શ્રેયસ ઐયર
શ્રેયસ ઐયર ભારતીય ક્રિકેટ ટીમનો તોફાની ટોપ ઓર્ડર બેટ્સમેન છે. શ્રેયસ ત્યારે ચર્ચામાં આવ્યો હતો જ્યારે આઇપીએલ 2015ના ઓક્શનમાં તેને રૂ 2.6 કરોડમાં દિલ્હીની ટીમએ ખરીદ્યો હતો. તે સીઝનમાં તેણે 439 રન કર્યા હતા અને તેને ‘આઇપીએલ ઇમરજીંગ પ્લેયર ઓફ ધ યર’નો એવોર્ડ આપવમાં આવ્યો હતો.
તેણે ડોમેસ્ટિક ક્રિકેટમાં મુંબઇ માટે ડેૂબ્યૂ કર્યુ હતુ. મુંબઇના 41મા રણજી ટ્રાફી ટાઇટલમાં તેણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, તેણે 1321 રન કર્યા હતા અને ફાઇનલમાં સદી ફટકારી હતી. 2017માં ભારત માટે તેણે ટી-20 ફોર્મેટમાં ન્યૂઝીલેન્ડ સામે અને વન ડે ફોર્મેટમાં શ્રીલંકા સામે ડેબ્યૂ કર્યુ હતુ.
2021માં ડેબ્યૂ ટેસ્ટમાં સદી કરનાર તે 16મો ભારતીય ક્રિકેટર બન્યો હતો. ડેબ્યૂ ટેસ્ટમાં તેણે ન્યૂઝીલેન્ડ સામે સદી અને ફિફટી ફટકારી હતી.
IPL 2026 Breaking News: શ્રેયસ ઐયરને મળી ડબલ સજા, ‘પ્લેયર ઓફ ધ મેચ’ પર પણ ફાઇન
IPL 2026માં પંજાબ કિંગ્સે જીતનો સિલસિલો ચાલુ રાખ્યો, પરંતુ સ્લો ઓવર રેટના કારણે કેપ્ટન શ્રેયસ ઐયર અને ટીમ પર ફરી દંડ ફટકારાયો છે.
- Nishat
- Updated on: Apr 4, 2026
- 10:00 am
Breaking News: પંજાબ કિંગ્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, ચેન્નાઈ સુપર કિંગ્સ પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11
IPL ની 19 મી સિઝનની સાતમી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સની ટક્કર થઈ રહી છે. એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં મેચ પહેલા ટોસ યોજાયો હતો, જેમાં પંજાબ કિંગ્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી, એટલે આજની મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ પહેલા બેટિંગ કરશે.
- Smit Chauhan
- Updated on: Apr 3, 2026
- 7:33 pm
Breaking News : ચેપોકમાં આજે ‘કિંગ્સ’ટકરાશે, શું ચેન્નાઈ પંજાબને હરાવી 2 વર્ષની રાહનો લાવશે અંત?
ચેન્નઈ સુપર કિંગ્સને પહેલી મેચમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. તેમની બેટિંગ અને બોલિંગ ખૂબ જ કહાર્બ રહી હતી. બીજી તરફ, પંજાબ કિંગ્સે પહેલી મેચ જીતી હતી. હવે બંને કિંગ્સ વચ્ચે ચેપોકમાં ટક્કર થશે. જેમાં ચેન્નાઈ પર જીત મેળવવાનું દબાણ હશે. CSK બે વર્ષથી PBKS સામે ચાલતો હારનો સિલસિલો અટકાવવા પ્રયાસ કરશે.
- Smit Chauhan
- Updated on: Apr 3, 2026
- 3:28 pm
Breaking News: પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ અય્યરની ઈજા અંગે મોટી અપડેટ, ચેન્નાઈ સુપર કિંગ્સ સામે નહીં રમે?
IPL 2026 દરમિયાન પંજાબ કિંગ્સ માટે ચિંતાજનક ક્ષણ ત્યારે આવી જ્યારે ટીમનો કેપ્ટન શ્રેયસ અય્યર ઈજાગ્રસ્ત થયો. ગુજરાત ટાઈટન્સ સામેની મેચ દરમિયાન તેના હાથમાં થયેલી ઈજાએ ચાહકોમાં ચિંતા ફેલાવી હતી. હવે તેની તાજેતરની મેડિકલ રિપોર્ટ સામે આવતા તે ચેન્નઈ સુપર કિંગ્સ સામે રમશે કે નહીં તે અંગે સ્પષ્ટતા મળી ગઈ છે.
