Stamina Boosting : શરીરમાં સ્ટેમિના વધારવા માટે ખાઓ આ ફ્રુટ્સ, રહેશો દિવસભર એનર્જેટિક

જ્યારે શરીરમાં સ્ટેમિનાનો અભાવ હોય છે, ત્યારે તમને લગભગ દરેક કાર્યમાં સમસ્યાઓનો સામનો કરવો પડે છે. શરીરમાં સ્ટેમિનાનો અભાવ ઘણા કારણોને કારણે હોઈ શકે છે, જેમ કે ઊંઘનો અભાવ, પોષક તત્વોનો અભાવ, ઓછું પાણી પીવું વગેરે. ત્યારે શરીરમાં એનર્જી વધારવા માટે કેટલાક બેસ્ટ ફ્રુટ છે જે ઝડપથી શરીરને એનર્જીથી ભરી દે છે ત્યારે ચાલો જાણીએ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 15, 2023 | 1:23 PM
શું તમે દરરોજ થાક અનુભવો છો, થોડું કામ કર્યા પછી કે પછી થોડું ચાલ્યા પછી તમારુ શરીર થાકી જાય છે અને તમને સૂઈ જવા કે બેસી જવાનું મન થઈ જાય છે. ત્યારે આ બધા તમારા શરીરની એનર્જીના અભાવના લક્ષણો હોઈ શકે છે. જ્યારે શરીરમાં સ્ટેમિનાનો અભાવ હોય છે, ત્યારે તમને લગભગ દરેક કાર્યમાં સમસ્યાઓનો સામનો કરવો પડે છે. શરીરમાં સ્ટેમિનાનો અભાવ ઘણા કારણોને કારણે હોઈ શકે છે, જેમ કે ઊંઘનો અભાવ, પોષક તત્વોનો અભાવ, ઓછું પાણી પીવું વગેરે. ત્યારે શરીરમાં એનર્જી વધારવા માટે કેટલાક બેસ્ટ ફ્રુટ છે જે ઝડપથી શરીરને એનર્જીથી ભરી દે છે ત્યારે ચાલો જાણીએ .

શું તમે દરરોજ થાક અનુભવો છો, થોડું કામ કર્યા પછી કે પછી થોડું ચાલ્યા પછી તમારુ શરીર થાકી જાય છે અને તમને સૂઈ જવા કે બેસી જવાનું મન થઈ જાય છે. ત્યારે આ બધા તમારા શરીરની એનર્જીના અભાવના લક્ષણો હોઈ શકે છે. જ્યારે શરીરમાં સ્ટેમિનાનો અભાવ હોય છે, ત્યારે તમને લગભગ દરેક કાર્યમાં સમસ્યાઓનો સામનો કરવો પડે છે. શરીરમાં સ્ટેમિનાનો અભાવ ઘણા કારણોને કારણે હોઈ શકે છે, જેમ કે ઊંઘનો અભાવ, પોષક તત્વોનો અભાવ, ઓછું પાણી પીવું વગેરે. ત્યારે શરીરમાં એનર્જી વધારવા માટે કેટલાક બેસ્ટ ફ્રુટ છે જે ઝડપથી શરીરને એનર્જીથી ભરી દે છે ત્યારે ચાલો જાણીએ .

1 / 7
તમે કેળા ખાઈ શકો છો. કેળામાં પોટેશિયમ અને વિટામિન B6 હોય છે. તેના માટે તમે કેળાની ચાટ અથવા સ્મૂધીને ડાયટમાં સામેલ કરી શકો છે. જેમાં ઓટ્સ અને થોડું દૂધ એડ કરવાથઈ સ્મૂધી ટેસ્ટી અને તમાીરી ભૂખ પણ સંતોષસે

તમે કેળા ખાઈ શકો છો. કેળામાં પોટેશિયમ અને વિટામિન B6 હોય છે. તેના માટે તમે કેળાની ચાટ અથવા સ્મૂધીને ડાયટમાં સામેલ કરી શકો છે. જેમાં ઓટ્સ અને થોડું દૂધ એડ કરવાથઈ સ્મૂધી ટેસ્ટી અને તમાીરી ભૂખ પણ સંતોષસે

2 / 7
બ્લેકબેરી, સ્ટ્રોબેરી અને બ્લૂબેરી જેવી અનેક પ્રકારની બેરીને ડાયટમાં સામેલ કરી શકાય છે. તમે બેરી સાથે સ્મૂધી પણ બનાવી શકો છો. આ રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે.

બ્લેકબેરી, સ્ટ્રોબેરી અને બ્લૂબેરી જેવી અનેક પ્રકારની બેરીને ડાયટમાં સામેલ કરી શકાય છે. તમે બેરી સાથે સ્મૂધી પણ બનાવી શકો છો. આ રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે.

