તસ્વીરો : શિયાળામાં વાળને ગરમ કે ઠંડા પાણીથી ધોવાને લઈ મુંઝવણમાં છો ? તો જાણો ક્યાં પાણીથી વાળ ધોવા જોઈએ

શિયાળામાં ઠંડીથી બચવા માટે લોકો ગરમ પાણીનું સેવન કરતા હોય છે. તેમજ ગરમ પાણીથી સ્નાન કરતા હોય છે. શિયાળામાં સવારના નાહવુએ જ એક મોટી સમસ્યા બની જાય છે. જેના પગલે મોટાભાગના લોકો ઉકડતા પાણીથી સ્નાન કરતા હોય છે. તેમજ વાળ પણ ગરમ પાણીથી જ ધોતા હોય છે. જેના પગલે વાળને સબંધિત અનેક સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. ગરમ પાણીથી વાળ ધોવાથી માથાની ચામડીને અસર થાય છે. તેમજ વાળ શુષ્ક અને નિર્જીવ થઈ જાય અને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

| Updated on: Nov 26, 2023 | 10:33 AM
 તમારા વાળને ગરમ પાણીથી ધોવો છો તો તમારા માથાની ત્વચામાં ભેજ ( સ્કેલ્પ મોઈશ્ચર) ઓછો થઈ શકે છે. જેના કારણે ડેન્ડ્રફની સમસ્યા જોવા મળે છે. આ ઉપરાંત કેટલીક વાર ખંજવાળની સમસ્યાનો સામનો પણ કરવો પડે છે.

તમારા વાળને ગરમ પાણીથી ધોવો છો તો તમારા માથાની ત્વચામાં ભેજ ( સ્કેલ્પ મોઈશ્ચર) ઓછો થઈ શકે છે. જેના કારણે ડેન્ડ્રફની સમસ્યા જોવા મળે છે. આ ઉપરાંત કેટલીક વાર ખંજવાળની સમસ્યાનો સામનો પણ કરવો પડે છે.

1 / 5
તમે પણ વાળમાં કલર કરવાના શોખીન છો તો તમારે વાળને ગરમ પાણીથી ધોવાનું ટાળવુ જોઈએ. કલર કરેલા વાળને ગરમ પાણીથી ધોવામાં આવે છે તો વાળનો કલર ઝડપથી નીકળી જાય છે.

તમે પણ વાળમાં કલર કરવાના શોખીન છો તો તમારે વાળને ગરમ પાણીથી ધોવાનું ટાળવુ જોઈએ. કલર કરેલા વાળને ગરમ પાણીથી ધોવામાં આવે છે તો વાળનો કલર ઝડપથી નીકળી જાય છે.

2 / 5
ગરમ પાણીથી અવારનવાર વાળ ધોવામાં આવે તો વાળના મૂળ કમજોર થઈ જાય છે. જે પગલે વાળ સરળતાથી તૂટી જાય છે.તેમજ વાળ ખરવાની સમસ્યામાં વધારો થાય છે.

ગરમ પાણીથી અવારનવાર વાળ ધોવામાં આવે તો વાળના મૂળ કમજોર થઈ જાય છે. જે પગલે વાળ સરળતાથી તૂટી જાય છે.તેમજ વાળ ખરવાની સમસ્યામાં વધારો થાય છે.

3 / 5
ગરમ પાણી વાળના છિદ્રો ખોલે છે. જો તમે તેનાથી વાળ ધોશો તો સ્કેલ્પના રોમછિદ્રો સરળતાથી ખુલી જાય છે. જેના કારણે રોમછિદ્રોમાં ગંદકી જમા થાય છે અને તમારે ગંદા વાળની ​​સમસ્યાનો સામનો કરવો પડે છે.

ગરમ પાણી વાળના છિદ્રો ખોલે છે. જો તમે તેનાથી વાળ ધોશો તો સ્કેલ્પના રોમછિદ્રો સરળતાથી ખુલી જાય છે. જેના કારણે રોમછિદ્રોમાં ગંદકી જમા થાય છે અને તમારે ગંદા વાળની ​​સમસ્યાનો સામનો કરવો પડે છે.

4 / 5
ગરમ પાણીથી વાળ ધોવાથી વાળને નુકસાન થાય છે. પરંતુ ઠંડા પાણીથી વાળ ધોઈ શકતા ના હોવ તો તમે હૂંફાળા પાણીનો ઉપયોગ કરી શકો છો. જે તમને ઠંડીથી પણ બચાવશે. તેમજ વાળને નુકસાન થતુ પણ અટકાવશે.

ગરમ પાણીથી વાળ ધોવાથી વાળને નુકસાન થાય છે. પરંતુ ઠંડા પાણીથી વાળ ધોઈ શકતા ના હોવ તો તમે હૂંફાળા પાણીનો ઉપયોગ કરી શકો છો. જે તમને ઠંડીથી પણ બચાવશે. તેમજ વાળને નુકસાન થતુ પણ અટકાવશે.

5 / 5
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">