શ્રેયસ ઐયર
શ્રેયસ ઐયર ભારતીય ક્રિકેટ ટીમનો તોફાની ટોપ ઓર્ડર બેટ્સમેન છે. શ્રેયસ ત્યારે ચર્ચામાં આવ્યો હતો જ્યારે આઇપીએલ 2015ના ઓક્શનમાં તેને રૂ 2.6 કરોડમાં દિલ્હીની ટીમએ ખરીદ્યો હતો. તે સીઝનમાં તેણે 439 રન કર્યા હતા અને તેને ‘આઇપીએલ ઇમરજીંગ પ્લેયર ઓફ ધ યર’નો એવોર્ડ આપવમાં આવ્યો હતો.
તેણે ડોમેસ્ટિક ક્રિકેટમાં મુંબઇ માટે ડેૂબ્યૂ કર્યુ હતુ. મુંબઇના 41મા રણજી ટ્રાફી ટાઇટલમાં તેણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, તેણે 1321 રન કર્યા હતા અને ફાઇનલમાં સદી ફટકારી હતી. 2017માં ભારત માટે તેણે ટી-20 ફોર્મેટમાં ન્યૂઝીલેન્ડ સામે અને વન ડે ફોર્મેટમાં શ્રીલંકા સામે ડેબ્યૂ કર્યુ હતુ.
2021માં ડેબ્યૂ ટેસ્ટમાં સદી કરનાર તે 16મો ભારતીય ક્રિકેટર બન્યો હતો. ડેબ્યૂ ટેસ્ટમાં તેણે ન્યૂઝીલેન્ડ સામે સદી અને ફિફટી ફટકારી હતી.
Breaking News : T20 સીરિઝ માટે અનોખો, ચાહકો મોડી રાત સુધી જાગ્યા વિના મેચનો સંપૂર્ણ રોમાંચ માણી શકશે
IND vs IRE T20 Series: ટીમ ઈન્ડિયા આ મહિનાના અંત સુધીમાં આયરલેન્ડનો પ્રવાસ કરશે. જ્યાં 2 મેચની ટી20 સીરિઝ રમાશે. આ સીરિઝની મેચ માટે એક અનોખી ટાઈમિંગ નક્કી કરવામાં આવી છે. જેમણે ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે.
- Nirupa Duva
- Updated on: Jun 18, 2026
- 8:03 am
Shreyas Iyer : કેપ્ટન બનતાં જ શ્રેયસ અય્યરે મુંબઈના વરલીમાં લીધો લક્ઝરી ફ્લેટ, ભાડું સાંભળીને તમે પણ ચોંકી જશો !
ભારતીય T20 ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત થયા પછી ક્રિકેટર શ્રેયસ અય્યરે હાલમાં સમાચારમાં છે. હવે શ્રેયસે મુંબઈના એક પોશ વિસ્તારમાં એક નવું આલીશાન એપાર્ટમેન્ટ ભાડે લીધું છે, અને તેના માસિક ભાડા સાંભળીને ઘણા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.
- Dhruval Shah
- Updated on: Jun 13, 2026
- 3:02 pm
IND vs AFG : પ્લેઇંગ 11માં વિરાટની જગ્યા માટે 3 દાવેદાર, એક બોલરનું ડેબ્યુ લગભગ નક્કી !
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચની ODI સિરીઝનો પહેલો સામનો આજે 13જૂનના રોજ ધર્મશાળાના HPCA સ્ટેડિયમ ખાતે રમાશે. આ સમયગાળા દરમિયાન ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ 11માં ઘણા મોટા ફેરફારો જોવા મળી શકે છે.
- Dhruval Shah
- Updated on: Jun 13, 2026
- 7:51 am
Breaking News : દિવસે કેપ્ટન બન્યો, રાત્રે બેટથી તોફાન મચાવ્યું, શ્રેયસ ઐયરે સૂર્યકુમાર યાદવને આપ્યો જડબાતોડ જવાબ
Shreyas Iyer : ભારતીય ટી20 ટીમના નવા કેપ્ટન શ્રેયસ અય્યરે ટી20 મુંબઈ લીગ 2026માં એક શાનદાર ઈનિગ્સ રમી છે. તેમણે અડધી સદી ફટકારતા સોબો મુંબઈ ફાલ્કન્સની ટીમ માટે એક શાનદાર જીત અપાવી છે.
