શ્રેયસ ઐયર
શ્રેયસ ઐયર ભારતીય ક્રિકેટ ટીમનો તોફાની ટોપ ઓર્ડર બેટ્સમેન છે. શ્રેયસ ત્યારે ચર્ચામાં આવ્યો હતો જ્યારે આઇપીએલ 2015ના ઓક્શનમાં તેને રૂ 2.6 કરોડમાં દિલ્હીની ટીમએ ખરીદ્યો હતો. તે સીઝનમાં તેણે 439 રન કર્યા હતા અને તેને ‘આઇપીએલ ઇમરજીંગ પ્લેયર ઓફ ધ યર’નો એવોર્ડ આપવમાં આવ્યો હતો.
તેણે ડોમેસ્ટિક ક્રિકેટમાં મુંબઇ માટે ડેૂબ્યૂ કર્યુ હતુ. મુંબઇના 41મા રણજી ટ્રાફી ટાઇટલમાં તેણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, તેણે 1321 રન કર્યા હતા અને ફાઇનલમાં સદી ફટકારી હતી. 2017માં ભારત માટે તેણે ટી-20 ફોર્મેટમાં ન્યૂઝીલેન્ડ સામે અને વન ડે ફોર્મેટમાં શ્રીલંકા સામે ડેબ્યૂ કર્યુ હતુ.
2021માં ડેબ્યૂ ટેસ્ટમાં સદી કરનાર તે 16મો ભારતીય ક્રિકેટર બન્યો હતો. ડેબ્યૂ ટેસ્ટમાં તેણે ન્યૂઝીલેન્ડ સામે સદી અને ફિફટી ફટકારી હતી.
Read MoreIND vs AFG T20 Series : ભારત-અફઘાનિસ્તાન સિરીઝમાં એકલા હાથે મેચ પલટવામાં એક્સપર્ટ છે આ 5 સુપરસ્ટાર્સ !
ટીમ ઈન્ડિયાની T20 ટીમ પર નજર કરીએ તો તેમાં તમામ મેચ વિનર ખેલાડીઓ જોવા મળે છે. IPL ના કારણે આ ખેલાડીઓને ટી 20 ફોર્મેટમાં ઘણો અનુભવ છે. બીજી તરફ અફઘાનિસ્તાનની ટીમમાં પણ હાલમાં 6 થી 7 સ્ટાર T20 ખેલાડીઓ જોવા મળી રહ્યા છે.
- Dhruval Shah
- Updated on: Sep 13, 2026
- 9:46 am
Breaking News: ઈશાન કિશન પહેલી T20માંથી થશે બહાર? કેપ્ટન અય્યરે ઈજા અંગે આપી મોટી અપડેટ
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની પ્રથમ T20I પહેલા ઈશાન કિશનની ઈજાને લઈને ચિંતા વધી હતી. નેટ પ્રેક્ટિસ દરમિયાન પીઠમાં દુખાવા બાદ તેણે શનિવારના સત્રમાં પણ ભાગ લીધો નહોતો. મેચના એક દિવસ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં કેપ્ટન શ્રેયસ અય્યરે ઈશાનની ઈજા અંગે સ્પષ્ટતા કરી છે.
- Smit Chauhan
- Updated on: Sep 12, 2026
- 8:58 pm
Breaking News: શુભમન ગિલ-શ્રેયસ અય્યરને BCCIનું તેડું, ઈંગ્લેન્ડ-આયર્લેન્ડમાં હારનો થશે હિસાબ
ઇંગ્લેન્ડ અને આયર્લેન્ડ પ્રવાસમાં ટીમ ઈન્ડિયાના ખરાબ પ્રદર્શન બાદ BCCI હવે જવાબ માંગશે. શુભમન ગિલ અને શ્રેયસ ઐયરને મુંબઈ સ્થિત BCCI મુખ્યાલયમાં બોલાવવામાં આવ્યા છે, જ્યાં મુખ્ય કોચ ગૌતમ ગંભીર, મુખ્ય પસંદગીકાર અજિત અગરકર અને અન્ય અધિકારીઓ સાથે ટીમના પ્રદર્શનની સમીક્ષા કરવામાં આવશે.
- Smit Chauhan
- Updated on: Sep 2, 2026
- 5:29 pm
Breaking New: અફઘાનિસ્તાન સામેની T20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, 4 અનફિટ ખેલાડીઓ પણ ટીમમાં સામેલ
BCCI એ અફઘાનિસ્તાન સામેની ત્રણ મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણી માટે 15 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરી છે. ખાસ વાત એ છે કે ચાર અનફિટ ખેલાડીઓ પણ ટીમનો ભાગ છે. અનુભવી બેટ્સમેન શ્રેયસ અય્યર ટીમનું નેતૃત્વ કરશે.
