AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શ્રેયસ ઐયર

શ્રેયસ ઐયર

શ્રેયસ ઐયર ભારતીય ક્રિકેટ ટીમનો તોફાની ટોપ ઓર્ડર બેટ્સમેન છે. શ્રેયસ ત્યારે ચર્ચામાં આવ્યો હતો જ્યારે આઇપીએલ 2015ના ઓક્શનમાં તેને રૂ 2.6 કરોડમાં દિલ્હીની ટીમએ ખરીદ્યો હતો. તે સીઝનમાં તેણે 439 રન કર્યા હતા અને તેને ‘આઇપીએલ ઇમરજીંગ પ્લેયર ઓફ ધ યર’નો એવોર્ડ આપવમાં આવ્યો હતો.

તેણે ડોમેસ્ટિક ક્રિકેટમાં મુંબઇ માટે ડેૂબ્યૂ કર્યુ હતુ. મુંબઇના 41મા રણજી ટ્રાફી ટાઇટલમાં તેણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, તેણે 1321 રન કર્યા હતા અને ફાઇનલમાં સદી ફટકારી હતી. 2017માં ભારત માટે તેણે ટી-20 ફોર્મેટમાં ન્યૂઝીલેન્ડ સામે અને વન ડે ફોર્મેટમાં શ્રીલંકા સામે ડેબ્યૂ કર્યુ હતુ.

2021માં ડેબ્યૂ ટેસ્ટમાં સદી કરનાર તે 16મો ભારતીય ક્રિકેટર બન્યો હતો. ડેબ્યૂ ટેસ્ટમાં તેણે ન્યૂઝીલેન્ડ સામે સદી અને ફિફટી ફટકારી હતી.

Read More

Breaking News: IPL 2026થી ખુલશે ટીમ ઈન્ડિયાના દરવાજા ? આ પાંચ અનુભવી ખેલાડીઓનું થશે કમબેક?

IPL 2026માં યુવા પ્રતિભા સાથે અનુભવી ખેલાડીઓનું શાનદાર મિશ્રણ જોવા મળી રહ્યું છે. ટૂર્નામેન્ટની અડધી સિઝન પૂર્ણ થતા પહેલા જ કેટલાક સિનિયર અને લાંબા સમયથી ભારતીય ટીમથી બહાર રહેલા ખેલાડીઓએ પોતાના પ્રદર્શનથી ફરી પસંદગીકારોનું ધ્યાન ખેંચ્યું છે. જો તેમનું સારું ફોર્મ આખી સિઝનમાં ચાલુ રહેશે તો આ ખેલાડીઓ ટૂંક સમયમાં ભારતીય ટીમમાં વાપસી કરી શકે છે.

Breaking News: IPL 2026માં પહેલી 30 મેચ પછી કેપ્ટનોના રિપોર્ટ કાર્ડ, જાણો કોણ ફેલ કોણ પાસ

IPL 2026 ની પહેલી 30 મેચ પછી બધા 10 કેપ્ટનોના રિપોર્ટ કાર્ડ સામે આવ્યા છે. આ રિપોર્ટ કાર્ડ તેમની કેપ્ટનશીપ વિશે નથી, પરંતુ બેટ અને બોલ સાથેના તેમના પ્રદર્શન વિશે છે. દસમાંથી ફક્ત ચાર કેપ્ટન પાસ થયા છે, એટલે કે તેમનું પ્રદર્શન બ્લોકબસ્ટર રહ્યું છે. બાકીના છ કેપ્ટન અત્યાર સુધી નિષ્ફળ ગયા છે, એટલે કે તેમનું પ્રદર્શન ફ્લોપ રહ્યું છે. હવે પ્રશ્ન એ છે કે કયા ચાર કેપ્ટન પાસ થયા અને કયા છ નિષ્ફળ ગયા. તો ચાલો દરેક પર એક નજર કરીએ.

Breaking News : શ્રેયસ ઐયરે ઇનામ તરીકે પોતાનું બેટ રાખ્યું, PBKS ખેલાડીઓએ જીતવા માટે સ્પર્ધા કરી

પંજાબ કિંગ્સના ખેલાડીઓ વચ્ચે તેના કેપ્ટન શ્રેયસ અય્યરે એક રેસ શરુ કરી છે. જે પણ આ રેસ જીતશે. તેને કેપ્ટન શ્રેયસ અય્યરનું બેટ મળશે. આઈપીએલ 2026માં રમાયેલી 29 મેચ બાદ પંજાબ કિંગ્સ સૌથી વધારે સિક્સ ફટકાવનારી ટીમ બની છે.

India Next T20I Captain : શું આ ખેલાડી લેશે આગામી T20 કેપ્ટન તરીકે સૂર્યકુમાર યાદવનું સ્થાન!

