AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દિવાળી પહેલાં શનિદેવની કૃપાથી આ રાશિઓનું ચમકશે ભાગ્ય, જાણો આ ખાસ સંયોગ વિશે

દિવાળી પહેલાં શનિ ગ્રહની ગતિમાં બદલાવ થવાનો છે, જે કેટલીક રાશિઓ માટે લાભકારી સાબિત થઈ શકે છે. આ સમયગાળામાં કારકિર્દી અને વ્યવસાયના ક્ષેત્રમાં વિકાસની તકો ઊભી થવાની સંભાવના છે.

| Updated on: Sep 10, 2025 | 7:25 PM
Share
વૈદિક જ્યોતિષ અનુસાર, શનિદેવનો ગોચર પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં થવાનો છે, જેના પરિણામે કેટલીક રાશિના જાતકો માટે શુભ અવસરો ઊભા થઈ શકે છે.

વૈદિક જ્યોતિષ અનુસાર, શનિદેવનો ગોચર પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં થવાનો છે, જેના પરિણામે કેટલીક રાશિના જાતકો માટે શુભ અવસરો ઊભા થઈ શકે છે.

1 / 6
વૈદિક પંચાંગ અનુસાર આ વર્ષે દિવાળીનો તહેવાર 20 ઓક્ટોબરે આવશે. તહેવાર બાદ શનિદેવ, જેમને કર્મફળ આપનાર અને ન્યાયના દેવતા તરીકે ઓળખવામાં આવે છે, તેમની ગતિમાં ફેરફાર થશે.  (Credits: - Canva)

વૈદિક પંચાંગ અનુસાર આ વર્ષે દિવાળીનો તહેવાર 20 ઓક્ટોબરે આવશે. તહેવાર બાદ શનિદેવ, જેમને કર્મફળ આપનાર અને ન્યાયના દેવતા તરીકે ઓળખવામાં આવે છે, તેમની ગતિમાં ફેરફાર થશે. (Credits: - Canva)

2 / 6
3 ઓક્ટોબરે શનિદેવ પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે, જે ગુરુ ગ્રહના અધિપત્ય હેઠળ આવે છે. આ સંયોગ કેટલીક રાશિઓ માટે અનુકૂળ સાબિત થઈ શકે છે. આવા જાતકોને કારકિર્દી અને વેપારમાં પ્રગતિની તક મળી શકે છે, તેમજ વાહન કે મિલકત ખરીદવાની સંભાવના પણ રહેશે. હવે જોઈએ કે કઈ રાશિઓને આ લાભ મળશે. (Credits: - Canva)

3 ઓક્ટોબરે શનિદેવ પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે, જે ગુરુ ગ્રહના અધિપત્ય હેઠળ આવે છે. આ સંયોગ કેટલીક રાશિઓ માટે અનુકૂળ સાબિત થઈ શકે છે. આવા જાતકોને કારકિર્દી અને વેપારમાં પ્રગતિની તક મળી શકે છે, તેમજ વાહન કે મિલકત ખરીદવાની સંભાવના પણ રહેશે. હવે જોઈએ કે કઈ રાશિઓને આ લાભ મળશે. (Credits: - Canva)

3 / 6
શનિદેવના નક્ષત્રમાં થતો બદલાવ મકર રાશિના જાતકો માટે અનુકૂળ બની શકે છે, કારણ કે હાલમાં શનિ તમારી રાશિના ત્રીજા ભાવમાં ગોચર કરી રહ્યા છે. આ પરિસ્થિતિમાં હિંમત અને આત્મવિશ્વાસમાં વધારો જોવા મળશે. સાથે જ, વાહન અને મિલકત સંબંધિત સુખ પ્રાપ્ત થવાની સંભાવના છે. ભાઈ-બહેનો તરફથી સહકાર મળશે. વેપારીઓ માટે આ સમય લાભદાયી રહેશે, કારણ કે શત્રુઓ પર વિજય મેળવી વ્યવસાયમાં વૃદ્ધિ થઈ શકે છે. નવા ભાગીદારોનો સહકાર મળશે અને હાથ ધરેલી યોજનાઓ સફળ બનશે. સાથે સાથે આર્થિક સ્તરે પણ બચત કરવાની તક મળશે.

શનિદેવના નક્ષત્રમાં થતો બદલાવ મકર રાશિના જાતકો માટે અનુકૂળ બની શકે છે, કારણ કે હાલમાં શનિ તમારી રાશિના ત્રીજા ભાવમાં ગોચર કરી રહ્યા છે. આ પરિસ્થિતિમાં હિંમત અને આત્મવિશ્વાસમાં વધારો જોવા મળશે. સાથે જ, વાહન અને મિલકત સંબંધિત સુખ પ્રાપ્ત થવાની સંભાવના છે. ભાઈ-બહેનો તરફથી સહકાર મળશે. વેપારીઓ માટે આ સમય લાભદાયી રહેશે, કારણ કે શત્રુઓ પર વિજય મેળવી વ્યવસાયમાં વૃદ્ધિ થઈ શકે છે. નવા ભાગીદારોનો સહકાર મળશે અને હાથ ધરેલી યોજનાઓ સફળ બનશે. સાથે સાથે આર્થિક સ્તરે પણ બચત કરવાની તક મળશે.

