ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રીએ વડોદરાના નેતાઓની કાઢી ઝાટકણી, કહ્યું- જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, જુઓ-video

બી.એલ સંતોષે ભાજપના જિલ્લા અને શહેરના ભાજપના નેતાઓને તેમની કામગીરીને લઈને ખખડાવ્યા હતા. તેમણે આ દરમિયાન નેતાઓને કહ્યું કે તમે મતદારોને મળ્યા જ નથી, માત્ર જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે.આ સાથે રાષ્ટ્રીય સંગઠન મહામંત્રીએ કહ્યું કે તમારી કામગીરીથી હું સંતુષ્ટ નથી અને બધુ જ જાણું છું

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 30, 2024 | 2:05 PM

રાષ્ટ્રીય સંગઠન મહામંત્રીએ વડોદરા ભાજપના નેતાઓની ઝાટકણી કાઢી છે.  બી એલ સંતોષે ભાજપના જિલ્લા અને શહેરના ભાજપના નેતાઓને તેમની કામગીરીને લઈને ખખડાવ્યા હતા. તેમણે આ દરમિયાન નેતાઓને કહ્યું કે તમે મતદારોને મળ્યા જ નથી, માત્ર જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે.

આ સાથે રાષ્ટ્રીય સંગઠન મહામંત્રીએ કહ્યું કે તમારી કામગીરીથી હું સંતુષ્ટ નથી અને બધુ જ જાણું છું. ત્યારે રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી વડોદરાના ભાજપના નેતાઓની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે અને આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી નાખી છે.

આ સાથે રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી કહ્યું કે, શહેરમાં યોગ્ય રીતે કામકાજ થતુ નથી. તેમજ તેમની કામગીરીમાં અભાવ દેખાતો જોવા મળી રહ્યો છે. તમને જણાવી દઈએ કે આ બેઠક રવિવારે મોડી રાતે લેવાઈ હતી. જેમાં શહેર ભાજપ સંગઠનના પ્રમુખ , મંત્રીઓ અને સાંસદ , ધારા સભ્યો અને પાલિકાના હોદ્દેદારો અને પ્રભારીયો , સંયોજકો અને વિસ્તારકો પણ હાજર રહ્યા હતા, ત્યારે રાષ્ટ્રીય સંગઠન મહામંત્રીએ બધાને વડોદરા શહેરમાં તેમની કામગીરીને લઈને ખખડાવ્યા હતા.

વડોદરા ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રીએ ભાજપ નેતાઓને ખખડાવી તેમની કામગીરી અંગે સવાલ ઉઠાવ્યા હતા. બી. એલ. સંતોષે શહેર અને જિલ્લાના ભાજપ નેતાઓને ઝાટકી નાખી હતી જે બાદ હવે ભાજપ નેતાઓની કામગીરી પર મોટા સવાલો ઉભા થયા છે.

 

Follow Us:
આ ચાર રાશિના જાતકોનો આજનો દિવસ વિશેષ લાભ અને પ્રગતિનો રહેશે
આ ચાર રાશિના જાતકોનો આજનો દિવસ વિશેષ લાભ અને પ્રગતિનો રહેશે
ચોટિલામાં ભરઉનાળે પીવાના પાણીનાી તંગી, 40થી વધુ ગામોને નથી મળતુ પાણી
ચોટિલામાં ભરઉનાળે પીવાના પાણીનાી તંગી, 40થી વધુ ગામોને નથી મળતુ પાણી
ISISના આતંકવાદીઓની પૂછપરછમાં મોટો ખૂલાસો, સુસાઈડ બોમ્બર બનવા હતા તૈયાર
ISISના આતંકવાદીઓની પૂછપરછમાં મોટો ખૂલાસો, સુસાઈડ બોમ્બર બનવા હતા તૈયાર
પાણીની કિંમત તંત્રને નથી સમજાતી? મોડાસા નજીક પાઈપલાઈન મહિનાઓથી લીકેજ
પાણીની કિંમત તંત્રને નથી સમજાતી? મોડાસા નજીક પાઈપલાઈન મહિનાઓથી લીકેજ
500 રૂપિયા આપવાની ના પાડતા નરાધમ પુત્રએ પોતાના જ ઘરને લગાવી દીધી આગ
500 રૂપિયા આપવાની ના પાડતા નરાધમ પુત્રએ પોતાના જ ઘરને લગાવી દીધી આગ
ચાકુની અણીએ હિંમતનગરમાં વેપારી લૂંટાયો, રુપિયા 6.15 લાખની લૂંટ
ચાકુની અણીએ હિંમતનગરમાં વેપારી લૂંટાયો, રુપિયા 6.15 લાખની લૂંટ
આકરા ઉનાળા વચ્ચે પાણીકાપ ! 40 હજારથી વધુ લોકોને નહીં મળે પાણી
આકરા ઉનાળા વચ્ચે પાણીકાપ ! 40 હજારથી વધુ લોકોને નહીં મળે પાણી
અમદાવાદમાં આગામી પાંચ દિવસ જાહેર કરાયુ ગરમીનું રેડ એલર્ટ- Video
અમદાવાદમાં આગામી પાંચ દિવસ જાહેર કરાયુ ગરમીનું રેડ એલર્ટ- Video
બનાસકાંઠા: સુજલામ સુફલામ કેનાલમાંથી પાણી છોડવા ખેડૂતોની માંગ, જુઓ
બનાસકાંઠા: સુજલામ સુફલામ કેનાલમાંથી પાણી છોડવા ખેડૂતોની માંગ, જુઓ
અમદાવાદની 15 મદરેસાઓએ માહિતી આપવાનો કર્યો ઇન્કાર, જુઓ-video
અમદાવાદની 15 મદરેસાઓએ માહિતી આપવાનો કર્યો ઇન્કાર, જુઓ-video
g clip-path="url(#clip0_868_265)">