AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શ્રેયસ ઐયર

શ્રેયસ ઐયર

શ્રેયસ ઐયર ભારતીય ક્રિકેટ ટીમનો તોફાની ટોપ ઓર્ડર બેટ્સમેન છે. શ્રેયસ ત્યારે ચર્ચામાં આવ્યો હતો જ્યારે આઇપીએલ 2015ના ઓક્શનમાં તેને રૂ 2.6 કરોડમાં દિલ્હીની ટીમએ ખરીદ્યો હતો. તે સીઝનમાં તેણે 439 રન કર્યા હતા અને તેને ‘આઇપીએલ ઇમરજીંગ પ્લેયર ઓફ ધ યર’નો એવોર્ડ આપવમાં આવ્યો હતો.

તેણે ડોમેસ્ટિક ક્રિકેટમાં મુંબઇ માટે ડેૂબ્યૂ કર્યુ હતુ. મુંબઇના 41મા રણજી ટ્રાફી ટાઇટલમાં તેણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, તેણે 1321 રન કર્યા હતા અને ફાઇનલમાં સદી ફટકારી હતી. 2017માં ભારત માટે તેણે ટી-20 ફોર્મેટમાં ન્યૂઝીલેન્ડ સામે અને વન ડે ફોર્મેટમાં શ્રીલંકા સામે ડેબ્યૂ કર્યુ હતુ.

2021માં ડેબ્યૂ ટેસ્ટમાં સદી કરનાર તે 16મો ભારતીય ક્રિકેટર બન્યો હતો. ડેબ્યૂ ટેસ્ટમાં તેણે ન્યૂઝીલેન્ડ સામે સદી અને ફિફટી ફટકારી હતી.

Read More

પહેલા દીપક ચહર, પછી શ્રેયસ અને હવે શુભમન ગિલની બહેનનું OTT ડેબ્યૂ, ‘ધ ​​ટ્રેટર્સ 2’માં આવનારી શહેનીલ ગિલ કોણ છે?

Shahneel Gill: એમેઝોન પ્રાઈમ વીડિયોનો રિયાલિટી શો ધ ટ્રેટર્સ 2 ટુંક સમયમાં આવશે. 13 ઓગસ્ટથી આ શોની શરુઆત થવાની છે. જેમાં આ વખતે ભારતીય ક્રિકેટર શુભમન ગિલની બહેન શહેનીલ ગિલ પણ આવી રહી છે. તો ચાલો જાણીએ કોણ છે શહેનીલ ગિલ

Breaking News: સતત બે શ્રેણીમાં હાર બાદ ભારતનો વિજય, શ્રેયસ અય્યરની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાએ પહેલીવાર ટ્રોફી જીતી

ભારતે ઝિમ્બાબ્વે સામેની બીજી T20Iમાં શાનદાર પ્રદર્શન કરીને 90 રનથી વિજય મેળવ્યો છે. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચની શ્રેણીમાં 2-0ની અજેય લીડ મેળવી છે. સતત બે T20I શ્રેણી હાર્યા બાદ ભારતની આ પ્રથમ શ્રેણી જીત છે. સાથે જ શ્રેયસ અય્યરની કેપ્ટનશીપમાં ટીમે પ્રથમ T20I શ્રેણી પોતાના નામે કરી છે.

IND vs ZIM: ઝિમ્બાબ્વે સામે બીજી T20 માં જીત સાથે ટીમ ઈન્ડિયાને મળશે 2 ગુડ ન્યૂઝ, ઈંગ્લેન્ડને લાગશે મોટો ઝટકો

ઝિમ્બાબ્વે સામેની T20 શ્રેણીની બીજી મેચ ટીમ ઈન્ડિયા માટે મહત્વપૂર્ણ રહેશે. આ મેચમાં જીત ભારતીય ટીમ માટે બે મોટા સમાચાર લાવી શકે છે. શ્રેયસ અય્યરની કેપ્ટનશીપ હેઠળ ટીમ કોઈપણ કિંમતે જીતવા માટે કટિબદ્ધ છે.

Breaking News: શ્રેયસ અય્યરનો ટોસ જીતવાનો સિલસિલો તૂટ્યો, ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11માં મોટો ફેરફાર

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચેની બીજી T20Iમાં શ્રેયસ અય્યર ટોસ હારી ગયો અને તેની સતત આઠ ટોસ જીતવાની સફર અટકી ગઈ. ઝિમ્બાબ્વેના કેપ્ટન સિકંદર રઝાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી. જીત બાદ પણ ટીમ ઈન્ડિયાએ પ્લેઈંગ-11માં ફેરફાર કર્યો અને યશ ઠાકુરને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરવાની તક મળી.

