શ્રેયસ ઐયર
શ્રેયસ ઐયર ભારતીય ક્રિકેટ ટીમનો તોફાની ટોપ ઓર્ડર બેટ્સમેન છે. શ્રેયસ ત્યારે ચર્ચામાં આવ્યો હતો જ્યારે આઇપીએલ 2015ના ઓક્શનમાં તેને રૂ 2.6 કરોડમાં દિલ્હીની ટીમએ ખરીદ્યો હતો. તે સીઝનમાં તેણે 439 રન કર્યા હતા અને તેને ‘આઇપીએલ ઇમરજીંગ પ્લેયર ઓફ ધ યર’નો એવોર્ડ આપવમાં આવ્યો હતો.
તેણે ડોમેસ્ટિક ક્રિકેટમાં મુંબઇ માટે ડેૂબ્યૂ કર્યુ હતુ. મુંબઇના 41મા રણજી ટ્રાફી ટાઇટલમાં તેણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, તેણે 1321 રન કર્યા હતા અને ફાઇનલમાં સદી ફટકારી હતી. 2017માં ભારત માટે તેણે ટી-20 ફોર્મેટમાં ન્યૂઝીલેન્ડ સામે અને વન ડે ફોર્મેટમાં શ્રીલંકા સામે ડેબ્યૂ કર્યુ હતુ.
2021માં ડેબ્યૂ ટેસ્ટમાં સદી કરનાર તે 16મો ભારતીય ક્રિકેટર બન્યો હતો. ડેબ્યૂ ટેસ્ટમાં તેણે ન્યૂઝીલેન્ડ સામે સદી અને ફિફટી ફટકારી હતી.
Breaking News: IPL 2026 માં મુંબઈનો સતત ચોથો પરાજય, પ્રભસિમરન-શ્રેયસ અય્યરના દમ પર પંજાબ નંબર-1
IPL 2026 ની 24મી મેચમાં પંજાબ કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને તેમના જ મેદાનમાં એકતરફી હરાવ્યું હતું. પ્રભસિમરન સિંહ અને અર્શદીપ સિંહ પંજાબની જીતના હીરો રહ્યા. શ્રેયસ અય્યરે કેપ્ટન ઈનિંગ રમી ટીમની જીત કન્ફર્મ કરી. મુંબઈનો IPL 2026 માં સતત ચોથો પરાજય થયો હતો.
- Smit Chauhan
- Updated on: Apr 17, 2026
- 12:00 am
IPL 2026માં MI vs PBKS વચ્ચેની મેચમાં આ હતી પૈસા વસૂલ મોમેન્ટ, એક જમ્પ અને પલટી નાખી આખી ગેમ, જુઓ Video
મુંબઈ ઇન્ડિયન્સ સામેની મેચમાં પંજાબની નબળી ફિલ્ડિંગ છતાં, કેપ્ટન શ્રેયસ ઐયરે એક અદભુત કેચ કરીને મેચનું ચિત્ર બદલી નાખ્યું.
- Sagar Solanki
- Updated on: Apr 16, 2026
- 10:02 pm
Breaking News: પંજાબ કિંગ્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, મુંબઈ ઈન્ડિયન્સ પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11
IPL ની 19 મી સિઝનની 24 મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સની ટક્કર થઈ રહી છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મેચ પહેલા ટોસ યોજાયો હતો, જેમાં પંજાબ કિંગ્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી, એટલે આજની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ પહેલા બેટિંગ કરશે.
- Smit Chauhan
- Updated on: Apr 16, 2026
- 7:24 pm
Breaking News: અય્યર-આર્યાના તોફાનમાં ધોવાયું હૈદરાબાદ, 219 રન આપવા છતાં જીત્યું પંજાબ કિંગ્સ
પંજાબ કિંગ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવીને ન્યૂ ચંદીગઢના મહારાજા યાદવિન્દ્ર સિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે સીઝનની ત્રીજી જીત નોંધાવી. પંજાબ કિંગ્સે 220 રનના મોટા લક્ષ્યનો પીછો કર્યો. કેપ્ટન શ્રેયસ અય્યર સિવાય ઓપનરોની આક્રમક અને નીડર બેટિંગના દમ પર પંજાબે હૈદરાબાદને હરાવ્યું.
