ઈશાન કિશન
ઝારખંડનો વિકેટકિપર અને લેફ્ટ હેન્ડ ઓપનિંગ બેટ્સમેન ઇશાન કિશન વર્ષ 2016માં અંડર-19 ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન હતો, જેમાં ફાઇનલમાં ભારતની વેસ્ટ ઇન્ડિઝ સામે હાર થઇ હતી.
ઇશાન સૌપ્રથમ ઓક્ટોબર 2015માં ચર્ચામાં આવ્યો હતો. જ્યારે તેણે રણજી ટ્રોફી મેચમાં સૌરાષ્ટ્ર સામે 69 બોલમાં 87 રન કર્યા હતા. આ મેચમાં ઈશાન કિશને 6 છગ્ગા ફટકાર્યા હતા. 2016 આઇપીએલ ઓક્શનમાં ગુજરાત લાયન્સની ટીમે 17 વર્ષીય ઇશાનને 35 લાખમાં ખરીદ્યો હતો.
ઇશાન કિશન વનડે ક્રિકેટમાં એક માત્ર ક્રિકેટર છે જેણે તેની પ્રથમ સદીને બેવડી સદીમાં કન્વર્ટ કરી હતી. તેણે 2022માં બાંગ્લાદેશ સામે 210 રન કર્યા હતા. ઇશાન કિશને ટી-20 ક્રિકેટમાં માર્ચ 2021માં ઇંગ્લેન્ડ સામે પોતાના આંતરાષ્ટ્રીય ક્રિકેટ સફરની શરૂઆત કરી હતી. વન-ડેમાં જુલાઇ 2021માં શ્રીલંકા સામે અને ટેસ્ટમાં 2023માં વેસ્ટ ઇન્ડિઝ સામે ડેબ્યૂ કર્યુ હતુ.
Breaking News: IPL 2026ની પહેલી મેચમાં RCBએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, SRH પહેલા કરશે બેટિંગ
IPL ની 19 મી સિઝન શરૂ થઈ ગઈ છે. સિઝનની પહેલી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ રહી છે. બંને ટીમો RCB ના હોમ ગ્રાઉન્ડ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમી રહી છે. મેચ પહેલા ટોસ યોજાયો હતો, જેમાં RCBએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, એટલે કે SRH આ મેચમાં પહેલા બેટિંગ કરશે.
- Smit Chauhan
- Updated on: Mar 28, 2026
- 7:21 pm
Kishan Surname History : IPL 2026 ક્રિકેટર Ishan Kishan ની અટકનો અર્થ અને ઈતિહાસ, જાણો
“કિશન” સરનેમનો અર્થ શું છે અને તેનો ઉદ્ભવ ક્યાંથી થયો? જાણો ભગવાન શ્રીકૃષ્ણ સાથેનો તેનો ધાર્મિક સંબંધ, તેના પાછળ છુપાયેલો ઈતિહાસ તેમજ ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં તેનું ખાસ મહત્વ શું છે.
- Hasmukh Ramani
- Updated on: Mar 28, 2026
- 4:35 pm
Breaking News: IPL 2026માં ફક્ત ભારતીય કેપ્ટનોનું શાસન, 19 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર થયું આવું
IPL 2026 સિઝન શરૂ થવા પૂર્વે જ એક અનોખો ઈતિહાસ રચાઈ ગયો છે. આ વખતે ટૂર્નામેન્ટમાં ભાગ લેનારી તમામ 10 ટીમોના કેપ્ટન ભારતીય ખેલાડીઓ હશે. IPLના 19 વર્ષના ઈતિહાસમાં આ પહેલીવાર બનશે કે વિદેશી કેપ્ટન વિના સમગ્ર લીગ રમાશે, જે ભારતીય ક્રિકેટ માટે ગૌરવની વાત છે.
- Smit Chauhan
- Updated on: Mar 25, 2026
- 8:50 pm
ODI World Cup 2027માં નહીં રમે આ ખેલાડીઓ, ટીમ ઈન્ડિયામાં ગત વર્લ્ડ કપની સરખામણીએ જોવા મળી શકે છે 5 નવા ચહેરા
India Squad, ODI World Cup 2027: ભારતની વર્લ્ડ કપ ટીમ 2027માં કેવી હશે ? 2023 ના વર્લ્ડ કપની સરખામણીમાં ટીમ ઈન્ડિયા અલગ જોવા મળી શકે છે.
