‘ટીમ ઈન્ડિયા મેચ જીતવા માગતી ન હતી?’ ન્યુઝીલેન્ડ કેપ્ટને ભારતીય ખેલાડીઓના ઈરાદાઓ પર ઉઠાવ્યા સવાલ

એક તરફ ટોમ લાથમની કેપ્ટન્સી હેઠળ ન્યુઝીલેન્ડની પુરૂષ ક્રિકેટ ટીમે ભારતીય ટીમને સતત બે ટેસ્ટ મેચમાં હરાવીને શ્રેણી પર કબજો જમાવ્યો હતો, તો બીજી તરફ સોફી ડિવાઈનની કપ્તાની હેઠળની ન્યુઝીલેન્ડની મહિલા ટીમે ભારતીય મહિલા ટીમને બીજી વનડેમાં હરાવી ODI સિરીઝમાં 1-1થી બરોબરી કરી લીધી છે. જોકે મેચ બાદ ન્યુઝીલેન્ડની કેપ્ટને જે નિવેદન આપ્યું હતું, તેનાથી ભારતીય ખેલાડીઓના ઈરાદાઓ પર ઉઠી રહ્યા છે.

| Updated on: Oct 28, 2024 | 8:45 PM
ટીમ ઈન્ડિયાને ન્યુઝીલેન્ડ ક્રિકેટથી સતત નુકસાન થઈ રહ્યું છે. વર્લ્ડ કપ, T20 વર્લ્ડ કપ, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, મહિલા T20 વર્લ્ડ કપ અને હવે ટેસ્ટ સિરીઝમાં ન્યુઝીલેન્ડની ટીમોએ ભારતને મોટો ઝટકો આપ્યો છે.

ટીમ ઈન્ડિયાને ન્યુઝીલેન્ડ ક્રિકેટથી સતત નુકસાન થઈ રહ્યું છે. વર્લ્ડ કપ, T20 વર્લ્ડ કપ, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, મહિલા T20 વર્લ્ડ કપ અને હવે ટેસ્ટ સિરીઝમાં ન્યુઝીલેન્ડની ટીમોએ ભારતને મોટો ઝટકો આપ્યો છે.

1 / 5
ખાસ કરીને ઓક્ટોબર 2024નો મહિનો બંને ભારતીય ટીમો માટે ખૂબ જ ખરાબ રહ્યો છે, જ્યાં તેમને ન્યુઝીલેન્ડથી માત્ર હાર જ મળી રહી છે અને હવે ન્યુઝીલેન્ડ તરફથી ભારતીય ટીમના ઈરાદા પર સવાલો ઉઠયા છે.

ખાસ કરીને ઓક્ટોબર 2024નો મહિનો બંને ભારતીય ટીમો માટે ખૂબ જ ખરાબ રહ્યો છે, જ્યાં તેમને ન્યુઝીલેન્ડથી માત્ર હાર જ મળી રહી છે અને હવે ન્યુઝીલેન્ડ તરફથી ભારતીય ટીમના ઈરાદા પર સવાલો ઉઠયા છે.

2 / 5
અમદાવાદમાં ભારત અને ન્યુઝીલેન્ડની મહિલા ટીમો વચ્ચે વનડે શ્રેણી રમાઈ રહી છે. આ શ્રેણીની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાએ કિવી ટીમને હરાવ્યું હતું. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા પાસે બીજી વનડેમાં શ્રેણી જીતવાની સારી તક હતી પરંતુ તેણે આ તક ગુમાવી દીધી. રવિવાર 27 ઓક્ટોબરે રમાયેલી આ મેચમાં ન્યુઝીલેન્ડે ભારતને 76 રનના વિશાળ અંતરથી હરાવ્યું હતું અને શ્રેણી 1-1થી બરાબર કરી હતી. હવે શ્રેણીની છેલ્લી અને નિર્ણાયક મેચ 29 ઓક્ટોબર મંગળવારે રમાશે.

