AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શ્રેયસ ઐયર

શ્રેયસ ઐયર

શ્રેયસ ઐયર ભારતીય ક્રિકેટ ટીમનો તોફાની ટોપ ઓર્ડર બેટ્સમેન છે. શ્રેયસ ત્યારે ચર્ચામાં આવ્યો હતો જ્યારે આઇપીએલ 2015ના ઓક્શનમાં તેને રૂ 2.6 કરોડમાં દિલ્હીની ટીમએ ખરીદ્યો હતો. તે સીઝનમાં તેણે 439 રન કર્યા હતા અને તેને ‘આઇપીએલ ઇમરજીંગ પ્લેયર ઓફ ધ યર’નો એવોર્ડ આપવમાં આવ્યો હતો.

તેણે ડોમેસ્ટિક ક્રિકેટમાં મુંબઇ માટે ડેૂબ્યૂ કર્યુ હતુ. મુંબઇના 41મા રણજી ટ્રાફી ટાઇટલમાં તેણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, તેણે 1321 રન કર્યા હતા અને ફાઇનલમાં સદી ફટકારી હતી. 2017માં ભારત માટે તેણે ટી-20 ફોર્મેટમાં ન્યૂઝીલેન્ડ સામે અને વન ડે ફોર્મેટમાં શ્રીલંકા સામે ડેબ્યૂ કર્યુ હતુ.

2021માં ડેબ્યૂ ટેસ્ટમાં સદી કરનાર તે 16મો ભારતીય ક્રિકેટર બન્યો હતો. ડેબ્યૂ ટેસ્ટમાં તેણે ન્યૂઝીલેન્ડ સામે સદી અને ફિફટી ફટકારી હતી.

Read More

શ્રેયસ અય્યરની ઈજા અંગે મોટી અપડેટ, જાણો મેદાનમાં કમબેક કરવામાં કેટલો સમય લાગશે

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન શ્રેયસ ઐયર ઈજાથી પીડાઈ રહ્યા છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન તેમને બરોળમાં ઈજા થઈ હતી અને ત્યારબાદ તેમની સર્જરી પણ કરવામાં આવી હતી. ચાહકોએ તેના કમબેક માટે થોડી રાહ જોવી પડશે.

IND vs SA : જસપ્રીત બુમરાહ ODI શ્રેણીમાંથી થશે બહાર, આ સ્ટાર ખેલાડીને આપવામાં આવશે આરામ

ટીમ ઈન્ડિયા હાલમાં ઘણા ખેલાડીઓની ફિટનેસ અને વર્કલોડ અંગે ચિંતાઓનો સામનો કરી રહી છે. કેપ્ટન શુભમન ગિલ અને વનડેના વાઈસ કેપ્ટન શ્રેયસ અય્યરની ફિટનેસ ચિંતાનો વિષય છે, પરંતુ અન્ય ઘણા ખેલાડીઓની ભાગીદારી પણ શંકાના દાયરામાં છે.

IND vs SA: ODI શ્રેણીમાં શ્રેયસ અય્યરના રમવા અંગે સસ્પેન્સ, 5 વર્ષમાં તેને ક્રિકેટથી દૂર રાખનારા આ છે 5 કારણો

Shreyas Iyer Injury Timeline: શ્રેયસ અય્યર ક્યાં ઈજાગ્રસ્ત થયો? તે ક્યારે ઈજાગ્રસ્ત થયો? તે કેવી રીતે ઈજાગ્રસ્ત થયો? અને તેના કારણે તે કેટલો સમય ક્રિકેટથી દૂર રહ્યો? ચાલો જાણીએ.

Shreyas Iyer Injury: શ્રેયસ ઐયરને હોસ્પિટલમાંથી મળી રજા, BCCIએ જણાવી મેડિકલ અપડેટ

શ્રેયસ ઐયર ઓસ્ટ્રેલિયા સામે સિડની ODI દરમિયાન ઘાયલ થયો હતો. શ્રેયસ ઐયર કેચ લેવા માટે ઓસ્ટ્રેલિયન વિકેટકીપર-બેટ્સમેન એલેક્સ કેરીની પાછળ દોડ્યો હતો. કેચ દરમિયાન, તે જમીન પર પડી ગયો અને તેને પેટમાં ગંભીર ઈજા થઈ. ઈજાના કારણે તેના આંતરિક રક્તસ્ત્રાવ થયો હતો. શ્રેયસને સિડનીની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો

શ્રેયસ અય્યરની ઈજા ખૂબ જ ગંભીર હતી, BCCI એ નવું મેડિકલ અપડેટ જાહેર કર્યું

BCCI એ શ્રેયસ અય્યરની ઈજા અંગે નવી માહિતી જાહેર કરી છે. BCCI એ શ્રેયસ અય્યરની સર્જરી બાદ નવું મેડિકલ અપડેટ જાહેર કર્યું છે. અહેવાલો અનુસાર અય્યરની ઈજા ગંભીર હતી અને તેને થોડા વધુ દિવસો માટે હોસ્પિટલમાં રહેવાની જરૂર પડી શકે છે.

Shreyas Iyer : શ્રેયસ અય્યરની સર્જરી બાદ પરિવારે લીધો મોટો નિર્ણય, દીકરા વિશે આપ્યું મહત્વપૂર્ણ અપડેટ

શ્રેયસ અય્યરને ઓસ્ટ્રેલિયા સામેની ODI શ્રેણીની અંતિમ મેચ દરમિયાન ઈજા થઈ હતી. ત્યારથી તે સિડનીની હોસ્પિટલમાં દાખલ છે, જ્યાં તેની સર્જરી કરવામાં આવી હતી. આ દરમિયાન, તેના પરિવારની ઓસ્ટ્રેલિયા પ્રવાસ અંગે એક મોટી અપડેટ સામે આવી છે.