- Smit Chauhan
- Updated on: Apr 2, 2026
- 5:39 pm
Breaking News: પંજાબ કિંગ્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, ગુજરાત ટાઈટન્સ પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11
IPL ની 19 મી સિઝનની ચોથી મેચમાં પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સની ટક્કર થઈ રહી છે. મુલ્લાનપુરમાં મહારાજા યાદવીન્દ્ર સિંહ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ પહેલા ટોસ યોજાયો હતો, જેમાં પંજાબ કિંગ્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી અને ગુજરાત ટાઈટન્સને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું.
- Smit Chauhan
- Updated on: Mar 31, 2026
- 7:33 pm
Breaking News : ગુજરાત-પંજાબ વચ્ચેની મેચમાં થશે રનનો વરસાદ! જાણો કેવી છે મુલ્લાનપુરની ‘પિચ નંબર 4’
IPL 2026 માં પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ આ સિઝનની પોતાની પહેલી મેચ રમશે. આ મેચ પંજાબના હોમ ગ્રાઉન્ડ મુલ્લાનપુરમાં રમાશે. જે પિચ નંબર 4 પર મેચ રમાશે તેની મેચ પહેલા જ ખૂબ ચર્ચા થઈ રહી છે. જાણો કેવી છે મુલ્લાનપુરની 'પિચ નંબર 4'.
- Smit Chauhan
- Updated on: Mar 31, 2026
- 3:45 pm
Breaking News: IPL 2026માં ફક્ત ભારતીય કેપ્ટનોનું શાસન, 19 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર થયું આવું
IPL 2026 સિઝન શરૂ થવા પૂર્વે જ એક અનોખો ઈતિહાસ રચાઈ ગયો છે. આ વખતે ટૂર્નામેન્ટમાં ભાગ લેનારી તમામ 10 ટીમોના કેપ્ટન ભારતીય ખેલાડીઓ હશે. IPLના 19 વર્ષના ઈતિહાસમાં આ પહેલીવાર બનશે કે વિદેશી કેપ્ટન વિના સમગ્ર લીગ રમાશે, જે ભારતીય ક્રિકેટ માટે ગૌરવની વાત છે.
- Smit Chauhan
- Updated on: Mar 25, 2026
- 8:50 pm
ODI World Cup 2027માં નહીં રમે આ ખેલાડીઓ, ટીમ ઈન્ડિયામાં ગત વર્લ્ડ કપની સરખામણીએ જોવા મળી શકે છે 5 નવા ચહેરા
India Squad, ODI World Cup 2027: ભારતની વર્લ્ડ કપ ટીમ 2027માં કેવી હશે ? 2023 ના વર્લ્ડ કપની સરખામણીમાં ટીમ ઈન્ડિયા અલગ જોવા મળી શકે છે.
- TV9 Gujarati
- Updated on: Mar 25, 2026
- 2:23 pm
Breaking News : એમએસ ધોની કે રોહિત શર્મા નહીં, આ કેપ્ટનનો IPLમાં છે શ્રેષ્ઠ રેકોર્ડ
જ્યારે IPLના સૌથી સફળ કેપ્ટનોની વાત આવે છે, ત્યારે સ્વાભાવિક રીતે જ એમએસ ધોની અને રોહિત શર્માના નામ સૌથી પહેલા આવે છે. બંનેએ પાંચ-પાંચ વખત ટ્રોફી જીતી છે. જોકે, એક IPL કેપ્ટન એવો છે જેનો રેકોર્ડ ધોની અને રોહિત કરતા પણ સારો છે.
- Smit Chauhan
- Updated on: Apr 2, 2026
- 5:27 pm
શ્રેયસ ઐયરની કોઈ ભૂલ!.. જેના કારણે ટીમ ઈન્ડિયા નથી આપી રહી તક? જાણો સૌથી મોટું કારણ
વિશાખાપટ્ટનમ T20માં શ્રેયસ ઐયરની ગેરહાજરીથી ટીમ ઈન્ડિયા પર ઘણા પ્રશ્નો ઊભા થયા છે. ઘણા ભૂતપૂર્વ ક્રિકેટરો અને વિશ્લેષકો આ નિર્ણયથી આશ્ચર્યચકિત રહ્યા. આવો જાણીએ કે શ્રેયસ ઐયરને બેન્ચ પર કેમ રાખવામાં આવ્યો.