- TV9 Gujarati
- Updated on: Mar 25, 2026
- 2:23 pm
Breaking News : એક સ્થાન અને ચાર દાવેદાર, ODI વર્લ્ડ કપ 2027 માટે ટીમ ઈન્ડિયામાં જબરદસ્ત ટક્કર
T20 વર્લ્ડ કપ જીત્યા પછી ટીમ ઈન્ડિયાનું આગામી લક્ષ્ય 2027 માં વર્લ્ડ કપ જીતવાનું છે. 2027 નો વર્લ્ડ કપ હજુ દોઢ વર્ષ દૂર છે, બધા ખેલાડીઓ હાલમાં IPL માં વ્યસ્ત છે, છતાં 2027ના વર્લ્ડ કપની ચર્ચા ચાલુ થઈ ગઈ છે. જેમાં ટીમ કોમ્બિનેશનમાં એક સ્થાન માટે ચાર-ચાર ખેલાડીઓ વચ્ચે સ્પર્ધા અત્યારથી જ શરુ થઈ ગઈ છે.
- Smit Chauhan
- Updated on: Mar 24, 2026
- 9:20 pm
ભારતની T20 વર્લ્ડ કપ વિજેતા ટીમના તમામ ખેલાડીઓ અને તેમની IPL ટીમ, મુંબઈના સૌથી વધુ ખેલાડીઓ
IPL 2026: ભારતીય ટીમ થોડા અઠવાડિયા પહેલા જ T20 વર્લ્ડ કપ 2026 નો ખિતાબ જીતીને આવી છે. અહીં જાણો તે વિજેતા ટીમના ખેલાડીઓ કઈ IPL ટીમ માટે રમશે.
- TV9 Gujarati
- Updated on: Mar 24, 2026
- 6:12 pm
Breaking News: અભિષેક શર્માએ પ્રેક્ટિસ મેચમાં તબાહી મચાવી, કેપ્ટન ઈશાન કિશન નિષ્ફળ ગયો
દરેક ટીમ પોતાની રીતે IPLની નવી સિઝન માટે તૈયારી કરી રહી છે. KKR પછી, SRH એ પણ એક પ્રેક્ટિસ મેચ રમી, જ્યાં તેમની ટીમના ખેલાડીઓ વચ્ચે ટક્કર થઈ. અભિષેક શર્માએ જોરદાર પ્રદર્શન કર્યું પણ કેપ્ટન ઈશાન કિશન ફ્લોપ રહ્યો હતો.
- Smit Chauhan
- Updated on: Mar 21, 2026
- 10:11 pm
IPL 2026 Breaking News : શું ક્રિસ ગેલનો 59 છગ્ગાનો ‘મહારેકોર્ડ’ આ વખતે તૂટશે? આ 8 બેટ્સમેનો છે પ્રબળ દાવેદાર
IPLની 19મી સીઝન શરૂ થવા જઈ રહી છે, અને ઘણા રેકોર્ડ તૂટવાના નક્કી છે. પરંતુ લીગની 5મી સીઝનમાં એક રેકોર્ડ પણ બન્યો હતો. અને છેલ્લા 13 વર્ષથી અકબંધ છે. તે ક્રિસ ગેલનો એક જ સીઝનમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ છે.
- Hasmukh Ramani
- Updated on: Mar 21, 2026
- 9:01 am
Breaking News: સનરાઈઝર્સ હૈદરાબાદે નવા કેપ્ટનની કરી જાહેરાત, જાણો અભિષેક-ઈશાન કિશનમાંથી કોને મળી ટીમની કપ્તાની
સનરાઇઝર્સ હૈદરાબાદે નવી સિઝન શરૂ થવાના માત્ર 10 દિવસ પહેલા મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. ફ્રેન્ચાઇઝીએ સ્પષ્ટ કર્યું હતું કે કેપ્ટન પેટ કમિન્સ શરૂઆતની મેચો માટે ઉપલબ્ધ રહેશે નહીં, તેથી જ તેમણે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સનરાઇઝર્સ હૈદરાબાદે કમિન્સની જગ્યાએ નવા કેપ્ટનની જાહેરાત કરી છે. ઇશાન કિશન અને અભિષેક શર્મામાંથી કોને મળી છે ટીમની કમાન, જાણો આ આર્ટીકલમાં.
- Smit Chauhan
- Updated on: Mar 18, 2026
- 6:38 pm
Breaking News : અભિષેક શર્મા નહીં, આ સ્ટાર ભારતીય ખેલાડી બનશે IPL 2026 માં સનરાઈઝર્સ હૈદરાબાદનો કેપ્ટન!
