AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દીકરી કંપનીની ડિરેક્ટર, મોટી દીકરી અને જમાઈ એક જ કોલેજમાં કરતા અભ્યાસ, આવો છે ડો. કુમાર વિશ્વાસનો પરિવાર

કુમાર વિશ્વાસનો જન્મ 10 ફેબ્રુઆરી 1970ના રોજ થયો છે. તે એક કવિ અને ભૂતપૂર્વ રાજકારણી છે. તેઓ આમ આદમી પાર્ટી (AAP)ના સ્થાપક સભ્ય અને તેની રાષ્ટ્રીય કાર્યકારિણીના ભૂતપૂર્વ સભ્ય હતા. આજે આપણે ડો કુમાર વિશ્વાસના પરિવાર વિશે જાણીએ.

| Updated on: Mar 14, 2025 | 2:50 PM
Share
 ડૉ. કુમાર વિશ્વાસના પિતા, ડૉ. ચંદ્રપાલ શર્મા, પીલખુઆમાં RSS ડિગ્રી કોલેજમાં લેક્ચરર હતા. કુમાર વિશ્વાસની માતાનું રમા શર્મા છે જે ગૃહિણી છે. કુમાર વિશ્વાસ 4 ભાઈઓ અને એક બહેનમાં સૌથી નાના છે.

ડૉ. કુમાર વિશ્વાસના પિતા, ડૉ. ચંદ્રપાલ શર્મા, પીલખુઆમાં RSS ડિગ્રી કોલેજમાં લેક્ચરર હતા. કુમાર વિશ્વાસની માતાનું રમા શર્મા છે જે ગૃહિણી છે. કુમાર વિશ્વાસ 4 ભાઈઓ અને એક બહેનમાં સૌથી નાના છે.

1 / 14
 ડો.કુમાર વિશ્વાસ દેશના સૌથી ફેમસ લોકપ્રિય અને કવિ છે.તો આજે આપણે ડો.કુમાર વિશ્વાસના પરિવાર તેમજ તેની પર્સનલ લાઈફ વિશે રસપ્રદ વાતો જાણીએ. તેમના દ્વારા લખાયેલ કાવ્યસંગ્રહ 'કોઈ દીવાના કહેતા હૈ' યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય છે.

ડો.કુમાર વિશ્વાસ દેશના સૌથી ફેમસ લોકપ્રિય અને કવિ છે.તો આજે આપણે ડો.કુમાર વિશ્વાસના પરિવાર તેમજ તેની પર્સનલ લાઈફ વિશે રસપ્રદ વાતો જાણીએ. તેમના દ્વારા લખાયેલ કાવ્યસંગ્રહ 'કોઈ દીવાના કહેતા હૈ' યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય છે.

2 / 14
ડો.કુમાર વિશ્વાસના પરિવાર અને તેની પર્સનલ લાઈફ વિશે રસપ્રદ વાતો જાણીએ

ડો.કુમાર વિશ્વાસના પરિવાર અને તેની પર્સનલ લાઈફ વિશે રસપ્રદ વાતો જાણીએ

3 / 14
કુમાર વિશ્વાસનો જન્મ 10 ફેબ્રુઆરી1970ના રોજ ઉત્તર પ્રદેશના પિલખુવા શહેરમાં એક મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો, જ્યાં તેમણે લાલા ગંગા શાળામાં અભ્યાસ કર્યો હતો. તેમના પિતા, ચંદ્રપાલ શર્મા, પિલખુવામાં આર.એસ.એસ. ડિગ્રી કોલેજમાં લેક્ચરર હતા અને તેમની માતા, રમા શર્મા, ગૃહિણી હતી.

કુમાર વિશ્વાસનો જન્મ 10 ફેબ્રુઆરી1970ના રોજ ઉત્તર પ્રદેશના પિલખુવા શહેરમાં એક મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો, જ્યાં તેમણે લાલા ગંગા શાળામાં અભ્યાસ કર્યો હતો. તેમના પિતા, ચંદ્રપાલ શર્મા, પિલખુવામાં આર.એસ.એસ. ડિગ્રી કોલેજમાં લેક્ચરર હતા અને તેમની માતા, રમા શર્મા, ગૃહિણી હતી.

