શું તમે પણ લાંબા સમય સુધી ભૂખ્યા રહો છો? તો સ્વાસ્થ્યને થશે આ મોટું નુકસાન, જાણો અહીં

શું તમે જાણો છો કે તમારી ભૂખને નિયંત્રિત કરવાથી વજન નિયંત્રણમાં મદદ મળી શકે છે? તેની માટે લોકો લાંબા સમય સુધી ભૂખ્યા રહે છે પરંતુ આ સ્વાસ્થ્યને ઘણી રીતે નુકસાન પહોંચાડે છે. ચાલો જાણીએ અહીં

| Updated on: Mar 17, 2024 | 2:48 PM
જે લોકો લાંબા સમય સુધી ભૂખ્યા રહે છે કે ઈન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ કરી ઝડપી વજન ઘટાડી રહ્યા હોય છે તો આ નુકસાનકારક સાબિત થઈ શકે છે. તમને જણાવી દઈએ કે આજકાલ ઈન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ ઘણો પોપ્યુલર થયો છે 12, 14 કે 16-16 કલાક સુધી લોકો ભૂખ્યા રહી ઝડપી વજન ઘટાડવા માંગે છે પણ આ ફાસ્ટિંગથી થોડા સમય શરુ રાખતા વજન ઘટે છે પણ જેવુ જ બંધ કરવામાં વજન ઝડપથી વધી જાય છે.

જે લોકો લાંબા સમય સુધી ભૂખ્યા રહે છે કે ઈન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ કરી ઝડપી વજન ઘટાડી રહ્યા હોય છે તો આ નુકસાનકારક સાબિત થઈ શકે છે. તમને જણાવી દઈએ કે આજકાલ ઈન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ ઘણો પોપ્યુલર થયો છે 12, 14 કે 16-16 કલાક સુધી લોકો ભૂખ્યા રહી ઝડપી વજન ઘટાડવા માંગે છે પણ આ ફાસ્ટિંગથી થોડા સમય શરુ રાખતા વજન ઘટે છે પણ જેવુ જ બંધ કરવામાં વજન ઝડપથી વધી જાય છે.

1 / 6
નિષ્ણાતોના મતે, આ ઉપવાસ ચોક્કસપણે વજન ઘટાડવામાં મદદ કરે છે પરંતુ તેને ફક્ત ડૉક્ટરની સલાહ પર જ અનુસરવું જોઈએ. જો તમે લાંબા સમય સુધી ભૂખ્યા રહો છો કે પછી આ ઈન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ કરો છો, તો તેનાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. ત્યારે ચાલો જાણીએ કઈ કઈ સમસ્યા થાય છે.

નિષ્ણાતોના મતે, આ ઉપવાસ ચોક્કસપણે વજન ઘટાડવામાં મદદ કરે છે પરંતુ તેને ફક્ત ડૉક્ટરની સલાહ પર જ અનુસરવું જોઈએ. જો તમે લાંબા સમય સુધી ભૂખ્યા રહો છો કે પછી આ ઈન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ કરો છો, તો તેનાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. ત્યારે ચાલો જાણીએ કઈ કઈ સમસ્યા થાય છે.

2 / 6
માથાનો દુખાવો અને ચક્કર : જો તમે ઈન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ કે લાંબો સમય ભૂખ્યા રહેતા હોવ તો તેના કારણે તમને માથાનો દુખાવો જેવો અનુભવ થઈ શકે છે. એટલું જ નહીં, આ ઉપવાસને કારણે તમને ચક્કર પણ આવી શકે છે. નિષ્ણાંતોનું કહેવું છે કે જો તમને પહેલાથી જ માથાના દુખાવાની સમસ્યા છે તો લાંબો સમય ભૂખ્યાં ન રહેવું જોઈએ.

