પાટણના રાધનપુરમાં માત્ર 7 લાખ રુપિયામાં ખરીદી શકશો ફ્લેટ, જાણો શું છે વિગત
ગુજરાતના પાટણના રાધનપુરમાં Aadhar Housing Finance Ltd દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે સ્થાવર મિલકતની ઇ-હરાજીની જાહેરાત આપવામાં આવી છે. પાટણના રાધનપુરમાં આવેલી સ્થાવર મિલકત એટલે ફ્લેટના વેચાણ માટે આ જાહેરાત આપવામાં આવી છે.
Latest News Updates
Most Read Stories