શ્રેયસ ઐયર
શ્રેયસ ઐયર ભારતીય ક્રિકેટ ટીમનો તોફાની ટોપ ઓર્ડર બેટ્સમેન છે. શ્રેયસ ત્યારે ચર્ચામાં આવ્યો હતો જ્યારે આઇપીએલ 2015ના ઓક્શનમાં તેને રૂ 2.6 કરોડમાં દિલ્હીની ટીમએ ખરીદ્યો હતો. તે સીઝનમાં તેણે 439 રન કર્યા હતા અને તેને ‘આઇપીએલ ઇમરજીંગ પ્લેયર ઓફ ધ યર’નો એવોર્ડ આપવમાં આવ્યો હતો.
તેણે ડોમેસ્ટિક ક્રિકેટમાં મુંબઇ માટે ડેૂબ્યૂ કર્યુ હતુ. મુંબઇના 41મા રણજી ટ્રાફી ટાઇટલમાં તેણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, તેણે 1321 રન કર્યા હતા અને ફાઇનલમાં સદી ફટકારી હતી. 2017માં ભારત માટે તેણે ટી-20 ફોર્મેટમાં ન્યૂઝીલેન્ડ સામે અને વન ડે ફોર્મેટમાં શ્રીલંકા સામે ડેબ્યૂ કર્યુ હતુ.
2021માં ડેબ્યૂ ટેસ્ટમાં સદી કરનાર તે 16મો ભારતીય ક્રિકેટર બન્યો હતો. ડેબ્યૂ ટેસ્ટમાં તેણે ન્યૂઝીલેન્ડ સામે સદી અને ફિફટી ફટકારી હતી.
શ્રેયસ ઐયરની કોઈ ભૂલ!.. જેના કારણે ટીમ ઈન્ડિયા નથી આપી રહી તક? જાણો સૌથી મોટું કારણ
વિશાખાપટ્ટનમ T20માં શ્રેયસ ઐયરની ગેરહાજરીથી ટીમ ઈન્ડિયા પર ઘણા પ્રશ્નો ઊભા થયા છે. ઘણા ભૂતપૂર્વ ક્રિકેટરો અને વિશ્લેષકો આ નિર્ણયથી આશ્ચર્યચકિત રહ્યા. આવો જાણીએ કે શ્રેયસ ઐયરને બેન્ચ પર કેમ રાખવામાં આવ્યો.
- Sagar Solanki
- Updated on: Jan 29, 2026
- 5:48 pm
ક્રિકેટના સરપંચ અને પ્રિન્સ પાસે ખાસ રેકોર્ડ તોડવાની ‘સુવર્ણ તક’, ત્રીજી વન-ડેમાં કોણ મોટું કારનામું કરશે?
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની ODI શ્રેણીની અંતિમ મેચ 18 જાન્યુઆરીએ ઇન્દોરના હોલકર સ્ટેડિયમ ખાતે રમાશે. એવામાં શ્રેયસ ઐયર અને શુભમન ગિલ પાસે આ મેચમાં મોટી સિદ્ધિ હાંસલ કરવાની તક રહેશે.
- Ravi Prajapati
- Updated on: Jan 17, 2026
- 4:41 pm
Breaking News: IND vs NZ T20I સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, આ બે ધૂરંધર ખેલાડીઓની થઈ વાપસી, જુઓ ટીમ
IND vs NZ T20 Series: ન્યૂઝીલેન્ડ સામેની T20 શ્રેણી પહેલા BCCI એ મોટી જાહેરાત કરી છે. વોશિંગ્ટન સુંદર અને તિલક વર્માની ઈજાને કારણે ટીમમાં બે સ્ટાર ખેલાડીઓનો ઉમેરો કરવામાં આવ્યો છે.
- Devankashi rana
- Updated on: Jan 17, 2026
- 8:03 am
Shreyas Iyer : શ્રેયસ ઐયરને શ્વાન કરડી જ જતું…પરંતુ તેણે છેલ્લી ઘડીએ આ કામ કર્યું, જુઓ Video
ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન અને ODI વાઇસ-કેપ્ટન શ્રેયસ ઐયર લગભગ અઢી મહિનાના વિરામ પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાછો ફરી રહ્યો છે. જોકે, તેની વાપસીમાં થોડો વધુ સમય વિલંબ થઈ શક્યો હોત; જો તેની સાથે કંઈક અપ્રિય ઘટના બની હોત, તો તેને શ્રેણીમાંથી બહાર કરી શકાયો હોત.