- Sagar Solanki
- Updated on: Jan 29, 2026
- 5:48 pm
ક્રિકેટના સરપંચ અને પ્રિન્સ પાસે ખાસ રેકોર્ડ તોડવાની ‘સુવર્ણ તક’, ત્રીજી વન-ડેમાં કોણ મોટું કારનામું કરશે?
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની ODI શ્રેણીની અંતિમ મેચ 18 જાન્યુઆરીએ ઇન્દોરના હોલકર સ્ટેડિયમ ખાતે રમાશે. એવામાં શ્રેયસ ઐયર અને શુભમન ગિલ પાસે આ મેચમાં મોટી સિદ્ધિ હાંસલ કરવાની તક રહેશે.
- Ravi Prajapati
- Updated on: Jan 17, 2026
- 4:41 pm
Breaking News: IND vs NZ T20I સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, આ બે ધૂરંધર ખેલાડીઓની થઈ વાપસી, જુઓ ટીમ
IND vs NZ T20 Series: ન્યૂઝીલેન્ડ સામેની T20 શ્રેણી પહેલા BCCI એ મોટી જાહેરાત કરી છે. વોશિંગ્ટન સુંદર અને તિલક વર્માની ઈજાને કારણે ટીમમાં બે સ્ટાર ખેલાડીઓનો ઉમેરો કરવામાં આવ્યો છે.
- Devankashi rana
- Updated on: Jan 17, 2026
- 8:03 am
Shreyas Iyer : શ્રેયસ ઐયરને શ્વાન કરડી જ જતું…પરંતુ તેણે છેલ્લી ઘડીએ આ કામ કર્યું, જુઓ Video
ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન અને ODI વાઇસ-કેપ્ટન શ્રેયસ ઐયર લગભગ અઢી મહિનાના વિરામ પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાછો ફરી રહ્યો છે. જોકે, તેની વાપસીમાં થોડો વધુ સમય વિલંબ થઈ શક્યો હોત; જો તેની સાથે કંઈક અપ્રિય ઘટના બની હોત, તો તેને શ્રેણીમાંથી બહાર કરી શકાયો હોત.
- Tanvi Soni
- Updated on: Jan 10, 2026
- 1:55 pm
છેલ્લા બોલનો રોમાંચ… શ્રેયસ ઐયરની સામે જ મુંબઈની જીત છીનવાઈ ગઈ, 7 બેટ્સમેન 25 રન પણ બનાવી શક્યા
વિજય હજારે ટ્રોફી 2025-26માં મુંબઈ અને પંજાબ વચ્ચેની રોમાંચક મેચમાં પંજાબે 1 રનથી જીત મેળવી. શ્રેયસ ઐયરના નેતૃત્વ હેઠળની મુંબઈની ટીમ 217 રનના નાના લક્ષ્યનો પીછો કરતી વખતે અચાનક ધસી પડી.
- Sagar Solanki
- Updated on: Jan 8, 2026
- 6:15 pm
Breaking News : BCCI એ ટીમ ઈન્ડિયાના આ ખેલાડીને આપી લીલી ઝંડી, ન્યૂઝીલેન્ડ સીરિઝ માટે ટીમમાં કર્યો સામેલ
IND vs NZ ODI Series : ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 11 જાન્યુઆરીથી ત્રણ મેચની ODI શ્રેણી શરૂ થવાની છે. આ શ્રેણી પહેલા ટીમ ઈન્ડિયાને મોટી રાહત મળી છે. BCCIના સેન્ટર ઓફ એક્સેલન્સ (CoE) દ્વારા ભારતીય ટીમના એક મહત્વના ખેલાડીને સંપૂર્ણપણે ફિટ જાહેર કરવામાં આવ્યો છે, જેના કારણે તે ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણીમાં રમવા માટે ઉપલબ્ધ રહેશે.
- Sagar Solanki
- Updated on: Jan 7, 2026
- 9:16 pm