ઈશાન કિશન
ઝારખંડનો વિકેટકિપર અને લેફ્ટ હેન્ડ ઓપનિંગ બેટ્સમેન ઇશાન કિશન વર્ષ 2016માં અંડર-19 ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન હતો, જેમાં ફાઇનલમાં ભારતની વેસ્ટ ઇન્ડિઝ સામે હાર થઇ હતી.
ઇશાન સૌપ્રથમ ઓક્ટોબર 2015માં ચર્ચામાં આવ્યો હતો. જ્યારે તેણે રણજી ટ્રોફી મેચમાં સૌરાષ્ટ્ર સામે 69 બોલમાં 87 રન કર્યા હતા. આ મેચમાં ઈશાન કિશને 6 છગ્ગા ફટકાર્યા હતા. 2016 આઇપીએલ ઓક્શનમાં ગુજરાત લાયન્સની ટીમે 17 વર્ષીય ઇશાનને 35 લાખમાં ખરીદ્યો હતો.
ઇશાન કિશન વનડે ક્રિકેટમાં એક માત્ર ક્રિકેટર છે જેણે તેની પ્રથમ સદીને બેવડી સદીમાં કન્વર્ટ કરી હતી. તેણે 2022માં બાંગ્લાદેશ સામે 210 રન કર્યા હતા. ઇશાન કિશને ટી-20 ક્રિકેટમાં માર્ચ 2021માં ઇંગ્લેન્ડ સામે પોતાના આંતરાષ્ટ્રીય ક્રિકેટ સફરની શરૂઆત કરી હતી. વન-ડેમાં જુલાઇ 2021માં શ્રીલંકા સામે અને ટેસ્ટમાં 2023માં વેસ્ટ ઇન્ડિઝ સામે ડેબ્યૂ કર્યુ હતુ.
Breaking News: IPL 2026 ની વચ્ચે અચાનક પોતાનો કેપ્ટન બદલશે આ ટીમ, ફ્રેન્ચાઈઝીએ કરી મોટી જાહેરાત
IPL 2026 માં એક મોટો ફેરફાર થવાનો છે. એક ટીમ આગામી મેચમાં નવા કેપ્ટન સાથે મેદાનમાં ઉતરશે. આ ટીમનો ફૂલ ટાઈમ કેપ્ટન કમબેક કરી રહ્યો હોવાથી IPL 2026 ની મધ્યમાં પોતાનો કેપ્ટન બદલશે.
- Smit Chauhan
- Updated on: Apr 24, 2026
- 6:59 pm
IPL 2026 Breaking: ઈશાન કિશન પાસેથી છીનવાઈ જશે હૈદરાબાદની કેપ્ટનશીપ? જાણો એવું તો શું થયું
ટીમે તેની છેલ્લી ત્રણ સતત મેચ જીતી છે. છતાં, આ સફળતા છતાં, ઈશાન કિશનને સીઝનના મધ્યમાં કેપ્ટનશીપ છીનવી લેવામાં આવી શકે છે.
- Devankashi rana
- Updated on: Apr 23, 2026
- 9:51 am
Breaking News: IPL 2026માં પહેલી 30 મેચ પછી કેપ્ટનોના રિપોર્ટ કાર્ડ, જાણો કોણ ફેલ કોણ પાસ
IPL 2026 ની પહેલી 30 મેચ પછી બધા 10 કેપ્ટનોના રિપોર્ટ કાર્ડ સામે આવ્યા છે. આ રિપોર્ટ કાર્ડ તેમની કેપ્ટનશીપ વિશે નથી, પરંતુ બેટ અને બોલ સાથેના તેમના પ્રદર્શન વિશે છે. દસમાંથી ફક્ત ચાર કેપ્ટન પાસ થયા છે, એટલે કે તેમનું પ્રદર્શન બ્લોકબસ્ટર રહ્યું છે. બાકીના છ કેપ્ટન અત્યાર સુધી નિષ્ફળ ગયા છે, એટલે કે તેમનું પ્રદર્શન ફ્લોપ રહ્યું છે. હવે પ્રશ્ન એ છે કે કયા ચાર કેપ્ટન પાસ થયા અને કયા છ નિષ્ફળ ગયા. તો ચાલો દરેક પર એક નજર કરીએ.