- Tanvi Soni
- Updated on: Jan 10, 2026
- 1:55 pm
છેલ્લા બોલનો રોમાંચ… શ્રેયસ ઐયરની સામે જ મુંબઈની જીત છીનવાઈ ગઈ, 7 બેટ્સમેન 25 રન પણ બનાવી શક્યા
વિજય હજારે ટ્રોફી 2025-26માં મુંબઈ અને પંજાબ વચ્ચેની રોમાંચક મેચમાં પંજાબે 1 રનથી જીત મેળવી. શ્રેયસ ઐયરના નેતૃત્વ હેઠળની મુંબઈની ટીમ 217 રનના નાના લક્ષ્યનો પીછો કરતી વખતે અચાનક ધસી પડી.
- Sagar Solanki
- Updated on: Jan 8, 2026
- 6:15 pm
Breaking News : BCCI એ ટીમ ઈન્ડિયાના આ ખેલાડીને આપી લીલી ઝંડી, ન્યૂઝીલેન્ડ સીરિઝ માટે ટીમમાં કર્યો સામેલ
IND vs NZ ODI Series : ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 11 જાન્યુઆરીથી ત્રણ મેચની ODI શ્રેણી શરૂ થવાની છે. આ શ્રેણી પહેલા ટીમ ઈન્ડિયાને મોટી રાહત મળી છે. BCCIના સેન્ટર ઓફ એક્સેલન્સ (CoE) દ્વારા ભારતીય ટીમના એક મહત્વના ખેલાડીને સંપૂર્ણપણે ફિટ જાહેર કરવામાં આવ્યો છે, જેના કારણે તે ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણીમાં રમવા માટે ઉપલબ્ધ રહેશે.
- Sagar Solanki
- Updated on: Jan 7, 2026
- 9:16 pm
ફેન્સ માટે મોટા સમાચાર! અચાનક બદલાઈ ગઈ ‘કેપ્ટનશીપ’, શ્રેયસ ઐય્યર હવે સંભાળશે ટીમની ‘કમાન’
BCCI એ તાજેતરમાં ન્યુઝીલેન્ડ સામેની વનડે શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરી હતી. એવામાં આ સિરીઝ શરૂ થાય તે પહેલા જ ઐયરને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે.
- Ravi Prajapati
- Updated on: Jan 6, 2026
- 12:54 pm
BCCI નો મોટો નિર્ણય, ફક્ત એક જ ખેલાડીને છૂટ, બાકીના બધા વિજય હજારે ટ્રોફી રમશે
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ટીમ ઈન્ડિયાના દરેક ખેલાડીને વિજય હજારે ટ્રોફીમાં ઓછામાં ઓછી બે મેચ રમવાનો આદેશ આપ્યો છે. જોકે, એક ખેલાડીને આ નિયમમાંથી મુક્તિ આપવામાં આવી છે, જેના કારણે તે ટુર્નામેન્ટથી દૂર રહી શકે છે.
- Smit Chauhan
- Updated on: Dec 15, 2025
- 7:24 pm
શ્રેયસ અય્યર પહેલીવાર IPL ઓક્શનમાં જોવા મળશે, આ કારણે લેવામાં આવ્યો મોટો નિર્ણય
આ પહેલીવાર નથી જ્યારે કોઈ ટીમનો કેપ્ટન IPL ઓક્શનમાં હાજર રહેશે. બે સિઝન પહેલા દિલ્હી કેપિટલ્સનના કેપ્ટન રિષભ પંતે પણ ઓક્શનમાં હાજરી આપી હતી. હવે પંજાબ કિંગ્સનો કેપ્ટન શ્રેયસ અય્યર ઓક્શનમાં હાજર રહેશે તેવા સમાચાર સામે આવ્યા છે.
- Smit Chauhan
- Updated on: Dec 10, 2025
- 10:01 pm
6 ડિસેમ્બરના દિવસે જન્મેલા ક્રિકેટરોની સ્પેશિયલ પ્લેઈંગ ઈલેવન, જાડેજા-બુમરાહ સહિત 5 ભારતીય ખેલાડીઓનો સમાવેશ
6 ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સ્ટાર ખેલાડીઓના જન્મદિવસને કારણે ફેમસ તારીખ છે. ભારતીય ટીમ માટે તો આ વધુ ખાસ દિવસ છે, કારણ કે એક-બે નહીં પણ પાંચ-પાંચ ભારતીય ખેલાડીઓ 6 ડિસેમ્બરે પોતાનો જન્મદિવસ ઉજવે છે. ખાસ વાત એ છે કે 6 ડિસેમ્બરે જન્મેલ ખેલાડીઓની એક ખાસ પ્લેઈંગ ઈલેવન બની છે.