- Nirupa Duva
- Updated on: Jun 7, 2026
- 7:58 am
Breaking News: શ્રેયસ અય્યર બન્યો ભારતીય T20 ટીમનો નવો કેપ્ટન, સૂર્યાના કેપ્ટનશિપ યુગનો અંત
BCCI ની પસંદગી સમિતિએ 6 જૂન, શનિવારના રોજ મુંબઈમાં BCCI મુખ્યાલયમાં બેઠક યોજી હતી, જેમાં ભારતના આયર્લેન્ડ-ઈંગ્લેન્ડ પ્રવાસ અને શ્રીલંકામાં ભારત A સામેની બિનસત્તાવાર ટેસ્ટ મેચ માટે ટીમોની પસંદગી કરી હતી. BCCI ભારતના નવા T20 કેપ્ટનની પણ જાહેરાત કરી છે. આ સાથે જ સૂર્યાના કેપ્ટનશિપ યુગનો અંત થયો છે અને શ્રેયસ અય્યરના યુગની શરૂઆત થઈ છે.
- Smit Chauhan
- Updated on: Jun 6, 2026
- 3:50 pm
Breaking News: ભારતીય ક્રિકેટ માટે નિર્ણાયક દિવસ, અફઘાનિસ્તાન ટેસ્ટથી લઈને નવા T20 કેપ્ટન સુધી મોટા ફેરફારોની તૈયારી
ભારતીય ક્રિકેટ માટે આજનો દિવસ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ મેચ માટેની રણનીતિ, T20 ટીમની કેપ્ટનશિપ અને નવા ખેલાડીઓને તક આપવા અંગે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવી શકે છે. શ્રેયસ અય્યરને T20 ટીમની કમાન મળવાની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે.
- Nishat
- Updated on: Jun 6, 2026
- 9:03 am
Breaking News : T20માં ટીમ ઈન્ડિયાના આગામી કેપ્ટન બનવાની રેસમાં કોણ કોણ છે જાણો
India's Next T20 Captain : ભારતની ટી20 ટીમના નવા કેપ્ટનને લઈ સસ્પેન્સ હવે થોડા સમયમાં જ પૂર્ણ થવાનું છે.હવે માત્ર નામ જાહેર કરવાની જ વાર છે, ટુંકમાં સૂર્યકુમાર યાદવના સ્થાન પર ટીમ ઈન્ડિયાના નવા ટી20 કેપ્ટન બનવાની રેસમાં 2 નામ સૌથી આગળ ચાલી રહ્યા છે.
- Nirupa Duva
- Updated on: Jun 4, 2026
- 8:13 am
Breaking News :સૂર્યકુમાર યાદવ પાસેથી ભારતીય T20 કેપ્ટનશીપ છીનવાઈ ગઈ, કોણ લેશે સ્થાન?
સૂર્યકુમાર યાદવને મોટો ઝટકો લાગી શકે છે. રિપોર્ટ મુજબ આ ખેલાડીને ભારતની ટી20 કેપ્ટનશીપમાંથી દુર કરાશે.એટલું જ નહી ટીમ ઈન્ડિયામાં સિલેક્શન પણ થયું નથી. જાણો સમગ્ર મામલો
- Nirupa Duva
- Updated on: Jun 4, 2026
- 8:12 am
Breaking News : PBKS વાયરલ વીડિયો બાદ શ્રેયસ ઐયરની બહેને મૌન તોડ્યું, ટ્રોલ્સ પર આકરા પ્રહારો કર્યા
Shreyas Iyer On Online Abuse : આઈપીએલ 2026માં પંજાબ કિંગ્સ બહાર થયા બાદ શ્રેયસ અય્યરની બહેન શ્રેષ્ઠા અય્યરને ટ્રોલ કરવામાં આવી રહી છે. જેના જવાબમાં શ્રેષ્ઠાએ 2 વીડિયો પોસ્ટ કરી ટ્રોલ્સને જવાબ આપ્યો છે.
