પરશોત્તમ રુપાલાના વિરોધના વંટોળ વચ્ચે PM મોદીની ગુજરાતમાં જનસભા, ક્ષત્રિય સમાજે લોકોને શાંતિ જાળવવા કરી અપીલ, જુઓ Video
વિરોધ વચ્ચે આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્રન મોદી ગુજરાતની મુલાકાત લેવાના છે. તેમજ જાહેર સભા પણ યોજવાના છે. સૌરાષ્ટ્રમાં પ્રધાનમંત્રીના કાર્યક્રમ પહેલા ક્ષત્રિય સમાજની અપીલ કરી છે.
પરશોત્તમ રુપાલાની વિવાદીત ટીપ્પણી મામલે ગુજરાતભરમાં દિવસે દિવસે વિરોધ વધુ થઈ રહ્યો છે. વિરોધ વચ્ચે આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્રન મોદી ગુજરાતની મુલાકાત લેવાના છે. તેમજ જાહેર સભા પણ યોજવાની છે. સૌરાષ્ટ્રમાં પ્રધાનમંત્રીના કાર્યક્રમ પહેલા ક્ષત્રિય સમાજે લોકોને અપીલ કરી છે.
ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અને કાયદો હાથમાં ન લેવા અપીલ કરી છે. લોકશાહી ઢબે લડત ચાલુ રાખવા અને 7 તારીખ સુધી આચારસંહિતાનું પાલન કરવા અપીલ કરી છે. જામનગર,મોરબી અને વાંકાનેર ક્ષત્રિય સંકલન સમિતિ દ્વારા આ અપીલ કરવામાં આવી છે. તેમજ ગુજરાતમાં વાતાવરણ ન ડોહળાય તેની તાકાદી કરાઈ છે.
Latest Videos
Latest News