AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : AAPના દિગ્ગજ નેતા મનીષ સિસોદિયા જંગપુરાથી 600 મતોથી હાર્યા

જંગપુરા બેઠક પરથી AAP નેતા મનિષ સિસોદિયાની હાર થઇ છે.ભાજપના તરવિંદર સિંઘની જીત થઇ છે. આમ આદમી પાર્ટીએ અહીંથી મનીષ સિસોદિયાને મેદાનમાં ઉતાર્યા હતા. તરવિંદર સિંહ મારવાહ ભાજપ તરફથી ચૂંટણી મેદાનમાં હતા. કોંગ્રેસે ચૂંટણીમાં ફરહાદ સૂરીને મેદાનમાં ઉતાર્યા હતા.

| Updated on: Feb 08, 2025 | 12:55 PM
Share
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP) ને મોટો ઝટકો લાગ્યો છે. પૂર્વ સીએમ મનીષ સિસોદિયાને હારનો સામનો કરવો પડ્યો છે. તેઓ જંગપુરા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા હતા.

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP) ને મોટો ઝટકો લાગ્યો છે. પૂર્વ સીએમ મનીષ સિસોદિયાને હારનો સામનો કરવો પડ્યો છે. તેઓ જંગપુરા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા હતા.

1 / 6
દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયા જંગપુરા વિધાનસભા બેઠક પરથી હારી ગયા છે. ભાજપના ઉમેદવારે તેમને 600 મતોથી હરાવ્યા. પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલને પણ હારનો સામનો કરવો પડ્યો છે.

દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયા જંગપુરા વિધાનસભા બેઠક પરથી હારી ગયા છે. ભાજપના ઉમેદવારે તેમને 600 મતોથી હરાવ્યા. પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલને પણ હારનો સામનો કરવો પડ્યો છે.

2 / 6
મનીષ સિસોદિયા અને અરવિંદ કેજરીવાલની હાર આમ આદમી પાર્ટી માટે સૌથી મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે.

મનીષ સિસોદિયા અને અરવિંદ કેજરીવાલની હાર આમ આદમી પાર્ટી માટે સૌથી મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે.

3 / 6
 તેઓ દિલ્હીના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી હતા. સિસોદિયાને 38,184  મત મળ્યા, જ્યારે તરવિંદરને 38,859 મત મળ્યા છે.

તેઓ દિલ્હીના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી હતા. સિસોદિયાને 38,184 મત મળ્યા, જ્યારે તરવિંદરને 38,859 મત મળ્યા છે.

4 / 6
સિસોદિયાએ પોતાની હાર સ્વીકારી અને ભાજપના ઉમેદવારને તેમની જીત બદલ અભિનંદન આપ્યા. છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં એટલે કે 2020 માં, સિસોદિયાએ પટપડગંજથી ચૂંટણી લડી હતી. પરંતુ આ વખતે બેઠક બદલ્યા પછી પણ તેઓ જીતી શક્યા નહીં.

સિસોદિયાએ પોતાની હાર સ્વીકારી અને ભાજપના ઉમેદવારને તેમની જીત બદલ અભિનંદન આપ્યા. છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં એટલે કે 2020 માં, સિસોદિયાએ પટપડગંજથી ચૂંટણી લડી હતી. પરંતુ આ વખતે બેઠક બદલ્યા પછી પણ તેઓ જીતી શક્યા નહીં.

5 / 6
વિધાનસભા ચૂંટણીમાં મળેલી હાર અંગે મનીષ સિસોદિયાએ કહ્યું કે અમે બધા કાર્યકરોએ સાથે મળીને જંગપુરા વિધાનસભા ચૂંટણી લડી હતી. અમે 600 મતોથી પાછળ રહી ગયા. હું જીતેલા ઉમેદવારોને અભિનંદન આપું છું.

વિધાનસભા ચૂંટણીમાં મળેલી હાર અંગે મનીષ સિસોદિયાએ કહ્યું કે અમે બધા કાર્યકરોએ સાથે મળીને જંગપુરા વિધાનસભા ચૂંટણી લડી હતી. અમે 600 મતોથી પાછળ રહી ગયા. હું જીતેલા ઉમેદવારોને અભિનંદન આપું છું.

6 / 6

રેડિયો જોકીથી લઈ દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી રહી ચૂકેલા મનીષ સિસોદિયાના પરિવાર વિશે જાણવા અહી ક્લિક કરો

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">