IND vs ZIM : શ્રેયસ અય્યરની પાસે વર્લ્ડ રેકોર્ડ બનાવવાની તક, બીજી T20માં રચી શકે છે ઇતિહાસ

શ્રેયસ અય્યર જ્યારથી ટીમ ઈન્ડિયાનો ટી20 કેપ્ટન બન્યો છે. તેમણે સફળતા માટે અનેક મહેનત કરી છે. તેની કેપ્ટનશીપમાં ભારતીય ટીમને શરુઆતની 7 મેચમાં એક પણ મેચ જીતી નથી. ઝિમ્બાબ્વે સામે આ સિલસિલો તૂટી ગયો છે.

Team India: ટીમ ઈન્ડિયા બુમરાહ-અય્યર વિના રમશે? મોટા સ્ટાર્સ આ ODI શ્રેણીમાંથી થઈ જશે બહાર!

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ સપ્ટેમ્બરના અંતમાં ત્રણ મેચની ODI શ્રેણી રમશે. જોકે, ટીમ ઈન્ડિયાએ વાઈસ-કેપ્ટન શ્રેયસ અય્યર, સ્ટાર ઝડપી બોલર જસપ્રીત બુમરાહ, ઈશાન કિશન અને હર્ષિત રાણા જેવા સ્ટાર ખેલાડીઓ વિના આ સિરીઝ રમવી પડી શકે છે. ચાલી જાણીએ આવું થવા પાછળનું કારણ શું છે.

IND vs ZIM: શ્રેયસ અય્યર માંડ-માંડ બચી ગયો, પહેલી જીત બાદ ભારતીય કેપ્ટને શું કહ્યું?

ભારતે ઝિમ્બાબ્વે સામે શાનદાર પ્રદર્શન કરીને પ્રથમ T20 જીતીને ત્રણ મેચની શ્રેણીમાં 1-0 થી લીડ મેળવી લીધી છે. આ જીત સાથે શ્રેયસ અય્યરે સતત હારનો સિલસિલો અટકાવ્યો અને ટીમ ઈન્ડિયાના કેપ્ટન તરીકે પહેલી જીત મેળવી હતી. જો આ જીત ભારત જીત્યું ના હોત તો શ્રેયસના નામે એક અનિચ્છનીય રેકોર્ડ નોંધાયો હોત. શ્રેયસ આ ખરાબ રેકોર્ડથી માંડ-માંડ બચ્યો હતો.

Breaking News: શ્રેયસ અય્યરની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાની પહેલી જીત, ઝિમ્બાબ્વેને 7 વિકેટે હરાવ્યું

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચેની પ્રથમ T20I મેચમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર જીત મેળવી છે. શ્રેયસ અય્યરની કેપ્ટનશીપમાં ભારતે પ્રથમ વખત જીતનો સ્વાદ ચાખ્યો છે. વૈભવ સૂર્યવંશીની ઐતિહાસિક અડધી સદી અને બોલરોના શાનદાર પ્રદર્શનના કારણે ભારતે ઝિમ્બાબ્વેને 7 વિકેટે હરાવીને શ્રેણીમાં વિજયી શરૂઆત કરી છે.

નિષ્ફળતાના ડરને મારો ગોળી: ઝિમ્બાબ્વે સામે શ્રેયસ અય્યરનો ટીમ ઇન્ડિયાને મોટો આદેશ, શું બદલાશે ભારતનું ભાગ્ય?

ઝિમ્બાબ્વે સામેની T20 સીરીઝ પહેલા ટીમ ઇન્ડિયાના કેપ્ટન શ્રેયસ અય્યરે ખેલાડીઓને નિષ્ફળતાનો ડર છોડીને મુક્તપણે રમવાનું લાઇસન્સ આપ્યું છે. આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ સામેની હાર બાદ શ્રેયસ અય્યરની કપ્તાનીમાં ભારતીય ટીમ જીતના ટ્રેક પર પાછા ફરવા આતુર છે.

ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ રવાના, વૈભવ સૂર્યવંશીની તસવીર આવી સામે !