3 / 7
તમારા આહારમાં ફાઈબરયુક્ત સફરજનનો સમાવેશ કરો. તેમાં કુદરતી ખાંડ હોય છે. સફરજન ખાવાથી ન માત્ર સ્ટેમિના વધે છે પણ તમે લાંબા સમય સુધી એનર્જેટિક પણ રહી શકશો.

તમારા આહારમાં ફાઈબરયુક્ત સફરજનનો સમાવેશ કરો. તેમાં કુદરતી ખાંડ હોય છે. સફરજન ખાવાથી ન માત્ર સ્ટેમિના વધે છે પણ તમે લાંબા સમય સુધી એનર્જેટિક પણ રહી શકશો.

4 / 7
તમે વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર કેરી ખાઈ શકો છો. મેંગો શેક ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે. મેંગો શેક પીવાથી એનર્જી પણ વધે છે.

તમે વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર કેરી ખાઈ શકો છો. મેંગો શેક ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે. મેંગો શેક પીવાથી એનર્જી પણ વધે છે.

5 / 7
તમારા આહારમાં અનાનસનો સમાવેશ કરો. તે પાચનતંત્રને સ્વસ્થ રાખે છે. તેમાં બળતરા વિરોધી ગુણધર્મો પણ છે. તેમજ આ ફળ શરીર કે હાથ પગમાં આવેલ સોજો પણ ઓછો કરે છે.

તમારા આહારમાં અનાનસનો સમાવેશ કરો. તે પાચનતંત્રને સ્વસ્થ રાખે છે. તેમાં બળતરા વિરોધી ગુણધર્મો પણ છે. તેમજ આ ફળ શરીર કે હાથ પગમાં આવેલ સોજો પણ ઓછો કરે છે.

6 / 7
કીવીમાં વિટામિન સી, પોટેશિયમ અને ફાઈબર જેવા પોષક તત્વો હોય છે. કીવી તમારું એનર્જી લેવલ વધારે છે.

કીવીમાં વિટામિન સી, પોટેશિયમ અને ફાઈબર જેવા પોષક તત્વો હોય છે. કીવી તમારું એનર્જી લેવલ વધારે છે.

7 / 7

Latest News Updates

Follow Us:
અમદાવાદ : ભારે વરસાદને કારણે ઘાટલોડિયામાં ઘરોમાં ઘૂસ્યા પાણી
અમદાવાદ : ભારે વરસાદને કારણે ઘાટલોડિયામાં ઘરોમાં ઘૂસ્યા પાણી
અમદાવાદ : શેલાના મસમોટા ભૂવાએ ખોલી તંત્રની પોલ, જુઓ Live વિઝ્યુઅલ
અમદાવાદ : શેલાના મસમોટા ભૂવાએ ખોલી તંત્રની પોલ, જુઓ Live વિઝ્યુઅલ
ન્યુ શેલા વિસ્તારમાં ભરાયા 2 થી અઢી ફુટ પાણી, અનેક વાહનો ફસાયા
ન્યુ શેલા વિસ્તારમાં ભરાયા 2 થી અઢી ફુટ પાણી, અનેક વાહનો ફસાયા
માલપુર, ભિલોડા અને ધનસુરામાં વરસાદ, માર્ગો પર પાણી ભરાયાના દૃશ્યો, જુઓ
માલપુર, ભિલોડા અને ધનસુરામાં વરસાદ, માર્ગો પર પાણી ભરાયાના દૃશ્યો, જુઓ
વિશ્વકપ જીતનો જશ્નનો માહોલ, હિંમતનગર ક્રિકેટ ચાહકોની પ્રતિક્રિયા, જુઓ
વિશ્વકપ જીતનો જશ્નનો માહોલ, હિંમતનગર ક્રિકેટ ચાહકોની પ્રતિક્રિયા, જુઓ
અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી, વાસણા બેરેજના 4 દરવાજા ખોલાયા
અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી, વાસણા બેરેજના 4 દરવાજા ખોલાયા
સંવેદનશીલ વિસ્તારોમાં હેલિકોપ્ટરથી હવાઈ નિરિક્ષણ કરાયુ
સંવેદનશીલ વિસ્તારોમાં હેલિકોપ્ટરથી હવાઈ નિરિક્ષણ કરાયુ
વરસાદી પાણીનો નિકાલ ના થતા, ધારાસભ્યે તંત્રને લખ્યો પત્ર
વરસાદી પાણીનો નિકાલ ના થતા, ધારાસભ્યે તંત્રને લખ્યો પત્ર
નેશનલ હાઇવે ઓથોરિટીની મોટી બેદરકારી , ખુલ્લી ગટરમાં 2 કાર ખાબકી
નેશનલ હાઇવે ઓથોરિટીની મોટી બેદરકારી , ખુલ્લી ગટરમાં 2 કાર ખાબકી
વાપીમાં છેલ્લા 2 કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો
વાપીમાં છેલ્લા 2 કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો
g clip-path="url(#clip0_868_265)">