4 / 6
મિથુન રાશિના જાતકો માટે શનિદેવની ગતિમાં થતા ફેરફારો કારકિર્દી અને વ્યવસાય બંને ક્ષેત્રે સકારાત્મક પરિણામ લાવી શકે છે. શનિ હાલમાં 10મા ભાવમાં ગોચર કરી રહ્યા હોવાથી બેરોજગાર લોકોને રોજગાર મળવાની સંભાવના છે. નોકરી કરતા લોકોને નવી જવાબદારીઓ સોંપાઈ શકે છે, જ્યારે વેપારમાં નવી ભાગીદારી અથવા સફળતા પ્રાપ્ત થઈ શકે છે. આ સમયગાળામાં ઊર્જા અને ઉત્સાહમાં વધારો થશે, જે કાર્યક્ષેત્રમાં પ્રગતિ માટે મદદરૂપ થશે. નોકરીમાં પ્રમોશન અથવા નવી તક મળવાની શક્યતા છે. આર્થિક લાભ થવાની સંભાવના ખાસ કરીને સંયુક્ત કાર્યમાં વધુ રહેશે. સાથે જ, પિતાજી સાથેના સંબંધો પણ મજબૂત બનશે.

મિથુન રાશિના જાતકો માટે શનિદેવની ગતિમાં થતા ફેરફારો કારકિર્દી અને વ્યવસાય બંને ક્ષેત્રે સકારાત્મક પરિણામ લાવી શકે છે. શનિ હાલમાં 10મા ભાવમાં ગોચર કરી રહ્યા હોવાથી બેરોજગાર લોકોને રોજગાર મળવાની સંભાવના છે. નોકરી કરતા લોકોને નવી જવાબદારીઓ સોંપાઈ શકે છે, જ્યારે વેપારમાં નવી ભાગીદારી અથવા સફળતા પ્રાપ્ત થઈ શકે છે. આ સમયગાળામાં ઊર્જા અને ઉત્સાહમાં વધારો થશે, જે કાર્યક્ષેત્રમાં પ્રગતિ માટે મદદરૂપ થશે. નોકરીમાં પ્રમોશન અથવા નવી તક મળવાની શક્યતા છે. આર્થિક લાભ થવાની સંભાવના ખાસ કરીને સંયુક્ત કાર્યમાં વધુ રહેશે. સાથે જ, પિતાજી સાથેના સંબંધો પણ મજબૂત બનશે.

5 / 6
શનિદેવની ગતિમાં થતા બદલાવ વૃષભ રાશિના જાતકો માટે લાભદાયી બની શકે છે, કારણ કે શનિ હાલમાં આ રાશિથી 11મા ભાવમાં ગોચર કરી રહ્યા છે. આ સ્થિતિમાં આવકના સ્ત્રોતોમાં વૃદ્ધિ થવાની શક્યતા છે. કાનૂની મામલાઓમાં અનુકૂળ પરિણામ મળી શકે છે અને કારકિર્દીમાં નવી સિદ્ધિઓ મળશે. રોકાણ સંબંધિત લાભ મળી શકે છે, સાથે જ જીવનસાથી સાથે સારો સમય વિતાવાનો અવસર પણ મળશે. નવી નોકરી, પ્રમોશન અથવા વ્યવસાયમાં પ્રગતિની તક મળશે. મુસાફરી શુભ સાબિત થશે અને સ્પર્ધકો પર પ્રભુત્વ જાળવી શકશો. ઉપરાંત, શેરબજાર, લોટરીમાં  ફાયદો થવાની સંભાવના છે. ( નોંધ :ટીવી9 કોઈ પણ પ્રકારે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતુ નથી. આ અહેવાલ માત્ર ધાર્મિક માન્યતા અને લોકોમાં પ્રચલિત માન્યતા, રીત રિવાજને આધારે રજૂ કરવામાં આવેલ છે. )

શનિદેવની ગતિમાં થતા બદલાવ વૃષભ રાશિના જાતકો માટે લાભદાયી બની શકે છે, કારણ કે શનિ હાલમાં આ રાશિથી 11મા ભાવમાં ગોચર કરી રહ્યા છે. આ સ્થિતિમાં આવકના સ્ત્રોતોમાં વૃદ્ધિ થવાની શક્યતા છે. કાનૂની મામલાઓમાં અનુકૂળ પરિણામ મળી શકે છે અને કારકિર્દીમાં નવી સિદ્ધિઓ મળશે. રોકાણ સંબંધિત લાભ મળી શકે છે, સાથે જ જીવનસાથી સાથે સારો સમય વિતાવાનો અવસર પણ મળશે. નવી નોકરી, પ્રમોશન અથવા વ્યવસાયમાં પ્રગતિની તક મળશે. મુસાફરી શુભ સાબિત થશે અને સ્પર્ધકો પર પ્રભુત્વ જાળવી શકશો. ઉપરાંત, શેરબજાર, લોટરીમાં ફાયદો થવાની સંભાવના છે. ( નોંધ :ટીવી9 કોઈ પણ પ્રકારે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતુ નથી. આ અહેવાલ માત્ર ધાર્મિક માન્યતા અને લોકોમાં પ્રચલિત માન્યતા, રીત રિવાજને આધારે રજૂ કરવામાં આવેલ છે. )

6 / 6

જ્યારે જ્યારે પરમાત્માના આવિષ્કાર માટે પરમ શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક પ્રયત્નો થાય તોજ યથાર્થ ભક્તિ કહી શકાય. ભક્તિના વધુ ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો.

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">