AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પિતાએ સરકારી નોકરી છોડી બનાવ્યો ક્રિકેટર, 30 બોલમાં સદી ફટકાવનાર નીતિશ રેડ્ડીના પરિવાર વિશે જાણો

ભારતીય મેન્સ ક્રિકેટ ટીમના વર્તમાન ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ટીમ ઈન્ડિયાની નવી ખોજ તરીકે જેની ગણતરી થઈ રહી છે, એ યુવા સ્ટાર ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડીની ક્રિકેટર બનવાની સફરમાં તેના પરિવારનો મોટો હાથ રહ્યો છે. ખાસ કરીને તેના પિતાના બલિદાન અને પુત્રને ક્રિકેટર બનાવવા પાછળની કહાની ખૂબ જ પ્રેરણાદાયક છે. નીતિશ કુમાર રેડ્ડીના પરિવાર વિશે જાણો આજના આ ખાસ ફેમિલી ટ્રી આર્ટીકલમાં.

Smit Chauhan
| Edited By: | Updated on: Apr 05, 2026 | 4:55 PM
Share
21 વર્ષના નીતિશ કુમાર રેડ્ડીએ મેલબોર્ન ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કરીને ચાહકોના દિલમાં જગ્યા બનાવી લીધી છે.

21 વર્ષના નીતિશ કુમાર રેડ્ડીએ મેલબોર્ન ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કરીને ચાહકોના દિલમાં જગ્યા બનાવી લીધી છે.

1 / 8
નીતિશ કુમાર રેડ્ડીએ અત્યંત મુશ્કેલ સ્થિતિમાં મજબૂત ઓસ્ટ્રેલિયન બોલિંગ લાઈનઅપ સામે મક્કમતાથી બેટિંગ કરી લડાયક સદી ફટકારી અને ભારતને મુશ્કેલીમાંથી બહાર કાઢ્યું.

નીતિશ કુમાર રેડ્ડીએ અત્યંત મુશ્કેલ સ્થિતિમાં મજબૂત ઓસ્ટ્રેલિયન બોલિંગ લાઈનઅપ સામે મક્કમતાથી બેટિંગ કરી લડાયક સદી ફટકારી અને ભારતને મુશ્કેલીમાંથી બહાર કાઢ્યું.

2 / 8
26 મે 2003ના રોજ જન્મેલ નીતિશ કુમાર રેડ્ડી ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીનો મોટો ફેન (સુપર ફેન) છે.

26 મે 2003ના રોજ જન્મેલ નીતિશ કુમાર રેડ્ડી ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીનો મોટો ફેન (સુપર ફેન) છે.

3 / 8
નીતિશ કુમાર રેડ્ડીની ક્રિકેટની સફર આસાન રહી નથી. નીતિશના પિતાએ તેની કારકિર્દી માટે તેમની સરકારી નોકરી છોડી દીધી હતી.

નીતિશ કુમાર રેડ્ડીની ક્રિકેટની સફર આસાન રહી નથી. નીતિશના પિતાએ તેની કારકિર્દી માટે તેમની સરકારી નોકરી છોડી દીધી હતી.

4 / 8
નીતિશના પિતા મુત્યાલા રેડ્ડીએ નીતિશને હંમેશા સપોર્ટ કર્યો છે. નીતિશના પિતાની મહેનતનું જ પરિણામ છે કે નીતિશ આજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સ્ટાર બનીને ઉભરી આવ્યો છે.

નીતિશના પિતા મુત્યાલા રેડ્ડીએ નીતિશને હંમેશા સપોર્ટ કર્યો છે. નીતિશના પિતાની મહેનતનું જ પરિણામ છે કે નીતિશ આજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સ્ટાર બનીને ઉભરી આવ્યો છે.