માથાનો દુખાવો અને ચક્કર : જો તમે ઈન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ કે લાંબો સમય ભૂખ્યા રહેતા હોવ તો તેના કારણે તમને માથાનો દુખાવો જેવો અનુભવ થઈ શકે છે. એટલું જ નહીં, આ ઉપવાસને કારણે તમને ચક્કર પણ આવી શકે છે. નિષ્ણાંતોનું કહેવું છે કે જો તમને પહેલાથી જ માથાના દુખાવાની સમસ્યા છે તો લાંબો સમય ભૂખ્યાં ન રહેવું જોઈએ.

3 / 6
પાચન સમસ્યા: જો તમને પાચન સંબંધી સમસ્યા હોય તો તમારે વચ્ચે-વચ્ચે ઉપવાસ કરવો જોઈએ. રોજે રોજ લાંબા સમય સુધી ભૂખ્યા રહી ઈન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ કરવો અપચો, ઝાડા, ઉબકા અને આંતરડામાં સોજા આવવાની સમસ્યાઓ થઈ શકે છે. આવી સ્થિતિમાં તમારે તમારા આહારમાં ફાઈબરથી ભરપૂર વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ.

પાચન સમસ્યા: જો તમને પાચન સંબંધી સમસ્યા હોય તો તમારે વચ્ચે-વચ્ચે ઉપવાસ કરવો જોઈએ. રોજે રોજ લાંબા સમય સુધી ભૂખ્યા રહી ઈન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ કરવો અપચો, ઝાડા, ઉબકા અને આંતરડામાં સોજા આવવાની સમસ્યાઓ થઈ શકે છે. આવી સ્થિતિમાં તમારે તમારા આહારમાં ફાઈબરથી ભરપૂર વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ.

4 / 6
શરીરમાં નબળાઈ કે થાક લાગે છે : કેટલાક લોકો લાંબા સમય સુધી ભૂખ્યા રહે છે અને તેના કારણે નબળાઇ અનુભવી શકે છે. તમને જણાવી દઈએ કે લાંબો ટાઈમ ભૂખ્યા રહેવાથી બ્લડ સુગર ઘટી જાય છે અને આ થાકનું કારણ બની શકે છે. આવી સ્થિતિમાં જે લોકોને નબળાઈની સમસ્યા હોય તેઓ થાક અનુભવે છે.

શરીરમાં નબળાઈ કે થાક લાગે છે : કેટલાક લોકો લાંબા સમય સુધી ભૂખ્યા રહે છે અને તેના કારણે નબળાઇ અનુભવી શકે છે. તમને જણાવી દઈએ કે લાંબો ટાઈમ ભૂખ્યા રહેવાથી બ્લડ સુગર ઘટી જાય છે અને આ થાકનું કારણ બની શકે છે. આવી સ્થિતિમાં જે લોકોને નબળાઈની સમસ્યા હોય તેઓ થાક અનુભવે છે.

5 / 6
ડિહાઈડ્રેશન: લાંબો સમય ભૂખ્યા રહેવાથી શરીરમાં વધારાનું સોડિયમ અને પાણી બહાર આવે છે. આવી સ્થિતિમાં શરીરમાં પાણીની ઉણપ થઈ શકે છે. જો તમે લાંબા સમય સુધી ભૂખ્યા રહો છો કે કોઈ વખત ફાસ્ટિંગ કરો છો તો આ દરમિયાન પુષ્કળ પાણી પીવું જોઈએ.

ડિહાઈડ્રેશન: લાંબો સમય ભૂખ્યા રહેવાથી શરીરમાં વધારાનું સોડિયમ અને પાણી બહાર આવે છે. આવી સ્થિતિમાં શરીરમાં પાણીની ઉણપ થઈ શકે છે. જો તમે લાંબા સમય સુધી ભૂખ્યા રહો છો કે કોઈ વખત ફાસ્ટિંગ કરો છો તો આ દરમિયાન પુષ્કળ પાણી પીવું જોઈએ.

6 / 6

Latest News Updates

Follow Us:
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
g clip-path="url(#clip0_868_265)">