AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ખેડૂતોને ઓછા ખર્ચમાં મળશે વધારે નફો, લાલ મરચાની ખેતીથી આવકમાં થશે વધારો

લોકો ભોજનમાં લીલાની સાથે લાલ મરચા પણ શાકભાજીમાં ઉમેરે છે. મરચાથી ભોજન સ્વાદિષ્ટ બને છે. બજારમાં હંમેશા તેની માગ રહે છે, તેથી ખેડૂતોને તેના સારા ભાવ મળે છે. ખેડૂતો લાલ મરચાની ખેતી કરીને વધારે નફો મેળવી શકે છે, કારણ કે તેની ખેતી માટે ઓછો ખર્ચ થાય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 26, 2023 | 5:52 PM
Share
લોકો ભોજનમાં લીલાની સાથે લાલ મરચા પણ શાકભાજીમાં ઉમેરે છે. મરચાથી ભોજન સ્વાદિષ્ટ બને છે. બજારમાં હંમેશા તેની માગ રહે છે, તેથી ખેડૂતોને તેના સારા ભાવ મળે છે. ખેડૂતો લાલ મરચાની ખેતી કરીને વધારે નફો મેળવી શકે છે, કારણ કે તેની ખેતી માટે ઓછો ખર્ચ થાય છે.

લોકો ભોજનમાં લીલાની સાથે લાલ મરચા પણ શાકભાજીમાં ઉમેરે છે. મરચાથી ભોજન સ્વાદિષ્ટ બને છે. બજારમાં હંમેશા તેની માગ રહે છે, તેથી ખેડૂતોને તેના સારા ભાવ મળે છે. ખેડૂતો લાલ મરચાની ખેતી કરીને વધારે નફો મેળવી શકે છે, કારણ કે તેની ખેતી માટે ઓછો ખર્ચ થાય છે.

1 / 5
મરચાની ખેતી માટે સૌથી પહેલા વધારે ઉત્પાદન આપતી જાતની પસંદગી કરવાની રહે છે. આ માટે ખેડૂતોએ તેની જમીન અને વિસ્તારના આધારે જાતની પસંદગી કરી વાવણી કરવી જોઈએ. મરચાની ખેતી માટે ગોરાડ, મધ્યમ કાળી અથવા ભાઠાની કાંપાળ જમીન સારી છે.

મરચાની ખેતી માટે સૌથી પહેલા વધારે ઉત્પાદન આપતી જાતની પસંદગી કરવાની રહે છે. આ માટે ખેડૂતોએ તેની જમીન અને વિસ્તારના આધારે જાતની પસંદગી કરી વાવણી કરવી જોઈએ. મરચાની ખેતી માટે ગોરાડ, મધ્યમ કાળી અથવા ભાઠાની કાંપાળ જમીન સારી છે.

2 / 5
ખેડૂતોએ લાલ મરચાના બીજનું વાવેતર યોગ્ય અંતરે કરવું જોઈએ. આ સાથે જ જમીનમાં પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા હોવી જોઈએ. મરચાના પાકને શિયાળામાં 12 થી 15 દિવસે અને ઉનાળામાં 7 થી 8 દિવસે પિયત આપવું.

ખેડૂતોએ લાલ મરચાના બીજનું વાવેતર યોગ્ય અંતરે કરવું જોઈએ. આ સાથે જ જમીનમાં પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા હોવી જોઈએ. મરચાના પાકને શિયાળામાં 12 થી 15 દિવસે અને ઉનાળામાં 7 થી 8 દિવસે પિયત આપવું.

3 / 5
મરચાના પાકને શરૂઆતમાં વિકાસ માટે ગરમ અને ભેજવાળું હવામાન અનુકુળ છે તેમજ ઉત્પાદન સમયે ઠંડુ અને સૂકું હવામાન વધારે અનુકુળ આવે છે. તેથી તેની ખેતી માટે યોગ્ય આબોહવા હોવી જરૂરી છે. લાલ મરચાની ખેતીમાં સિંચાઈ નિયમિત રીતે આપો.

મરચાના પાકને શરૂઆતમાં વિકાસ માટે ગરમ અને ભેજવાળું હવામાન અનુકુળ છે તેમજ ઉત્પાદન સમયે ઠંડુ અને સૂકું હવામાન વધારે અનુકુળ આવે છે. તેથી તેની ખેતી માટે યોગ્ય આબોહવા હોવી જરૂરી છે. લાલ મરચાની ખેતીમાં સિંચાઈ નિયમિત રીતે આપો.

4 / 5
મરચાના પાકમાં જરૂરિયાત મૂજબ ખાતર આપવું જોઈએ. આ ઉપરાંત મરચામાં રોગ-જીવાતના નિયંત્રણ માટે વૈજ્ઞાનિક ભલામણ મૂજબ જંતુનાશક દવાનો ઉપયોગ કરો. મરચામાં રોપણી પછી 60 થી 70 દિવસે પહેલી વીણી શરૂ થાય છે.

મરચાના પાકમાં જરૂરિયાત મૂજબ ખાતર આપવું જોઈએ. આ ઉપરાંત મરચામાં રોગ-જીવાતના નિયંત્રણ માટે વૈજ્ઞાનિક ભલામણ મૂજબ જંતુનાશક દવાનો ઉપયોગ કરો. મરચામાં રોપણી પછી 60 થી 70 દિવસે પહેલી વીણી શરૂ થાય છે.

5 / 5
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">