4 / 14
વિશ્વાસને ચાર ભાઈઓ અને એક બહેન છે. તેમણે રાજપૂતાના રેજિમેન્ટ ઇન્ટર કોલેજમાં અભ્યાસ કર્યો અને પછી મોતીલાલ નહેરુ પ્રાદેશિક એન્જિનિયરિંગ કોલેજમાં જોડાયા કારણ કે તેમના પિતા ઇચ્છતા હતા કે તેઓ એન્જિનિયર બને. જોકે, એન્જિનિયરિંગમાં વિશ્વાસને રસ ન હતો અને તેમણે હિન્દી સાહિત્યનો અભ્યાસ કર્યો અને પીએચડીની પદવી મેળવી.

વિશ્વાસને ચાર ભાઈઓ અને એક બહેન છે. તેમણે રાજપૂતાના રેજિમેન્ટ ઇન્ટર કોલેજમાં અભ્યાસ કર્યો અને પછી મોતીલાલ નહેરુ પ્રાદેશિક એન્જિનિયરિંગ કોલેજમાં જોડાયા કારણ કે તેમના પિતા ઇચ્છતા હતા કે તેઓ એન્જિનિયર બને. જોકે, એન્જિનિયરિંગમાં વિશ્વાસને રસ ન હતો અને તેમણે હિન્દી સાહિત્યનો અભ્યાસ કર્યો અને પીએચડીની પદવી મેળવી.

5 / 14
પીએચડીનો અભ્યાસ કરતી વખતે જ વિશ્વાસે ઓળખ જાળવી રાખવા માટે પોતાનું નામ વિશ્વાસ કુમાર શર્માથી બદલીને કુમાર વિશ્વાસ રાખ્યું.

પીએચડીનો અભ્યાસ કરતી વખતે જ વિશ્વાસે ઓળખ જાળવી રાખવા માટે પોતાનું નામ વિશ્વાસ કુમાર શર્માથી બદલીને કુમાર વિશ્વાસ રાખ્યું.

6 / 14
 1994માં, તેઓ રાજસ્થાનની ઇન્દ્ર ગાંધી પીજી કોલેજ 'પીલીબંગા'માં લેક્ચરર બન્યા, ત્યારબાદ લાલા લજપત રાય કોલેજમાં હિન્દી સાહિત્ય શીખવતા હતા. 2012માં, તેઓ સ્વયંસેવક કાર્યકર તરીકે નવી રચાયેલી AAPમાં જોડાયા

1994માં, તેઓ રાજસ્થાનની ઇન્દ્ર ગાંધી પીજી કોલેજ 'પીલીબંગા'માં લેક્ચરર બન્યા, ત્યારબાદ લાલા લજપત રાય કોલેજમાં હિન્દી સાહિત્ય શીખવતા હતા. 2012માં, તેઓ સ્વયંસેવક કાર્યકર તરીકે નવી રચાયેલી AAPમાં જોડાયા

7 / 14
 તેઓ હિન્દી, ઉર્દૂ અને સંસ્કૃત સાહિત્ય પ્રત્યેની તેમની કવિતા અને પ્રેમ દર્શાવે છે. તેમણે યુએસ, યુકે, દુબઈ, ઓમાન, સિંગાપોર અને જાપાન સહિત વિદેશમાં કવિતા પાઠ અને કાર્યક્રમોમાં ભાગ લીધો છે.

તેઓ હિન્દી, ઉર્દૂ અને સંસ્કૃત સાહિત્ય પ્રત્યેની તેમની કવિતા અને પ્રેમ દર્શાવે છે. તેમણે યુએસ, યુકે, દુબઈ, ઓમાન, સિંગાપોર અને જાપાન સહિત વિદેશમાં કવિતા પાઠ અને કાર્યક્રમોમાં ભાગ લીધો છે.

8 / 14
 કુમાર વિશ્વાસે 1994માં એન્જિનિયરિંગનો અભ્યાસ છોડી દીધો અને રાજસ્થાનની એક કોલેજમાં હિન્દી પ્રોફેસરની નોકરી કરી હતી, જ્યાં તેમની મુલાકાત મંજુ શર્મા સાથે થઈ. તે પણ એ જ કોલેજમાં લેક્ચરર હતી.

કુમાર વિશ્વાસે 1994માં એન્જિનિયરિંગનો અભ્યાસ છોડી દીધો અને રાજસ્થાનની એક કોલેજમાં હિન્દી પ્રોફેસરની નોકરી કરી હતી, જ્યાં તેમની મુલાકાત મંજુ શર્મા સાથે થઈ. તે પણ એ જ કોલેજમાં લેક્ચરર હતી.

