સાંજે ઓફિસનું કામ પતાવીને રાત્રે કરો ‘પ્રેરણા’માં મુસાફરી, અમદાવાદથી સુરત માટે છે બેસ્ટ ટ્રેન

Prerna Express : ટ્રેન નંબર- 22138 અમદાવાદથી નાગપુર સુધી જાય છે. અમદાવાદમાં સાંજે ઓફિસનું કામ પતાવીને સુરત જવા ઈચ્છતા લોકો માટે આ ટ્રેન બેસ્ટ છે.

| Updated on: Apr 24, 2024 | 8:43 AM
અમદાવાદથી નાગપુર જવા માટે ટ્રેન નંબર- 22138 અઠવાડિયામાં 3 વાર સોમવાર, ગુરુવાર અને રવિવારે ચાલે છે.

અમદાવાદથી નાગપુર જવા માટે ટ્રેન નંબર- 22138 અઠવાડિયામાં 3 વાર સોમવાર, ગુરુવાર અને રવિવારે ચાલે છે.

1 / 5
આ ટ્રેન અમદાવાદથી નાગપુર સુધીમાં લગભગ 957 KM નું અંતર કાપે છે. આ રુટ પર તે 16 સ્ટોપ લે છે. નડિયાદ, આણંદ, વડોદરા, ભરુચ અને સુરત આટલા સ્ટોપ સુરત સુધીમાં આવે છે.

આ ટ્રેન અમદાવાદથી નાગપુર સુધીમાં લગભગ 957 KM નું અંતર કાપે છે. આ રુટ પર તે 16 સ્ટોપ લે છે. નડિયાદ, આણંદ, વડોદરા, ભરુચ અને સુરત આટલા સ્ટોપ સુરત સુધીમાં આવે છે.

2 / 5
આ ટ્રેન ગુજરાતમાં નડિયાદ, આણંદ, વડોદરા, ભરુચ અને સુરત એમ 05 સ્ટોપજ કરે છે.

આ ટ્રેન ગુજરાતમાં નડિયાદ, આણંદ, વડોદરા, ભરુચ અને સુરત એમ 05 સ્ટોપજ કરે છે.

3 / 5
આ ટ્રેનની અંદર 2A, 2S, 3A, SL જેવા કોચનો સમાવેશ થાય છે. આ ટ્રેનનો ટ્રાવેલ ટાઈમ લગભગ 16 કલાકનો છે.

આ ટ્રેનની અંદર 2A, 2S, 3A, SL જેવા કોચનો સમાવેશ થાય છે. આ ટ્રેનનો ટ્રાવેલ ટાઈમ લગભગ 16 કલાકનો છે.

4 / 5
અમદાવાદથી સાંજે સાડા 6 વાગે ઉપડતી આ ટ્રેન રાત્રે સાડા 10 વાગ્યે સુરત પહોંચાડે છે. નાગપુર બીજે દિવસે 10:25 વાગ્યે પહોંચાડે છે.

અમદાવાદથી સાંજે સાડા 6 વાગે ઉપડતી આ ટ્રેન રાત્રે સાડા 10 વાગ્યે સુરત પહોંચાડે છે. નાગપુર બીજે દિવસે 10:25 વાગ્યે પહોંચાડે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">