Shreyas Iyer Surgery : શ્રેયસ અય્યરની થઈ સર્જરી, જાણો હજુ કેટલા દિવસ હોસ્પિટલમાં રહેવું પડશે

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન શ્રેયસ અય્યરને સિડનીમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વનડે દરમિયાન તેને ઈજા થઈ હતી. હવે, તેની સર્જરી અંગે એક મોટી અપડેટ સામે આવી છે. જોકે, તે આગામી થોડા દિવસો સુધી હોસ્પિટલમાં જ રહેશે.

Shreyas Iyer Replacement : રાતોરાત સ્ટાર બનેલો ખેલાડી પણ લઈ શકે છે શ્રેયસ અય્યરનું સ્થાન

શ્રેયસ અય્યરને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વનડે મેચમાં ગંભીર ઈજા થઈ હતી. આ ઈજા એટલી ગંભીર હતી કે, તે ડ્રેસિગ રુમમાં બેહોશ થઈ ગયો હતો. ત્યારબાદ હવે તે સાઉથ આફ્રિકાની સીરિઝમાં તેના સ્થાને કોણ જગ્યા લેશે તેના પર સવાલો થઈ રહ્યા છે.

Shreyas Iyer Health Update : શ્રેયસ અય્યરની તબિયત કેવી છે, સૂર્યકુમાર યાદવે આપ્યા મોટા સમાચાર

ટીમ ઈન્ડિયાના ટી20ઈન્ટરનેશનલ કેપ્ટન સૂર્યકુમાર યાદવે દિગ્ગજ બેટ્સમેન શ્રેયસ અય્યરની ઈજા પર મોટું અપટેડ આપ્યું છે. તેમનું કહેવું છે કે, મારી અય્યર સાથે વાત થઈ છે અને ટુંક સમયમાં સ્વસ્થ થવાની આશા છે.

ત્રણ સ્ટાર ભારતીય ખેલાડીઓ ગંભીર રીતે ઘાયલ, એક આખી સિઝન માટે બહાર

ત્રણ સ્ટાર ભારતીય ખેલાડીઓ હાલમાં ઈજાઓ સામે ઝઝૂમી રહ્યા છે. સોમવારે, તેમની ઈજાઓ અંગે એક મોટી અપડેટ બહાર પાડવામાં આવી. એક ખેલાડીએ તો આ વર્ષે બાકી રહેલી બધી ટુર્નામેન્ટમાંથી ખસી જવાની જાહેરાત પણ કરી.

Shreyas Iyer Injury: શ્રેયસ અય્યરની ઈજા અંગે આવી મોટી અપડેટ, હોસ્પિટલે ભર્યું આ પગલું

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન શ્રેયસ અય્યરની ઈજા અંગે એક મોટી અપડેટ સામે આવી છે. સિડની ODI મેચ દરમિયાન તેને ઈજા થઈ હતી અને ત્યારબાદ તેને ICUમાં રાખવામાં આવ્યો હતો. જોકે, હવે ચાહકો માટે સારા સમાચાર છે.

Shreyas Iyer Injury: ઈજાગ્રસ્ત શ્રેયસ અય્યર માટે શું-શું કરશે BCCI? મળશે આ વિશેષ સુવિધાઓ

ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન શ્રેયસ અય્યરને ઓસ્ટ્રેલિયા સામે સિડની વનડે દરમિયાન ગંભીર ઈજા થઈ હતી. કેચ લેતી વખતે તેને પાંસળીમાં ઈજા થઈ હતી. આ સમયે શ્રેયસ અય્યરને BCCI તરફથી ખાસ સહાય મળશે.

Shreyas Iyer Injury Update: ICU માં દાખલ શ્રેયસ અય્યરના માતા-પિતાને સિડની મોકલશે BCCI

શ્રેયસ અય્યર સિડની ODI માં કેચ લેતી વખતે ઘાયલ થયો હતો. તે હવે સિડની ICU માં દાખલ છે. અહેવાલો અનુસાર BCCI તેના પરિવારમાંથી કોઈને જલ્દી સિડની મોકલશે.

Breaking News : શ્રેયસ ઐય્યર હોસ્પિટલના ICUમાં દાખલ, આ છે કારણ

Shreyas Iyer in ICU : શ્રેયસ ઐય્યરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેને ICUમાં રાખવામાં આવ્યો છે. રિપોર્ટ મુજબ તેને 5 થી 7 દિવસ સુધી હોસ્પિટલમાં રાખવામાં આવશે. જાણો શું છે આની પાછળનું કારણ

Shreyas Iyer Injury : શ્રેયસ ઐયરને સિડનીમાં ખરાબ સમાચાર મળ્યા, ઈજાને કારણે ઘણા દિવસો સુધી રમતથી દૂર રહેશે

સિડનીમાં રમાયેલી છેલ્લી વનડેમાં ફિલ્ડિંગ કરતી વખતે શ્રેયસ ઐયરને ઈજા થઈ હતી. ઐયરે શાનદાર કેચ લેવા માટે ડાઇવ લગાવી હતી પરંતુ તે પ્રયાસમાં તેને ઈજા થઈ હતી અને તે મેદાનમાં પાછો ફર્યો ન હતો.

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">