Poicha Nilakantha Dham : પોરબંદરથી મહારાષ્ટ્ર જવા નીકળે છે આ ટ્રેન, પોઈચા નિલકંઠ મંદિર જવા માટે બેસ્ટ ઓપ્શન

ગુજરાતમાં ઘણા ફરવાના સ્થળો આવેલા છે. આ સ્થળો વિશે ઘણી વાર આપણને ખબર નથી હોતી કે સસ્તામાં ટ્રીપ કેવી રીતે પુરી શકાય. અમે તમને આજે વડોદરાની બાજુમાં આવેલા નિલકંઠ ધામ (પોઈચા) ટ્રેન દ્વારા કંઈ રીતે પહોંચવું એ જણાવશું.

| Updated on: May 05, 2024 | 1:32 PM
પોરબંદરથી ટ્રેન નંબર 19016 – Saurashtra Express ચાલે છે. તેનો આખો રુટ પોરબંદરથી લઈને દાદર અને મુંબઈ સેન્ટ્રલ સુધીનો છે. આ ટ્રેન 35થી પણ વધારે સ્ટોપેજ લે છે.

પોરબંદરથી ટ્રેન નંબર 19016 – Saurashtra Express ચાલે છે. તેનો આખો રુટ પોરબંદરથી લઈને દાદર અને મુંબઈ સેન્ટ્રલ સુધીનો છે. આ ટ્રેન 35થી પણ વધારે સ્ટોપેજ લે છે.

1 / 5
આ સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેન અઠવાડિયાના બધા વારે ચાલે છે. એટલે તમે કોઈ પણ દિવસે આ ટ્રેનનો લાભ ઉઠાવી શકો છો. સૌરાષ્ટ્રવાળા લોકો માટે આ પોઈચા નાનકડી ટ્રીપ જેવું બેસ્ટ સ્થળ છે.

આ સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેન અઠવાડિયાના બધા વારે ચાલે છે. એટલે તમે કોઈ પણ દિવસે આ ટ્રેનનો લાભ ઉઠાવી શકો છો. સૌરાષ્ટ્રવાળા લોકો માટે આ પોઈચા નાનકડી ટ્રીપ જેવું બેસ્ટ સ્થળ છે.

2 / 5
પોરબંદરથી આ ટ્રેન 22:40એ ઉપડે છે. જામનગર 00:47 મિનિટે પહોંચે છે તેમજ રાજકોટ આ ટ્રેન 02:42 વાગ્યે પહોંચે છે. આ ટ્રેન વાંકાનેર 03:57 કલાકે પહોંચે છે. અમદાવાદ આ ટ્રેન 07:25 વાગ્યે પહોંચાડે છે.

પોરબંદરથી આ ટ્રેન 22:40એ ઉપડે છે. જામનગર 00:47 મિનિટે પહોંચે છે તેમજ રાજકોટ આ ટ્રેન 02:42 વાગ્યે પહોંચે છે. આ ટ્રેન વાંકાનેર 03:57 કલાકે પહોંચે છે. અમદાવાદ આ ટ્રેન 07:25 વાગ્યે પહોંચાડે છે.

3 / 5
આ ટ્રેન વચ્ચે આવતા દરેક નાના મોટાં સીટીને જોડે છે. એટલે કે ભાણવડ, થાન, વિરમગામ, સાણંદ, ચાંદલોડિયા, સાબરમતી, મણિનગર, મહેમદાવાદ, ખેડા, કંજરી બોરિયાવી, આણંદ, વાસદ જેવા સ્ટેશનો પણ લે છે.

આ ટ્રેન વચ્ચે આવતા દરેક નાના મોટાં સીટીને જોડે છે. એટલે કે ભાણવડ, થાન, વિરમગામ, સાણંદ, ચાંદલોડિયા, સાબરમતી, મણિનગર, મહેમદાવાદ, ખેડા, કંજરી બોરિયાવી, આણંદ, વાસદ જેવા સ્ટેશનો પણ લે છે.

4 / 5
પોઈચા જવા માટે વડોદરા સુધી તમારે આ ટ્રેનમાં મુસાફરી કરવાની રહેશે. વડોદરાથી પોઈચા નિલકંઠ ધામ 26થી 27 કિમી જેટલું થાય છે. તમે વડોદરાથી પ્રાઈવેટ વાહન અથવા બસ દ્વારા ત્યાં પહોંચી શકો છો.

પોઈચા જવા માટે વડોદરા સુધી તમારે આ ટ્રેનમાં મુસાફરી કરવાની રહેશે. વડોદરાથી પોઈચા નિલકંઠ ધામ 26થી 27 કિમી જેટલું થાય છે. તમે વડોદરાથી પ્રાઈવેટ વાહન અથવા બસ દ્વારા ત્યાં પહોંચી શકો છો.

5 / 5

Latest News Updates

Follow Us:
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">