AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

“મેં આવા પ્રધાનમંત્રી આજ સુધી નથી જોયા”.. વિરેન્દ્ર સેહવાગે પીએમ મોદીને લઈને આપ્યું મોટું નિવેદન

વડાપ્રધાન માટે ડ્રેસિંગ રૂમમાં ખેલાડીઓને મળવું અને કારમી હાર પછી પ્રોત્સાહિત કરવું તે એક સારુ પોસ્ચર હતુ. 25 નવેમ્બરે ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતાં સેહવાગે કહ્યું કે, મેં ક્યારેય કોઈ વડાપ્રધાનને પોતાના વ્યસ્ત કાર્યક્રમમાંથી સમય કાઢીને હારથી દુ:ખી ખેલાડીઓને મળવા આવતા નથી જોયા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 25, 2023 | 5:23 PM
Share
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગે ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડકપની ફાઈનલમાં હાર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભારતીય ડ્રેસિંગ રૂમની મુલાકાત અંગે મોટું નિવેદન આપ્યુ છે. સહેવાગે ક્હ્યું, તેણે હાર બાદ પણ "રાષ્ટ્રીય ટીમને આટલું નૈતિક સમર્થન અપાતું ક્યારેય જોયું નથી"

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગે ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડકપની ફાઈનલમાં હાર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભારતીય ડ્રેસિંગ રૂમની મુલાકાત અંગે મોટું નિવેદન આપ્યુ છે. સહેવાગે ક્હ્યું, તેણે હાર બાદ પણ "રાષ્ટ્રીય ટીમને આટલું નૈતિક સમર્થન અપાતું ક્યારેય જોયું નથી"

1 / 5
2011 વર્લ્ડ કપ વિજેતા ભારતીય ટીમનો ભાગ રહેલા સેહવાગે કહ્યું કે વડાપ્રધાનનું આ પગલું ભારતીય ખેલાડીઓનું મનોબળ વધારશે અને ભવિષ્યની ટુર્નામેન્ટમાં વધુ સારું પ્રદર્શન કરવા માટે પ્રોત્સાહિત કરશે.

2011 વર્લ્ડ કપ વિજેતા ભારતીય ટીમનો ભાગ રહેલા સેહવાગે કહ્યું કે વડાપ્રધાનનું આ પગલું ભારતીય ખેલાડીઓનું મનોબળ વધારશે અને ભવિષ્યની ટુર્નામેન્ટમાં વધુ સારું પ્રદર્શન કરવા માટે પ્રોત્સાહિત કરશે.

2 / 5
“વડાપ્રધાન માટે ડ્રેસિંગ રૂમમાં ખેલાડીઓને મળવું અને કારમી હાર પછી પ્રોત્સાહિત કરવું તે એક સારુ પોસ્ચર હતુ. 25 નવેમ્બરે ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતાં સેહવાગે કહ્યું કે, મેં ક્યારેય કોઈ વડાપ્રધાનને પોતાના વ્યસ્ત કાર્યક્રમમાંથી સમય કાઢીને હારથી દુ:ખી ખેલાડીઓને મળવા આવતા નથી જોયા.

“વડાપ્રધાન માટે ડ્રેસિંગ રૂમમાં ખેલાડીઓને મળવું અને કારમી હાર પછી પ્રોત્સાહિત કરવું તે એક સારુ પોસ્ચર હતુ. 25 નવેમ્બરે ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતાં સેહવાગે કહ્યું કે, મેં ક્યારેય કોઈ વડાપ્રધાનને પોતાના વ્યસ્ત કાર્યક્રમમાંથી સમય કાઢીને હારથી દુ:ખી ખેલાડીઓને મળવા આવતા નથી જોયા.

3 / 5
“વડાપ્રધાન મોદી માટે ડ્રેસિંગ રૂમની મુલાકાત લેવી અને ખેલાડીઓનું મનોબળ વધારવું એ અવિશ્વસનીય હાવભાવ હતો. આ તે સમય હતો જ્યારે ખેલાડીઓ સમર્થનની  જરૂર હતી. આવા મુશ્કેલ સમયમાં, તમારે પરિવારના સભ્યોની જેમ તમને સાંત્વના આપવા માટે કોઈની જરૂર છે. હું માનું છું કે આ એક હૃદયસ્પર્શી ચેષ્ટા છે જે આપણા ખેલાડીઓને ભવિષ્યની પ્રવૃત્તિઓમાં, ખાસ કરીને્ આવનાર મેચો તેમજ વર્લ્ડકપ જીતવામાં આગળ પ્રોત્સાહિત કરશે.

“વડાપ્રધાન મોદી માટે ડ્રેસિંગ રૂમની મુલાકાત લેવી અને ખેલાડીઓનું મનોબળ વધારવું એ અવિશ્વસનીય હાવભાવ હતો. આ તે સમય હતો જ્યારે ખેલાડીઓ સમર્થનની જરૂર હતી. આવા મુશ્કેલ સમયમાં, તમારે પરિવારના સભ્યોની જેમ તમને સાંત્વના આપવા માટે કોઈની જરૂર છે. હું માનું છું કે આ એક હૃદયસ્પર્શી ચેષ્ટા છે જે આપણા ખેલાડીઓને ભવિષ્યની પ્રવૃત્તિઓમાં, ખાસ કરીને્ આવનાર મેચો તેમજ વર્લ્ડકપ જીતવામાં આગળ પ્રોત્સાહિત કરશે.

4 / 5
તાજેતરમાં પૂરા થયેલા વર્લ્ડ કપમાં સતત 10 મેચ જીતનાર ટીમ ઈન્ડિયાને ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. બાદમાં, પેટ કમિન્સની આગેવાનીમાં ઓસ્ટ્રેલિયાએ છઠ્ઠી વખત વનડે વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો.

તાજેતરમાં પૂરા થયેલા વર્લ્ડ કપમાં સતત 10 મેચ જીતનાર ટીમ ઈન્ડિયાને ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. બાદમાં, પેટ કમિન્સની આગેવાનીમાં ઓસ્ટ્રેલિયાએ છઠ્ઠી વખત વનડે વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો.

5 / 5
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">