- Smit Chauhan
- Updated on: Apr 11, 2026
- 8:00 pm
Breaking News: પંજાબ કિંગ્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, સનરાઈઝર્સ હૈદરાબાદ પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11
IPL ની 19 મી સિઝનની 17 મી મેચમાં પંજાબ કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદની ટક્કર થઈ રહી છે. મુલ્લાનપુરમાં મહારાજા યાદવીન્દ્ર સિંહ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ પહેલા ટોસ યોજાયો હતો, જેમાં પંજાબ કિંગ્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી, એટલે આજની મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદપહેલા બેટિંગ કરશે.
- Smit Chauhan
- Updated on: Apr 11, 2026
- 3:37 pm
Breaking News : વરસાદી વિઘ્નથી KKR vs PBKS મેચ ધોવાઈ, શ્રેયસ ઐયરની બહેને શાહરૂખ ખાનની ટીમની ઉડાવી મજાક
IPL 2026, KKR vs PBKS: કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે KKR અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. મેચ રદ થયા બાદ, શ્રેયસ ઐયરની બહેને શાહરૂખ ખાનની ટીમને ટ્રોલ કરી.
- Hasmukh Ramani
- Updated on: Apr 7, 2026
- 8:13 am
IPL 2026 Breaking News: શ્રેયસ ઐયરને મળી ડબલ સજા, ‘પ્લેયર ઓફ ધ મેચ’ પર પણ ફાઇન
IPL 2026માં પંજાબ કિંગ્સે જીતનો સિલસિલો ચાલુ રાખ્યો, પરંતુ સ્લો ઓવર રેટના કારણે કેપ્ટન શ્રેયસ ઐયર અને ટીમ પર ફરી દંડ ફટકારાયો છે.
- Nishat
- Updated on: Apr 4, 2026
- 10:00 am
Breaking News: પંજાબ કિંગ્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, ચેન્નાઈ સુપર કિંગ્સ પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11
IPL ની 19 મી સિઝનની સાતમી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સની ટક્કર થઈ રહી છે. એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં મેચ પહેલા ટોસ યોજાયો હતો, જેમાં પંજાબ કિંગ્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી, એટલે આજની મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ પહેલા બેટિંગ કરશે.
- Smit Chauhan
- Updated on: Apr 3, 2026
- 7:33 pm
Breaking News : ચેપોકમાં આજે ‘કિંગ્સ’ટકરાશે, શું ચેન્નાઈ પંજાબને હરાવી 2 વર્ષની રાહનો લાવશે અંત?
ચેન્નઈ સુપર કિંગ્સને પહેલી મેચમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. તેમની બેટિંગ અને બોલિંગ ખૂબ જ કહાર્બ રહી હતી. બીજી તરફ, પંજાબ કિંગ્સે પહેલી મેચ જીતી હતી. હવે બંને કિંગ્સ વચ્ચે ચેપોકમાં ટક્કર થશે. જેમાં ચેન્નાઈ પર જીત મેળવવાનું દબાણ હશે. CSK બે વર્ષથી PBKS સામે ચાલતો હારનો સિલસિલો અટકાવવા પ્રયાસ કરશે.
- Smit Chauhan
- Updated on: Apr 3, 2026
- 3:28 pm
Breaking News: પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ અય્યરની ઈજા અંગે મોટી અપડેટ, ચેન્નાઈ સુપર કિંગ્સ સામે નહીં રમે?