Shreyas Iyer replace Suryakumar Yadav : સૂર્યકુમાર યાદવના ફોર્મ અને કેપ્ટનશીપ પર પ્રશ્નાર્થ વચ્ચે શ્રેયસ ઐયર ભારતના આગામી T20I કેપ્ટન તરીકે મજબૂત દાવેદાર બન્યા છે.

Breaking News: IPL 2026 માં મુંબઈનો સતત ચોથો પરાજય, પ્રભસિમરન-શ્રેયસ અય્યરના દમ પર પંજાબ નંબર-1

IPL 2026 ની 24મી મેચમાં પંજાબ કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને તેમના જ મેદાનમાં એકતરફી હરાવ્યું હતું. પ્રભસિમરન સિંહ અને અર્શદીપ સિંહ પંજાબની જીતના હીરો રહ્યા. શ્રેયસ અય્યરે કેપ્ટન ઈનિંગ રમી ટીમની જીત કન્ફર્મ કરી. મુંબઈનો IPL 2026 માં સતત ચોથો પરાજય થયો હતો.

IPL 2026માં MI vs PBKS વચ્ચેની મેચમાં આ હતી પૈસા વસૂલ મોમેન્ટ, એક જમ્પ અને પલટી નાખી આખી ગેમ, જુઓ Video

મુંબઈ ઇન્ડિયન્સ સામેની મેચમાં પંજાબની નબળી ફિલ્ડિંગ છતાં, કેપ્ટન શ્રેયસ ઐયરે એક અદભુત કેચ કરીને મેચનું ચિત્ર બદલી નાખ્યું.

Breaking News: પંજાબ કિંગ્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, મુંબઈ ઈન્ડિયન્સ પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11

IPL ની 19 મી સિઝનની 24 મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સની ટક્કર થઈ રહી છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મેચ પહેલા ટોસ યોજાયો હતો, જેમાં પંજાબ કિંગ્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી, એટલે આજની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ પહેલા બેટિંગ કરશે.

Breaking News: અય્યર-આર્યાના તોફાનમાં ધોવાયું હૈદરાબાદ, 219 રન આપવા છતાં જીત્યું પંજાબ કિંગ્સ

પંજાબ કિંગ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવીને ન્યૂ ચંદીગઢના મહારાજા યાદવિન્દ્ર સિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે સીઝનની ત્રીજી જીત નોંધાવી. પંજાબ કિંગ્સે 220 રનના મોટા લક્ષ્યનો પીછો કર્યો. કેપ્ટન શ્રેયસ અય્યર સિવાય ઓપનરોની આક્રમક અને નીડર બેટિંગના દમ પર પંજાબે હૈદરાબાદને હરાવ્યું.

Breaking News: પંજાબ કિંગ્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, સનરાઈઝર્સ હૈદરાબાદ પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11

IPL ની 19 મી સિઝનની 17 મી મેચમાં પંજાબ કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદની ટક્કર થઈ રહી છે. મુલ્લાનપુરમાં મહારાજા યાદવીન્દ્ર સિંહ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ પહેલા ટોસ યોજાયો હતો, જેમાં પંજાબ કિંગ્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી, એટલે આજની મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદપહેલા બેટિંગ કરશે.

Breaking News : વરસાદી વિઘ્નથી KKR vs PBKS મેચ ધોવાઈ, શ્રેયસ ઐયરની બહેને શાહરૂખ ખાનની ટીમની ઉડાવી મજાક

IPL 2026, KKR vs PBKS: કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે KKR અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. મેચ રદ થયા બાદ, શ્રેયસ ઐયરની બહેને શાહરૂખ ખાનની ટીમને ટ્રોલ કરી.

IPL 2026 Breaking News: શ્રેયસ ઐયરને મળી ડબલ સજા, ‘પ્લેયર ઓફ ધ મેચ’ પર પણ ફાઇન

IPL 2026માં પંજાબ કિંગ્સે જીતનો સિલસિલો ચાલુ રાખ્યો, પરંતુ સ્લો ઓવર રેટના કારણે કેપ્ટન શ્રેયસ ઐયર અને ટીમ પર ફરી દંડ ફટકારાયો છે.

  • Nishat
  • Updated on: Apr 4, 2026
  • 10:00 am

Breaking News: પંજાબ કિંગ્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, ચેન્નાઈ સુપર કિંગ્સ પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11

IPL ની 19 મી સિઝનની સાતમી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સની ટક્કર થઈ રહી છે. એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં મેચ પહેલા ટોસ યોજાયો હતો, જેમાં પંજાબ કિંગ્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી, એટલે આજની મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ પહેલા બેટિંગ કરશે.

Breaking News : ચેપોકમાં આજે ‘કિંગ્સ’ટકરાશે, શું ચેન્નાઈ પંજાબને હરાવી 2 વર્ષની રાહનો લાવશે અંત?