9 / 14
કુમાર વિશ્વાસ બે દીકરીઓના પિતા છે. તેમની મોટી દીકરીનું નામ અગ્રતા શર્મા છે. અગ્રાતાએ યુનાઇટેડ કિંગડમના નોટિંગહામમાં વોરવિક બિઝનેસ સ્કૂલ અને સ્કૂલ ઓફ આર્ટ એન્ડ ડિઝાઇનમાંથી અભ્યાસ કર્યો.

કુમાર વિશ્વાસ બે દીકરીઓના પિતા છે. તેમની મોટી દીકરીનું નામ અગ્રતા શર્મા છે. અગ્રાતાએ યુનાઇટેડ કિંગડમના નોટિંગહામમાં વોરવિક બિઝનેસ સ્કૂલ અને સ્કૂલ ઓફ આર્ટ એન્ડ ડિઝાઇનમાંથી અભ્યાસ કર્યો.

10 / 14
એકનું નામ અગ્રતા અને નાની દીકરીનું નામ કુહુ શર્મા છે. મોટી પુત્રી અગ્રતાના લગ્ન ઉદ્યોગપતિ પવિત્રા ખંડેલવાલ સાથે થયા છે.

એકનું નામ અગ્રતા અને નાની દીકરીનું નામ કુહુ શર્મા છે. મોટી પુત્રી અગ્રતાના લગ્ન ઉદ્યોગપતિ પવિત્રા ખંડેલવાલ સાથે થયા છે.

11 / 14
કુમાર વિશ્વાસની બંને દીકરીઓ સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ રહે છે. તે પોતાના ફોટા શેર કરતી રહે છે. અગ્રતાના ઇન્સ્ટાગ્રામ પર 74 હજારથી વધુ ફોલોઅર્સ છે. તે એક કંપનીની ડિરેક્ટર પણ છે.કવિ અને આમ આદમી પાર્ટીના ભૂતપૂર્વ નેતા કુમાર વિશ્વાસના જમાઈ પવિત્રા ખંડેલવાલ એક ઉદ્યોગપતિ છે. તેઓ ડેરી ઉત્પાદનો બનાવતી કંપની 'અલ્ટ ફૂડ્સ'ના સહ-સ્થાપક અને સીએફઓ છે.

કુમાર વિશ્વાસની બંને દીકરીઓ સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ રહે છે. તે પોતાના ફોટા શેર કરતી રહે છે. અગ્રતાના ઇન્સ્ટાગ્રામ પર 74 હજારથી વધુ ફોલોઅર્સ છે. તે એક કંપનીની ડિરેક્ટર પણ છે.કવિ અને આમ આદમી પાર્ટીના ભૂતપૂર્વ નેતા કુમાર વિશ્વાસના જમાઈ પવિત્રા ખંડેલવાલ એક ઉદ્યોગપતિ છે. તેઓ ડેરી ઉત્પાદનો બનાવતી કંપની 'અલ્ટ ફૂડ્સ'ના સહ-સ્થાપક અને સીએફઓ છે.

12 / 14
 અગ્રતાના ઇન્સ્ટાગ્રામ પર 74 હજારથી વધુ ફોલોઅર્સ છે. તે એક કંપનીની ડિરેક્ટર પણ છે.

અગ્રતાના ઇન્સ્ટાગ્રામ પર 74 હજારથી વધુ ફોલોઅર્સ છે. તે એક કંપનીની ડિરેક્ટર પણ છે.

13 / 14
કવિ અને આમ આદમી પાર્ટીના ભૂતપૂર્વ નેતા કુમાર વિશ્વાસના જમાઈ પવિત્રા ખંડેલવાલ એક ઉદ્યોગપતિ છે. તેઓ ડેરી ઉત્પાદનો બનાવતી કંપની 'અલ્ટ ફૂડ્સ'ના સહ-સ્થાપક અને સીએફઓ છે.

કવિ અને આમ આદમી પાર્ટીના ભૂતપૂર્વ નેતા કુમાર વિશ્વાસના જમાઈ પવિત્રા ખંડેલવાલ એક ઉદ્યોગપતિ છે. તેઓ ડેરી ઉત્પાદનો બનાવતી કંપની 'અલ્ટ ફૂડ્સ'ના સહ-સ્થાપક અને સીએફઓ છે.

14 / 14

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">