- Smit Chauhan
- Updated on: Sep 1, 2026
- 5:57 pm
વર્લ્ડ કપ 2027 માટે ગૌતમ ગંભીરનો મેગા પ્લાન તૈયાર, શ્રેયસ અય્યરના સ્થાને આ ધુરંધરની થઈ શકે છે ODI ટીમમાં એન્ટ્રી !
ટીમ ઈન્ડિયાએ ODI 2027 વર્લ્ડ કપ માટે બેકઅપ પ્લાન પર કામ શરૂ કરી દીધું છે. સૌથી મોટી ચિંતા મિડલ ઓર્ડરની છે. જ્યાં શ્રેયસ અય્યરનો વિકલ્પ શોધવામાં આવી રહ્યો છે. TOI ના અહેવાલ મુજબ, મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને કેપ્ટન શુભમન ગિલ માને છે કે હાલમાં મુખ્ય ટુર્નામેન્ટમાં કોઈ વિશ્વસનીય મિડલ ઓર્ડર બેકઅપ નથી.
- Dhruval Shah
- Updated on: Aug 30, 2026
- 2:49 pm
આ છે સ્ટાર ભારતીય ક્રિકેટરોની બહેનો જે તેમના ભાઈઓની સપોર્ટ સિસ્ટમ છે, જુઓ ફોટો
Indian Cricketers Sisters : હવે ગણતરીના દિવસો બાદ ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધન આવશે. તો આજે આપણે ભારતના આ સ્ટાર ક્રિકેટરની બહેનો વિશે જાણીએ, જે હંમેશા ભાઈના પડખે ઉભી છે.
- Nirupa Duva
- Updated on: Aug 25, 2026
- 11:38 am
Breaking News : ભારતે કઈ ટીમ સામે સૌથી વધુ 500 રન બનાવ્યા છે? જાણો
ભારતીય ક્રિકેટ ટીમે શ્રીલંકા વિરુદ્ધ બીજી ટેસ્ટ મેચની પહેલી ઈનિગ્સમાં 503 રનન ડિકલેર કર્યા હતા. તો શું તમે જાણો છો કે ભારતીય ટીમે કઈ ટીમ વિરુદ્ધ સૌથી વધારે આ આંકડો બનાવ્યો છે.
- Nirupa Duva
- Updated on: Aug 25, 2026
- 11:14 am
પહેલા દીપક ચહર, પછી શ્રેયસ અને હવે શુભમન ગિલની બહેનનું OTT ડેબ્યૂ, ‘ધ ટ્રેટર્સ 2’માં આવનારી શહેનીલ ગિલ કોણ છે?
Shahneel Gill: એમેઝોન પ્રાઈમ વીડિયોનો રિયાલિટી શો ધ ટ્રેટર્સ 2 ટુંક સમયમાં આવશે. 13 ઓગસ્ટથી આ શોની શરુઆત થવાની છે. જેમાં આ વખતે ભારતીય ક્રિકેટર શુભમન ગિલની બહેન શહેનીલ ગિલ પણ આવી રહી છે. તો ચાલો જાણીએ કોણ છે શહેનીલ ગિલ
- Nirupa Duva
- Updated on: Jul 31, 2026
- 8:28 am
Breaking News: સતત બે શ્રેણીમાં હાર બાદ ભારતનો વિજય, શ્રેયસ અય્યરની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાએ પહેલીવાર ટ્રોફી જીતી
ભારતે ઝિમ્બાબ્વે સામેની બીજી T20Iમાં શાનદાર પ્રદર્શન કરીને 90 રનથી વિજય મેળવ્યો છે. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચની શ્રેણીમાં 2-0ની અજેય લીડ મેળવી છે. સતત બે T20I શ્રેણી હાર્યા બાદ ભારતની આ પ્રથમ શ્રેણી જીત છે. સાથે જ શ્રેયસ અય્યરની કેપ્ટનશીપમાં ટીમે પ્રથમ T20I શ્રેણી પોતાના નામે કરી છે.
- Smit Chauhan
- Updated on: Jul 25, 2026
- 8:21 pm
IND vs ZIM: ઝિમ્બાબ્વે સામે બીજી T20 માં જીત સાથે ટીમ ઈન્ડિયાને મળશે 2 ગુડ ન્યૂઝ, ઈંગ્લેન્ડને લાગશે મોટો ઝટકો
ઝિમ્બાબ્વે સામેની T20 શ્રેણીની બીજી મેચ ટીમ ઈન્ડિયા માટે મહત્વપૂર્ણ રહેશે. આ મેચમાં જીત ભારતીય ટીમ માટે બે મોટા સમાચાર લાવી શકે છે. શ્રેયસ અય્યરની કેપ્ટનશીપ હેઠળ ટીમ કોઈપણ કિંમતે જીતવા માટે કટિબદ્ધ છે.