- Nirupa Duva
- Updated on: May 26, 2026
- 10:18 am
Breaking News: 15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ માત્ર 25 બોલમાં ફટકારી સદી, છતાં ના તોડી શક્યો શ્રેયસ અય્યરનો રેકોર્ડ
વૈભવ સૂર્યવંશીએ તાજેતરમાં કેવિન પીટરસનની યુટ્યુબ ચેનલ, ધ સ્વિચનો એક નવો એપિસોડ શૂટ કર્યો છે. આ એપિસોડ 25 મેના રોજ ચેનલ પર અપલોડ કરવામાં આવ્યો હતો, જેમાં વૈભવે માત્ર 25 બોલમાં 50 રનમાં સદી ફટકારી હતી. છતાં તે શ્રેયસ અય્યરનો રેકોર્ડ ના તોડી શક્યો.
- Smit Chauhan
- Updated on: May 25, 2026
- 5:12 pm
Breaking News: પંજાબે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, લખનૌ પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11
IPL ની 19 મી સિઝનની 68 મી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સની ટક્કર થઈ રહી છે. લખનૌના ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ પહેલા ટોસ યોજાયો હતો, જેમાં પંજાબ કિંગ્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી, એટલે આજની મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ પહેલા બેટિંગ કરશે.
- Smit Chauhan
- Updated on: May 23, 2026
- 7:24 pm
Breaking News: જો લખનૌ સામે પંજાબ હાર્યું, તો શ્રેયસ અય્યર MS ધોનીની બરાબરી કરવાની ગોલ્ડન તક ગુમાવશે
પંજાબ કિંગ્સ લખનૌ સુપર જાયન્ટ્સ સામે IPL 2026 ની છેલ્લી મેચ રમશે. પંજાબ કિંગ્સ પાસે 13 મેચમાંથી ફક્ત 13 પોઈન્ટ છે અને આ મેચ તેમના માટે કોઈપણ કિંમતે જીતવી જરૂરી છે. જોકે, જીત પણ તેમનું પ્લેઓફમાં સ્થાન સુનિશ્ચિત કરશે નહીં. પણ જો તેઓ હારી જશે તો પ્લેઓફમાંથી તો બહાર થશે જ, પણ ટીમનો કેપ્ટન શ્રેયસ અય્યર એક મોટી સિદ્ધિ હાંસલ કરવાથી અને ધોનીની બરાબરી કરવાથી રહી જશે.
- Smit Chauhan
- Updated on: May 23, 2026
- 5:33 pm
PBKS vs MI : તિલક વર્માની શાનદાર પારીથી મુંબઈએ પંજાબ સામે મેળવી રોમાંચક જીત
IPL 2026ની 58મી મેચ, (14 મે) મુંબઈ ઇન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ સામે રમાઈ. જેમાં મુંબઈ ઇન્ડિયન્સના ટીમે વિજય મેળવ્યો. આ સિઝનમાં મુંબઈનો આ ચોથો વિજય હતો. જ્યારે પંજાબની સતત પાંચમી હાર થઈ છે.
- Dhruval Shah
- Updated on: May 15, 2026
- 9:02 am
Breaking News: મુંબઈએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, પંજાબ પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11
IPL ની 19 મી સિઝનની 58 મી મેચમાં પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સની ટક્કર થઈ રહી છે. ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં મેચ પહેલા ટોસ યોજાયો હતો, જેમાં મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી, એટલે આજની મેચમાં પંજાબ કિંગ્સ પહેલા બેટિંગ કરશે.
- Smit Chauhan
- Updated on: May 14, 2026
- 7:18 pm
PBKS vs MI : પ્લેઓફમાં આશા જીવંત રાખવા મુંબઈ સામે ઉતરશે પંજાબ !
આજે 14મી મે ના રોજ, IPL 2026ની 58મી મેચ પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાશે. આ મેચ હિમાચલ પ્રદેશના ધર્મશાલામાં રમવામાં આવશે. પંજાબ કિંગ્સનો ઉદ્દેશ્ય IPL 2026 ના પ્લેઓફમાં પોતાનું સ્થાન મજબૂત કરવાનો રહેશે. બંને ટીમો તેમની અગાઉની મેચ હારી ચૂકી છે.
- Dhruval Shah
- Updated on: May 14, 2026
- 12:56 pm