- Smit Chauhan
- Updated on: Apr 21, 2026
- 6:05 pm
0..2..4..6 અને 91! કેપ્ટન ઇશાન કિશનની ચોંકાવનારી બેટિંગ, રાજસ્થાનના બોલરોને બતાવ્યા તારા
આઈપીએલ 2026ની 21મી મેચમાં Sunrisers Hyderabad અને Rajasthan Royals વચ્ચે રોમાંચક મુકાબલો જોવા મળ્યો, જેમાં કેપ્ટન Ishan Kishanનું વિસ્ફોટક પ્રદર્શન ચર્ચાનો વિષય બન્યું. તેણે માત્ર 9 રનથી સદી ચૂકી, છતાં પોતાની શાનદાર ઇનિંગથી ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી.
- Sagar Solanki
- Updated on: Apr 13, 2026
- 9:40 pm
Breaking News: રાજસ્થાન રોયલ્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, સનરાઈઝર્સ હૈદરાબાદ પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11
IPL ની 19 મી સિઝનની 21 મી મેચમાં રાજસ્થાન રોયલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદની ટક્કર થઈ રહી છે. હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં મેચ પહેલા ટોસ યોજાયો હતો, જેમાં રાજસ્થાન રોયલ્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી, એટલે આજની મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ પહેલા બેટિંગ કરશે.
- Smit Chauhan
- Updated on: Apr 14, 2026
- 3:26 pm
Breaking News: પંજાબ કિંગ્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, સનરાઈઝર્સ હૈદરાબાદ પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11
IPL ની 19 મી સિઝનની 17 મી મેચમાં પંજાબ કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદની ટક્કર થઈ રહી છે. મુલ્લાનપુરમાં મહારાજા યાદવીન્દ્ર સિંહ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ પહેલા ટોસ યોજાયો હતો, જેમાં પંજાબ કિંગ્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી, એટલે આજની મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદપહેલા બેટિંગ કરશે.
- Smit Chauhan
- Updated on: Apr 11, 2026
- 3:37 pm
Breaking News: IPL 2026ની પહેલી મેચમાં RCBએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, SRH પહેલા કરશે બેટિંગ
IPL ની 19 મી સિઝન શરૂ થઈ ગઈ છે. સિઝનની પહેલી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ રહી છે. બંને ટીમો RCB ના હોમ ગ્રાઉન્ડ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમી રહી છે. મેચ પહેલા ટોસ યોજાયો હતો, જેમાં RCBએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, એટલે કે SRH આ મેચમાં પહેલા બેટિંગ કરશે.
- Smit Chauhan
- Updated on: Mar 28, 2026
- 7:21 pm
Kishan Surname History : IPL 2026 ક્રિકેટર Ishan Kishan ની અટકનો અર્થ અને ઈતિહાસ, જાણો
“કિશન” સરનેમનો અર્થ શું છે અને તેનો ઉદ્ભવ ક્યાંથી થયો? જાણો ભગવાન શ્રીકૃષ્ણ સાથેનો તેનો ધાર્મિક સંબંધ, તેના પાછળ છુપાયેલો ઈતિહાસ તેમજ ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં તેનું ખાસ મહત્વ શું છે.
- Hasmukh Ramani
- Updated on: Mar 28, 2026
- 4:35 pm
Breaking News: IPL 2026માં ફક્ત ભારતીય કેપ્ટનોનું શાસન, 19 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર થયું આવું
IPL 2026 સિઝન શરૂ થવા પૂર્વે જ એક અનોખો ઈતિહાસ રચાઈ ગયો છે. આ વખતે ટૂર્નામેન્ટમાં ભાગ લેનારી તમામ 10 ટીમોના કેપ્ટન ભારતીય ખેલાડીઓ હશે. IPLના 19 વર્ષના ઈતિહાસમાં આ પહેલીવાર બનશે કે વિદેશી કેપ્ટન વિના સમગ્ર લીગ રમાશે, જે ભારતીય ક્રિકેટ માટે ગૌરવની વાત છે.
- Smit Chauhan
- Updated on: Mar 25, 2026
- 8:50 pm
ODI World Cup 2027માં નહીં રમે આ ખેલાડીઓ, ટીમ ઈન્ડિયામાં ગત વર્લ્ડ કપની સરખામણીએ જોવા મળી શકે છે 5 નવા ચહેરા
India Squad, ODI World Cup 2027: ભારતની વર્લ્ડ કપ ટીમ 2027માં કેવી હશે ? 2023 ના વર્લ્ડ કપની સરખામણીમાં ટીમ ઈન્ડિયા અલગ જોવા મળી શકે છે.