ઝિમ્બાબ્વે સામેની ત્રણ મેચની T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. વૈભવ સૂર્યવંશી સહિત અનેક ખેલાડીઓ રવાના થયા છે, જ્યારે કેટલાક ખેલાડીઓ ઈંગ્લેન્ડથી સીધા ટીમ સાથે જોડાશે.

IND vs ENG: વિરાટ કોહલી, શુભમન ગિલ કે રોહિત શર્મા… લોર્ડ્સમાં 47 વર્ષના દુષ્કાળનો અંત કોણ લાવશે?

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી અને નિર્ણાયક વનડે લોર્ડ્સમાં રમાશે. આ ઐતિહાસિક મેદાન પર ભારતીય ટીમે અનેક યાદગાર મેચો રમી છે, પરંતુ એક અનોખી સિદ્ધિ હજુ પણ અધૂરી છે. છેલ્લા 47 વર્ષમાં કોઈ ભારતીય બેટ્સમેન અહીં વનડે સદી ફટકારી શક્યો નથી. હવે ફરી એકવાર આ દુષ્કાળ ખતમ કરવાની તક ટીમ ઈન્ડિયા સામે છે.

IND vs ENG: ટીમ ઈન્ડિયા માટે શ્રેણી જીતવી આસાન નથી, લોર્ડ્સમાં 22 વર્ષનો દુષ્કાળ ખતમ કરવો પડશે

ટીમ ઈન્ડિયા ઐતિહાસિક લોર્ડ્સ ગ્રાઉન્ડ પર ઈંગ્લેન્ડ સામે ODI શ્રેણીની અંતિમ મેચ રમશે. આ ગ્રાઉન્ડ પર ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ ખાસ પ્રભાવશાળી રહ્યો નથી. ભારતીય ટીમ વર્ષોથી ત્યાં જીતી શકી નથી. ખરેખર, જો ભારતીય ટીમે ઈંગ્લેન્ડની ધરતી પર આ ODI શ્રેણી જીતવી હોય, તો તેમણે લોર્ડ્સમાં 22 વર્ષના દુષ્કાળનો અંત લાવવો પડશે.

IND vs ENG: વિરાટ-રોહિત ફ્લોપ, ગિલ-અય્યર રમ્યા નથી, લોર્ડ્સમાં ભારતીય બેટિંગ ભગવાન ભરોસે!

ભારતીય ટીમે ઈંગ્લેન્ડ સામેની ODI શ્રેણીની શરૂઆત જીત સાથે કરી હતી પરંતુ કાર્ડિફમાં બીજી મેચમાં હાર સાથે તેણે લીડ ગુમાવી દીધી હતી. હવે, ટીમ પાસે જીતવાની એક છેલ્લી તક છે, પરંતુ તે સરળ રહેશે નહીં, કારણ કે લોર્ડ્સમાં ભારતીય બેટિંગ ઘણીવાર નિષ્ફળ રહી છે અને ભારતીય બેટ્સમેનોનું પ્રદર્શન ફ્લોપ રહ્યું છે.

Breaking News: IND vs ENG ODI શ્રેણી પહેલા બર્મિંગહામમાં ફરવા નીકળ્યા ભારતીય ખેલાડીઓ, રોહિત સાથે સેલ્ફી લેવા પડાપડી

14 જુલાઈના રોજ પહેલી મેચ પહેલા ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ બર્મિંગહામની શેરીઓમાં ફરવા નીકળ્યા હતા. ભારતીય ખેલાડીઓના આઉટિંગના વીડિયો સોશિયલ મીડિયા પર ફરતા થયા હતા. ફેન્સ રોહિત સહિત સ્ટાર ખેલાડીઓ સાથે ફોટા અને સેલ્ફી લેવા માટે ઉત્સુક દેખાયા હતા.

સૂર્યકુમાર યાદવને જ્યાં પહોંચતા 750 દિવસ લાગ્યા, શ્રેયસ અય્યરે માત્ર 16 દિવસમાં જ મેળવી લીધો એ શરમજનક રેકોર્ડ !

ભારતીય T20 ક્રિકેટ ટીમના નવા કેપ્ટન તરીકે શ્રેયસ અય્યરની શરૂઆત ખૂબ જ નબળી રહી છે. સૂર્યકુમાર યાદવ પછી ટીમની કમાન સંભાળનાર અય્યરે કપ્તાનીના શરૂઆતના દિવસોમાં જ એક એવો નકારાત્મક રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે, જેને સૂર્યાએ લાંબા સમય સુધી ટાળી રાખ્યો હતો.

નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
g clip-path="url(#clip0_868_265)">