Share
અમદાવાદથી નાગપુર જવા માટે ટ્રેન નંબર- 22138 અઠવાડિયામાં 3 વાર સોમવાર, ગુરુવાર અને રવિવારે ચાલે છે.

અમદાવાદથી નાગપુર જવા માટે ટ્રેન નંબર- 22138 અઠવાડિયામાં 3 વાર સોમવાર, ગુરુવાર અને રવિવારે ચાલે છે.

1 / 5
આ ટ્રેન અમદાવાદથી નાગપુર સુધીમાં લગભગ 957 KM નું અંતર કાપે છે. આ રુટ પર તે 16 સ્ટોપ લે છે. નડિયાદ, આણંદ, વડોદરા, ભરુચ અને સુરત આટલા સ્ટોપ સુરત સુધીમાં આવે છે.

આ ટ્રેન અમદાવાદથી નાગપુર સુધીમાં લગભગ 957 KM નું અંતર કાપે છે. આ રુટ પર તે 16 સ્ટોપ લે છે. નડિયાદ, આણંદ, વડોદરા, ભરુચ અને સુરત આટલા સ્ટોપ સુરત સુધીમાં આવે છે.

2 / 5
આ ટ્રેન ગુજરાતમાં નડિયાદ, આણંદ, વડોદરા, ભરુચ અને સુરત એમ 05 સ્ટોપજ કરે છે.

આ ટ્રેન ગુજરાતમાં નડિયાદ, આણંદ, વડોદરા, ભરુચ અને સુરત એમ 05 સ્ટોપજ કરે છે.

3 / 5
આ ટ્રેનની અંદર 2A, 2S, 3A, SL જેવા કોચનો સમાવેશ થાય છે. આ ટ્રેનનો ટ્રાવેલ ટાઈમ લગભગ 16 કલાકનો છે.

આ ટ્રેનની અંદર 2A, 2S, 3A, SL જેવા કોચનો સમાવેશ થાય છે. આ ટ્રેનનો ટ્રાવેલ ટાઈમ લગભગ 16 કલાકનો છે.

4 / 5
અમદાવાદથી સાંજે સાડા 6 વાગે ઉપડતી આ ટ્રેન રાત્રે સાડા 10 વાગ્યે સુરત પહોંચાડે છે. નાગપુર બીજે દિવસે 10:25 વાગ્યે પહોંચાડે છે.

અમદાવાદથી સાંજે સાડા 6 વાગે ઉપડતી આ ટ્રેન રાત્રે સાડા 10 વાગ્યે સુરત પહોંચાડે છે. નાગપુર બીજે દિવસે 10:25 વાગ્યે પહોંચાડે છે.

5 / 5
જુનાગઢના ખેડૂતોની વહારે આવ્યા ઉદ્યોગપતિ, ટેકો કરવા 11 હજારની આપી સહાય
જુનાગઢના ખેડૂતોની વહારે આવ્યા ઉદ્યોગપતિ, ટેકો કરવા 11 હજારની આપી સહાય
રાજ્યકક્ષાના મંત્રી પીસી બરંડાએ જાહેર મંચ પરથી બાફ્યુ
રાજ્યકક્ષાના મંત્રી પીસી બરંડાએ જાહેર મંચ પરથી બાફ્યુ
જામનગરના પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં જંતુઓ મળી આવતા રેસ્ટોરન્ટ કરાયું સીલ
જામનગરના પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં જંતુઓ મળી આવતા રેસ્ટોરન્ટ કરાયું સીલ
કચ્છમાં BLO કામગીરીમાં અપાતા ટાર્ગેટ સામે શિક્ષકોનો વિરોધ- Video
કચ્છમાં BLO કામગીરીમાં અપાતા ટાર્ગેટ સામે શિક્ષકોનો વિરોધ- Video
ગાંધીધામમાં રાત્રે આકાશમાં અજાણી લાઈટથી સર્જાયું કુતૂહલ
ગાંધીધામમાં રાત્રે આકાશમાં અજાણી લાઈટથી સર્જાયું કુતૂહલ
"આપણુ વર્ચસ્વ બતાવવા માટે આપણી એક્તા હોવા જરૂરી છે" - નીતિન પટેલ
રાજકોટના ધોરાજીમાં પંછીપીર વાડી વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર
રાજકોટના ધોરાજીમાં પંછીપીર વાડી વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર
રાજકોટમાં શિક્ષકોને BLOની જવાબદારી સોંપાતા વિરોધ બન્યો ઉગ્ર
રાજકોટમાં શિક્ષકોને BLOની જવાબદારી સોંપાતા વિરોધ બન્યો ઉગ્ર
રાજ્યમાં 48 કલાક બાદ શરૂ થશે ઠંડીનો આવશે ભીષણ રાઉન્ડ
રાજ્યમાં 48 કલાક બાદ શરૂ થશે ઠંડીનો આવશે ભીષણ રાઉન્ડ
માવઠા સામે હારી ગયેલા ખેડૂતોને હવે સતત બદલાતા વાતાવરણે રડાવ્યાં
માવઠા સામે હારી ગયેલા ખેડૂતોને હવે સતત બદલાતા વાતાવરણે રડાવ્યાં
g clip-path="url(#clip0_868_265)">