- Smit Chauhan
- Updated on: Jul 25, 2026
- 5:52 pm
Breaking News: શ્રેયસ અય્યરનો ટોસ જીતવાનો સિલસિલો તૂટ્યો, ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11માં મોટો ફેરફાર
ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચેની બીજી T20Iમાં શ્રેયસ અય્યર ટોસ હારી ગયો અને તેની સતત આઠ ટોસ જીતવાની સફર અટકી ગઈ. ઝિમ્બાબ્વેના કેપ્ટન સિકંદર રઝાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી. જીત બાદ પણ ટીમ ઈન્ડિયાએ પ્લેઈંગ-11માં ફેરફાર કર્યો અને યશ ઠાકુરને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરવાની તક મળી.
- Smit Chauhan
- Updated on: Jul 25, 2026
- 10:19 pm
IND vs ZIM : શ્રેયસ અય્યરની પાસે વર્લ્ડ રેકોર્ડ બનાવવાની તક, બીજી T20માં રચી શકે છે ઇતિહાસ
શ્રેયસ અય્યર જ્યારથી ટીમ ઈન્ડિયાનો ટી20 કેપ્ટન બન્યો છે. તેમણે સફળતા માટે અનેક મહેનત કરી છે. તેની કેપ્ટનશીપમાં ભારતીય ટીમને શરુઆતની 7 મેચમાં એક પણ મેચ જીતી નથી. ઝિમ્બાબ્વે સામે આ સિલસિલો તૂટી ગયો છે.
- Nirupa Duva
- Updated on: Jul 25, 2026
- 1:21 pm
Team India: ટીમ ઈન્ડિયા બુમરાહ-અય્યર વિના રમશે? મોટા સ્ટાર્સ આ ODI શ્રેણીમાંથી થઈ જશે બહાર!
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ સપ્ટેમ્બરના અંતમાં ત્રણ મેચની ODI શ્રેણી રમશે. જોકે, ટીમ ઈન્ડિયાએ વાઈસ-કેપ્ટન શ્રેયસ અય્યર, સ્ટાર ઝડપી બોલર જસપ્રીત બુમરાહ, ઈશાન કિશન અને હર્ષિત રાણા જેવા સ્ટાર ખેલાડીઓ વિના આ સિરીઝ રમવી પડી શકે છે. ચાલી જાણીએ આવું થવા પાછળનું કારણ શું છે.
- Smit Chauhan
- Updated on: Jul 24, 2026
- 8:41 pm
IND vs ZIM: શ્રેયસ અય્યર માંડ-માંડ બચી ગયો, પહેલી જીત બાદ ભારતીય કેપ્ટને શું કહ્યું?
ભારતે ઝિમ્બાબ્વે સામે શાનદાર પ્રદર્શન કરીને પ્રથમ T20 જીતીને ત્રણ મેચની શ્રેણીમાં 1-0 થી લીડ મેળવી લીધી છે. આ જીત સાથે શ્રેયસ અય્યરે સતત હારનો સિલસિલો અટકાવ્યો અને ટીમ ઈન્ડિયાના કેપ્ટન તરીકે પહેલી જીત મેળવી હતી. જો આ જીત ભારત જીત્યું ના હોત તો શ્રેયસના નામે એક અનિચ્છનીય રેકોર્ડ નોંધાયો હોત. શ્રેયસ આ ખરાબ રેકોર્ડથી માંડ-માંડ બચ્યો હતો.
- Smit Chauhan
- Updated on: Jul 23, 2026
- 9:57 pm
Breaking News: શ્રેયસ અય્યરની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાની પહેલી જીત, ઝિમ્બાબ્વેને 7 વિકેટે હરાવ્યું
ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચેની પ્રથમ T20I મેચમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર જીત મેળવી છે. શ્રેયસ અય્યરની કેપ્ટનશીપમાં ભારતે પ્રથમ વખત જીતનો સ્વાદ ચાખ્યો છે. વૈભવ સૂર્યવંશીની ઐતિહાસિક અડધી સદી અને બોલરોના શાનદાર પ્રદર્શનના કારણે ભારતે ઝિમ્બાબ્વેને 7 વિકેટે હરાવીને શ્રેણીમાં વિજયી શરૂઆત કરી છે.
- Smit Chauhan
- Updated on: Jul 23, 2026
- 8:23 pm