- TV9 Gujarati
- Updated on: Mar 25, 2026
- 2:23 pm
Breaking News : એક સ્થાન અને ચાર દાવેદાર, ODI વર્લ્ડ કપ 2027 માટે ટીમ ઈન્ડિયામાં જબરદસ્ત ટક્કર
T20 વર્લ્ડ કપ જીત્યા પછી ટીમ ઈન્ડિયાનું આગામી લક્ષ્ય 2027 માં વર્લ્ડ કપ જીતવાનું છે. 2027 નો વર્લ્ડ કપ હજુ દોઢ વર્ષ દૂર છે, બધા ખેલાડીઓ હાલમાં IPL માં વ્યસ્ત છે, છતાં 2027ના વર્લ્ડ કપની ચર્ચા ચાલુ થઈ ગઈ છે. જેમાં ટીમ કોમ્બિનેશનમાં એક સ્થાન માટે ચાર-ચાર ખેલાડીઓ વચ્ચે સ્પર્ધા અત્યારથી જ શરુ થઈ ગઈ છે.
- Smit Chauhan
- Updated on: Mar 24, 2026
- 9:20 pm
ભારતની T20 વર્લ્ડ કપ વિજેતા ટીમના તમામ ખેલાડીઓ અને તેમની IPL ટીમ, મુંબઈના સૌથી વધુ ખેલાડીઓ
IPL 2026: ભારતીય ટીમ થોડા અઠવાડિયા પહેલા જ T20 વર્લ્ડ કપ 2026 નો ખિતાબ જીતીને આવી છે. અહીં જાણો તે વિજેતા ટીમના ખેલાડીઓ કઈ IPL ટીમ માટે રમશે.
- TV9 Gujarati
- Updated on: Mar 24, 2026
- 6:12 pm
Breaking News: અભિષેક શર્માએ પ્રેક્ટિસ મેચમાં તબાહી મચાવી, કેપ્ટન ઈશાન કિશન નિષ્ફળ ગયો
દરેક ટીમ પોતાની રીતે IPLની નવી સિઝન માટે તૈયારી કરી રહી છે. KKR પછી, SRH એ પણ એક પ્રેક્ટિસ મેચ રમી, જ્યાં તેમની ટીમના ખેલાડીઓ વચ્ચે ટક્કર થઈ. અભિષેક શર્માએ જોરદાર પ્રદર્શન કર્યું પણ કેપ્ટન ઈશાન કિશન ફ્લોપ રહ્યો હતો.
- Smit Chauhan
- Updated on: Mar 21, 2026
- 10:11 pm
IPL 2026 Breaking News : શું ક્રિસ ગેલનો 59 છગ્ગાનો ‘મહારેકોર્ડ’ આ વખતે તૂટશે? આ 8 બેટ્સમેનો છે પ્રબળ દાવેદાર
IPLની 19મી સીઝન શરૂ થવા જઈ રહી છે, અને ઘણા રેકોર્ડ તૂટવાના નક્કી છે. પરંતુ લીગની 5મી સીઝનમાં એક રેકોર્ડ પણ બન્યો હતો. અને છેલ્લા 13 વર્ષથી અકબંધ છે. તે ક્રિસ ગેલનો એક જ સીઝનમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ છે.
- Hasmukh Ramani
- Updated on: Mar 21, 2026
- 9:01 am
Breaking News: સનરાઈઝર્સ હૈદરાબાદે નવા કેપ્ટનની કરી જાહેરાત, જાણો અભિષેક-ઈશાન કિશનમાંથી કોને મળી ટીમની કપ્તાની
સનરાઇઝર્સ હૈદરાબાદે નવી સિઝન શરૂ થવાના માત્ર 10 દિવસ પહેલા મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. ફ્રેન્ચાઇઝીએ સ્પષ્ટ કર્યું હતું કે કેપ્ટન પેટ કમિન્સ શરૂઆતની મેચો માટે ઉપલબ્ધ રહેશે નહીં, તેથી જ તેમણે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સનરાઇઝર્સ હૈદરાબાદે કમિન્સની જગ્યાએ નવા કેપ્ટનની જાહેરાત કરી છે. ઇશાન કિશન અને અભિષેક શર્મામાંથી કોને મળી છે ટીમની કમાન, જાણો આ આર્ટીકલમાં.
- Smit Chauhan
- Updated on: Mar 18, 2026
- 6:38 pm