IPL 2026 શરૂ થવા પહેલા સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમમાં મોટો બદલાવ જોવા મળી શકે છે. ટીમના નિયમિત કેપ્ટન પેટ કમિન્સની ગેરહાજરી વચ્ચે શરૂઆતની મેચોમાં નવા કેપ્ટનની ચર્ચા તેજ બની છે. તાજેતરમાં શાનદાર ફોર્મમાં રહેલા એક ભારતીય ખેલાડી પર ટીમ મેનેજમેન્ટ વિશ્વાસ મૂકી શકે છે.
- Smit Chauhan
- Updated on: Mar 17, 2026
- 5:39 pm
ઈશાન કિશનની ગર્લફ્રેન્ડ અદિતિ હુંડિયાનો પરિવાર જુઓ
અદિતિ હુંડિયા અતિ ગ્લેમરસ અને સ્ટાઇલિશ છે. તે જયપુરની રહેવાસી છે અને વ્યવસાયે એક મોડેલ છે. તે મિસ ઇન્ડિયા ફાઇનલિસ્ટ પણ રહી ચૂકી છે. અદિતિ હુંડિયા ઈશાન કિશનની ગર્લફ્રેન્ડ છે. તો અદિતિ હુંડિયાના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણો.
- Nirupa Duva
- Updated on: Apr 2, 2026
- 1:32 pm
ICC Rankings: અભિષેક-ઈશાન વચ્ચે નંબર 1 ની રેસ બની મજેદાર, મિસ્ટ્રી સ્પિનરે ગુમાવ્યું ટોપનું સ્થાન
T20 વર્લ્ડ કપ 2026 પૂર્ણ થયા બાદ ICC દ્વારા જાહેર કરાયેલ નવી T20I રેન્કિંગમાં મોટા ફેરફાર જોવા મળ્યા છે. બોલરોની રેન્કિંગમાં ભારતનો મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તી પોતાનું નંબર-1 નું સ્થાન ગુમાવી ચૂક્યો છે, તો બીજી તરફ બેટિંગ રેન્કિંગમાં અભિષેક શર્મા પ્રથમ સ્થાને છે, પરંતુ ઈશાન કિશન હવે તેમના માટે મોટો પડકાર બની રહ્યો છે.
- Smit Chauhan
- Updated on: Mar 11, 2026
- 5:05 pm
T20 WC: વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયાની ‘બેચલર ક્લબ’… અડધાથી વધુ ખેલાડીઓ છે અવિવાહિત
T20 વર્લ્ડ કપ 2026: ભારતીય ટીમે ન્યુઝીલેન્ડને હરાવીને તેનો ત્રીજો T20 વર્લ્ડ કપ જીત્યો. આ ટીમના ઘણા ખેલાડીઓ બેચલર ક્લબનો ભાગ છે. ચાલો જાણીએ કે કયા ખેલાડીઓ હજુ પણ અવિવાહિત છે.
- Smit Chauhan
- Updated on: Mar 10, 2026
- 11:57 pm
Breaking News : ઈશાન કિશન ગર્લફ્રેન્ડ અદિતિ હુંડિયા સાથે ક્યારે કરશે લગ્ન? દાદાએ કર્યો મોટો ખુલાસો
ICC T20 વર્લ્ડ કપ 2026માં ભારતની જીત બાદ સ્ટાર વિકેટકીપર‑બેટ્સમેન ઈશાન કિશન હેડલાઈન્સમાં છે. મેદાનમાં શાનદાર પ્રદર્શનની સાથે‑સાથે તેનું અંગત જીવન પણ ચર્ચામાં છે. હવે તેના દાદાએ ખુલાસો કર્યો છે કે ઈશાન ક્યારે લગ્ન કરશે.
- Smit Chauhan
- Updated on: Mar 10, 2026
- 8:15 pm
T20 WC Breaking : ICC ટીમ ઓફ ધ ટુર્નામેન્ટ જાહેર, ભારતના 4 ખેલાડીઓને સ્થાન, 146 ની એવરેજ ધરાવતો ખેલાડી બહાર
T20 વર્લ્ડ કપ 2026 પૂર્ણ થયા બાદ ICC એ ટુર્નામેન્ટની શ્રેષ્ઠ પ્લેઈંગ ઈલેવન જાહેર કરી છે. આ ટીમમાં ભારતના ચાર ખેલાડીઓને સ્થાન મળ્યું છે, જ્યારે ફાઈનલ સુધી પહોંચેલા ન્યુઝીલેન્ડના એકપણ ખેલાડીને જગ્યા આપવામાં આવી નથી. વધુ આશ્ચર્યની વાત એ છે કે 146 ની સરેરાશથી રન બનાવનાર ખેલાડી પણ આ ટીમમાં સ્થાન મેળવી શક્યો નથી.
- Smit Chauhan
- Updated on: Mar 9, 2026
- 8:51 pm