ઉનાળાની ઋતુમાં આ વસ્તુઓનું સેવન ભૂલથી પણ ન કરજો, પાચન સબંધી સમસ્યાઓ થઈ શકે છે
ઉનાળાની ઋતુમાં આપણું શરીર બીમાર થવાનું જોખમ રહે છે કારણ કે આપણને ડીહાઇડ્રેશનનો સામનો કરવો પડી શકે છે અને વધુ પડતી ગરમીને કારણે રોગપ્રતિકારક શક્તિ પણ નબળી પડી શકે છે. આ ઋતુમાં આપણા ત્રિદોષ (વાત, પિત્ત અને કફ) પણ અસંતુલિત થઈ શકે છે અને આપણને પાચન સંબંધી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
Latest News Updates
Most Read Stories