- Smit Chauhan
- Updated on: Dec 6, 2025
- 4:26 pm
શ્રેયસ અય્યરની ઈજા અંગે મોટી અપડેટ, જાણો મેદાનમાં કમબેક કરવામાં કેટલો સમય લાગશે
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન શ્રેયસ ઐયર ઈજાથી પીડાઈ રહ્યા છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન તેમને બરોળમાં ઈજા થઈ હતી અને ત્યારબાદ તેમની સર્જરી પણ કરવામાં આવી હતી. ચાહકોએ તેના કમબેક માટે થોડી રાહ જોવી પડશે.
- Smit Chauhan
- Updated on: Nov 22, 2025
- 7:22 pm
IND vs SA : જસપ્રીત બુમરાહ ODI શ્રેણીમાંથી થશે બહાર, આ સ્ટાર ખેલાડીને આપવામાં આવશે આરામ
ટીમ ઈન્ડિયા હાલમાં ઘણા ખેલાડીઓની ફિટનેસ અને વર્કલોડ અંગે ચિંતાઓનો સામનો કરી રહી છે. કેપ્ટન શુભમન ગિલ અને વનડેના વાઈસ કેપ્ટન શ્રેયસ અય્યરની ફિટનેસ ચિંતાનો વિષય છે, પરંતુ અન્ય ઘણા ખેલાડીઓની ભાગીદારી પણ શંકાના દાયરામાં છે.
- Smit Chauhan
- Updated on: Nov 19, 2025
- 9:56 pm
IND vs SA: ODI શ્રેણીમાં શ્રેયસ અય્યરના રમવા અંગે સસ્પેન્સ, 5 વર્ષમાં તેને ક્રિકેટથી દૂર રાખનારા આ છે 5 કારણો
Shreyas Iyer Injury Timeline: શ્રેયસ અય્યર ક્યાં ઈજાગ્રસ્ત થયો? તે ક્યારે ઈજાગ્રસ્ત થયો? તે કેવી રીતે ઈજાગ્રસ્ત થયો? અને તેના કારણે તે કેટલો સમય ક્રિકેટથી દૂર રહ્યો? ચાલો જાણીએ.
- Smit Chauhan
- Updated on: Nov 11, 2025
- 10:53 pm
Shreyas Iyer Injury: શ્રેયસ ઐયરને હોસ્પિટલમાંથી મળી રજા, BCCIએ જણાવી મેડિકલ અપડેટ
શ્રેયસ ઐયર ઓસ્ટ્રેલિયા સામે સિડની ODI દરમિયાન ઘાયલ થયો હતો. શ્રેયસ ઐયર કેચ લેવા માટે ઓસ્ટ્રેલિયન વિકેટકીપર-બેટ્સમેન એલેક્સ કેરીની પાછળ દોડ્યો હતો. કેચ દરમિયાન, તે જમીન પર પડી ગયો અને તેને પેટમાં ગંભીર ઈજા થઈ. ઈજાના કારણે તેના આંતરિક રક્તસ્ત્રાવ થયો હતો. શ્રેયસને સિડનીની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો
- Tanvi Soni
- Updated on: Nov 1, 2025
- 12:09 pm
શ્રેયસ અય્યરની ઈજા ખૂબ જ ગંભીર હતી, BCCI એ નવું મેડિકલ અપડેટ જાહેર કર્યું
BCCI એ શ્રેયસ અય્યરની ઈજા અંગે નવી માહિતી જાહેર કરી છે. BCCI એ શ્રેયસ અય્યરની સર્જરી બાદ નવું મેડિકલ અપડેટ જાહેર કર્યું છે. અહેવાલો અનુસાર અય્યરની ઈજા ગંભીર હતી અને તેને થોડા વધુ દિવસો માટે હોસ્પિટલમાં રહેવાની જરૂર પડી શકે છે.
- Smit Chauhan
- Updated on: Oct 28, 2025
- 9:37 pm