IPL 2026 દરમિયાન પંજાબ કિંગ્સ માટે ચિંતાજનક ક્ષણ ત્યારે આવી જ્યારે ટીમનો કેપ્ટન શ્રેયસ અય્યર ઈજાગ્રસ્ત થયો. ગુજરાત ટાઈટન્સ સામેની મેચ દરમિયાન તેના હાથમાં થયેલી ઈજાએ ચાહકોમાં ચિંતા ફેલાવી હતી. હવે તેની તાજેતરની મેડિકલ રિપોર્ટ સામે આવતા તે ચેન્નઈ સુપર કિંગ્સ સામે રમશે કે નહીં તે અંગે સ્પષ્ટતા મળી ગઈ છે.
- Smit Chauhan
- Updated on: Apr 2, 2026
- 5:39 pm
Breaking News: પંજાબ કિંગ્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, ગુજરાત ટાઈટન્સ પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11
IPL ની 19 મી સિઝનની ચોથી મેચમાં પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સની ટક્કર થઈ રહી છે. મુલ્લાનપુરમાં મહારાજા યાદવીન્દ્ર સિંહ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ પહેલા ટોસ યોજાયો હતો, જેમાં પંજાબ કિંગ્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી અને ગુજરાત ટાઈટન્સને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું.
- Smit Chauhan
- Updated on: Mar 31, 2026
- 7:33 pm
Breaking News : ગુજરાત-પંજાબ વચ્ચેની મેચમાં થશે રનનો વરસાદ! જાણો કેવી છે મુલ્લાનપુરની ‘પિચ નંબર 4’
IPL 2026 માં પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ આ સિઝનની પોતાની પહેલી મેચ રમશે. આ મેચ પંજાબના હોમ ગ્રાઉન્ડ મુલ્લાનપુરમાં રમાશે. જે પિચ નંબર 4 પર મેચ રમાશે તેની મેચ પહેલા જ ખૂબ ચર્ચા થઈ રહી છે. જાણો કેવી છે મુલ્લાનપુરની 'પિચ નંબર 4'.
- Smit Chauhan
- Updated on: Mar 31, 2026
- 3:45 pm
Breaking News: IPL 2026માં ફક્ત ભારતીય કેપ્ટનોનું શાસન, 19 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર થયું આવું
IPL 2026 સિઝન શરૂ થવા પૂર્વે જ એક અનોખો ઈતિહાસ રચાઈ ગયો છે. આ વખતે ટૂર્નામેન્ટમાં ભાગ લેનારી તમામ 10 ટીમોના કેપ્ટન ભારતીય ખેલાડીઓ હશે. IPLના 19 વર્ષના ઈતિહાસમાં આ પહેલીવાર બનશે કે વિદેશી કેપ્ટન વિના સમગ્ર લીગ રમાશે, જે ભારતીય ક્રિકેટ માટે ગૌરવની વાત છે.
- Smit Chauhan
- Updated on: Mar 25, 2026
- 8:50 pm
ODI World Cup 2027માં નહીં રમે આ ખેલાડીઓ, ટીમ ઈન્ડિયામાં ગત વર્લ્ડ કપની સરખામણીએ જોવા મળી શકે છે 5 નવા ચહેરા
India Squad, ODI World Cup 2027: ભારતની વર્લ્ડ કપ ટીમ 2027માં કેવી હશે ? 2023 ના વર્લ્ડ કપની સરખામણીમાં ટીમ ઈન્ડિયા અલગ જોવા મળી શકે છે.
- TV9 Gujarati
- Updated on: Mar 25, 2026
- 2:23 pm
Breaking News : એમએસ ધોની કે રોહિત શર્મા નહીં, આ કેપ્ટનનો IPLમાં છે શ્રેષ્ઠ રેકોર્ડ
જ્યારે IPLના સૌથી સફળ કેપ્ટનોની વાત આવે છે, ત્યારે સ્વાભાવિક રીતે જ એમએસ ધોની અને રોહિત શર્માના નામ સૌથી પહેલા આવે છે. બંનેએ પાંચ-પાંચ વખત ટ્રોફી જીતી છે. જોકે, એક IPL કેપ્ટન એવો છે જેનો રેકોર્ડ ધોની અને રોહિત કરતા પણ સારો છે.
- Smit Chauhan
- Updated on: Apr 2, 2026
- 5:27 pm