ચેન્નઈ સુપર કિંગ્સને પહેલી મેચમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. તેમની બેટિંગ અને બોલિંગ ખૂબ જ કહાર્બ રહી હતી. બીજી તરફ, પંજાબ કિંગ્સે પહેલી મેચ જીતી હતી. હવે બંને કિંગ્સ વચ્ચે ચેપોકમાં ટક્કર થશે. જેમાં ચેન્નાઈ પર જીત મેળવવાનું દબાણ હશે. CSK બે વર્ષથી PBKS સામે ચાલતો હારનો સિલસિલો અટકાવવા પ્રયાસ કરશે.

Breaking News: પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ અય્યરની ઈજા અંગે મોટી અપડેટ, ચેન્નાઈ સુપર કિંગ્સ સામે નહીં રમે?

IPL 2026 દરમિયાન પંજાબ કિંગ્સ માટે ચિંતાજનક ક્ષણ ત્યારે આવી જ્યારે ટીમનો કેપ્ટન શ્રેયસ અય્યર ઈજાગ્રસ્ત થયો. ગુજરાત ટાઈટન્સ સામેની મેચ દરમિયાન તેના હાથમાં થયેલી ઈજાએ ચાહકોમાં ચિંતા ફેલાવી હતી. હવે તેની તાજેતરની મેડિકલ રિપોર્ટ સામે આવતા તે ચેન્નઈ સુપર કિંગ્સ સામે રમશે કે નહીં તે અંગે સ્પષ્ટતા મળી ગઈ છે.

Breaking News: પંજાબ કિંગ્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, ગુજરાત ટાઈટન્સ પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11

IPL ની 19 મી સિઝનની ચોથી મેચમાં પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સની ટક્કર થઈ રહી છે. મુલ્લાનપુરમાં મહારાજા યાદવીન્દ્ર સિંહ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ પહેલા ટોસ યોજાયો હતો, જેમાં પંજાબ કિંગ્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી અને ગુજરાત ટાઈટન્સને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું.

8 કિમી દૂર બુથ ખસેડીને અધિકારીઓએ શું સાબિત કર્યું?
8 કિમી દૂર બુથ ખસેડીને અધિકારીઓએ શું સાબિત કર્યું?
પત્રિકા સાથે ચવાણું ઘર-ઘર સુધી પહોંચાડ્યું, મતદારોને રીઝવવાનો પ્રયાસ
પત્રિકા સાથે ચવાણું ઘર-ઘર સુધી પહોંચાડ્યું, મતદારોને રીઝવવાનો પ્રયાસ
જુનાગઢ: ઝાંઝરડા ગામના ખેડૂતો ટીપી સ્કીમ-5 સામે આકરા પાણીએ
જુનાગઢ: ઝાંઝરડા ગામના ખેડૂતો ટીપી સ્કીમ-5 સામે આકરા પાણીએ
સુરતના સરોલીમાં વિધર્મી હેવાને 3 વર્ષની હસતી રમતી બાળકીને પીંખી નાખી
સુરતના સરોલીમાં વિધર્મી હેવાને 3 વર્ષની હસતી રમતી બાળકીને પીંખી નાખી
પારકે પૈસે નાસ્તો ભોજન કરાવનાર પૂર્વ સાંસદ પાસે રૂપિયા માંગતા આપી ધમકી
પારકે પૈસે નાસ્તો ભોજન કરાવનાર પૂર્વ સાંસદ પાસે રૂપિયા માંગતા આપી ધમકી
ગીરસોમનાથમાં AAPના કાર્યકર કુવામાં ખાબક્યા, વીડિયો થયો વાયરલ
ગીરસોમનાથમાં AAPના કાર્યકર કુવામાં ખાબક્યા, વીડિયો થયો વાયરલ
કોંગ્રેસ નેતાએ સભામાં કમળનું બટન દબાવવા કરી અપીલ
કોંગ્રેસ નેતાએ સભામાં કમળનું બટન દબાવવા કરી અપીલ
Breaking News: વડોદરામાં હવે આળસુ અધિકારીઓ પર તવાઈ
Breaking News: વડોદરામાં હવે આળસુ અધિકારીઓ પર તવાઈ
ગુજરાતમાં 4 દિવસથી હીટસ્ટ્રોકના કેસોમાં ધરખમ વધારો
ગુજરાતમાં 4 દિવસથી હીટસ્ટ્રોકના કેસોમાં ધરખમ વધારો
આજથી આ 3 રાશિના જાતકોન કિસ્મત ખુલવાની ઘડી!માલામાલ કરશે મંગળ-બુધની યુતિ
આજથી આ 3 રાશિના જાતકોન કિસ્મત ખુલવાની ઘડી!માલામાલ કરશે મંગળ-બુધની યુતિ
g clip-path="url(#clip0_868_265)">