5 / 8
નીતિશે એક ઈન્ટરવ્યુમાં એમ પણ કહ્યું હતું કે તેના પિતા એવા પ્રથમ વ્યક્તિ હતા જેમણે તેના પર વિશ્વાસ કર્યો કે તે એક સારો ક્રિકેટર બની શકે છે.

નીતિશે એક ઈન્ટરવ્યુમાં એમ પણ કહ્યું હતું કે તેના પિતા એવા પ્રથમ વ્યક્તિ હતા જેમણે તેના પર વિશ્વાસ કર્યો કે તે એક સારો ક્રિકેટર બની શકે છે.

6 / 8
નીતિશ કુમાર રેડ્ડીના પિતા મુત્યાલાએ એક ઈન્ટરવ્યુમાં પોતાના પુત્ર વિશે મોટો ખુલાસો કર્યો હતો. તેમ ણે કહ્યું હતું કે નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં ભારતના સિનિયર ઓલરાઉન્ડર હાર્દિક પંડયાને મળ્યા બાદ નીતિશની કારકિર્દી બદલાઈ ગઈ છે.

નીતિશ કુમાર રેડ્ડીના પિતા મુત્યાલાએ એક ઈન્ટરવ્યુમાં પોતાના પુત્ર વિશે મોટો ખુલાસો કર્યો હતો. તેમ ણે કહ્યું હતું કે નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં ભારતના સિનિયર ઓલરાઉન્ડર હાર્દિક પંડયાને મળ્યા બાદ નીતિશની કારકિર્દી બદલાઈ ગઈ છે.

7 / 8
નીતિશ કુમાર રેડ્ડીના પરિવારમાં ચાર લોકો છે - નીતિશ, માતા-પિતા અને તેની બહેન. નીતિશના પિતાનું નામ મુત્યાલા રેડ્ડી, માતાનું નામ મનસા જ્યોત્ના અને બહેનનું નામ શર્મિલા રેડ્ડી છે. (All Photo Credit : PTI / X)

નીતિશ કુમાર રેડ્ડીના પરિવારમાં ચાર લોકો છે - નીતિશ, માતા-પિતા અને તેની બહેન. નીતિશના પિતાનું નામ મુત્યાલા રેડ્ડી, માતાનું નામ મનસા જ્યોત્ના અને બહેનનું નામ શર્મિલા રેડ્ડી છે. (All Photo Credit : PTI / X)

8 / 8
Follow Us
જીવનને મળશે નવી દિશા, સગાઈ થઈ ચૂકેલા જાતકોને મળશે ખુશીઓ
જીવનને મળશે નવી દિશા, સગાઈ થઈ ચૂકેલા જાતકોને મળશે ખુશીઓ
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
નાસીર નગર ડિમોલિશન વિવાદમાં SMC અધિકારી અને કોન્ટ્રાક્ટરની મીલીભગત !
નાસીર નગર ડિમોલિશન વિવાદમાં SMC અધિકારી અને કોન્ટ્રાક્ટરની મીલીભગત !
કોઈ રસપ્રદ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહો, માનસિક તણાવ ટાળો
કોઈ રસપ્રદ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહો, માનસિક તણાવ ટાળો
અમદાવાદથી સોમનાથ જતી વંદે ભારત ટ્રેનનો રૂટ બદલાયો,રાજકોટ થઈને નહીં જાય
અમદાવાદથી સોમનાથ જતી વંદે ભારત ટ્રેનનો રૂટ બદલાયો,રાજકોટ થઈને નહીં જાય
Amreli: ધારીમાં બુટલેગરો બેફામ, ધારાસભ્યે માંડવો પડ્યો મોરચો
Amreli: ધારીમાં બુટલેગરો બેફામ, ધારાસભ્યે માંડવો પડ્યો મોરચો
નાસીરનગરમાં ડિમોલિશન: સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સવાલોથી ભાગ્યા
નાસીરનગરમાં ડિમોલિશન: સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સવાલોથી ભાગ્યા
g clip-path="url(#clip0_868_265)">