અમદાવાદમાં ભારત અને ન્યુઝીલેન્ડની મહિલા ટીમો વચ્ચે વનડે શ્રેણી રમાઈ રહી છે. આ શ્રેણીની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાએ કિવી ટીમને હરાવ્યું હતું. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા પાસે બીજી વનડેમાં શ્રેણી જીતવાની સારી તક હતી પરંતુ તેણે આ તક ગુમાવી દીધી. રવિવાર 27 ઓક્ટોબરે રમાયેલી આ મેચમાં ન્યુઝીલેન્ડે ભારતને 76 રનના વિશાળ અંતરથી હરાવ્યું હતું અને શ્રેણી 1-1થી બરાબર કરી હતી. હવે શ્રેણીની છેલ્લી અને નિર્ણાયક મેચ 29 ઓક્ટોબર મંગળવારે રમાશે.

3 / 5
આ મેચ પહેલા ન્યુઝીલેન્ડની T20 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન સોફી ડિવાઈને ચોંકાવનારું નિવેદન આપ્યું છે. બીજી વનડે મેચ વિશે વાત કરતા સોફી ડિવાઈને ટીમ ઈન્ડિયાના ઈરાદા પર સવાલ ઉઠાવ્યા હતા. કીવી કેપ્ટને પ્રેસ કોન્ફરન્સમાં એક સવાલના જવાબમાં આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું અને કહ્યું હતું કે ભારતીય ટીમની બેટિંગ જોઈને એવું લાગી રહ્યું હતું કે તેઓ જીતવાની કોશિશ પણ કરવા માંગતા ન હતા, જે શરમજનક હતું. ન્યુઝીલેન્ડની કેપ્ટનના આવા નિવેદનથી ટીમ ઈન્ડિયાની રમવાની રીત પર સવાલો ઉભા થાય છે.

આ મેચ પહેલા ન્યુઝીલેન્ડની T20 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન સોફી ડિવાઈને ચોંકાવનારું નિવેદન આપ્યું છે. બીજી વનડે મેચ વિશે વાત કરતા સોફી ડિવાઈને ટીમ ઈન્ડિયાના ઈરાદા પર સવાલ ઉઠાવ્યા હતા. કીવી કેપ્ટને પ્રેસ કોન્ફરન્સમાં એક સવાલના જવાબમાં આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું અને કહ્યું હતું કે ભારતીય ટીમની બેટિંગ જોઈને એવું લાગી રહ્યું હતું કે તેઓ જીતવાની કોશિશ પણ કરવા માંગતા ન હતા, જે શરમજનક હતું. ન્યુઝીલેન્ડની કેપ્ટનના આવા નિવેદનથી ટીમ ઈન્ડિયાની રમવાની રીત પર સવાલો ઉભા થાય છે.

4 / 5
વાસ્તવમાં બીજી વનડેમાં ન્યુઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરીને 259 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. જવાબમાં ભારતીય ટીમ માત્ર 183 રનમાં સમેટાઈ ગઈ હતી. આ 183 રન પણ ત્યારે બન્યા જ્યારે નવમા નંબરની બેટ્સમેન રાધા યાદવ અને નંબર 10 બેટ્સમેન સાયમા ઠાકોર વચ્ચે નવમી વિકેટ માટે 70 રનની ભાગીદારી થઈ, જેમણે હારનું માર્જિન અમુક અંશે ઘટાડી દીધું. નહિંતર, કેપ્ટન હરમનપ્રીત કૌર સહિત ટીમની 8 વિકેટ માત્ર 108 રનમાં પડી ગઈ હતી અને મોટી હારનો ખતરો તોળાઈ રહ્યો હતો, જે રાધા અને સાયમાએ કંઈક અંશે ઓછો કર્યો હતો. (All Photo Credit : PTI)

વાસ્તવમાં બીજી વનડેમાં ન્યુઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરીને 259 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. જવાબમાં ભારતીય ટીમ માત્ર 183 રનમાં સમેટાઈ ગઈ હતી. આ 183 રન પણ ત્યારે બન્યા જ્યારે નવમા નંબરની બેટ્સમેન રાધા યાદવ અને નંબર 10 બેટ્સમેન સાયમા ઠાકોર વચ્ચે નવમી વિકેટ માટે 70 રનની ભાગીદારી થઈ, જેમણે હારનું માર્જિન અમુક અંશે ઘટાડી દીધું. નહિંતર, કેપ્ટન હરમનપ્રીત કૌર સહિત ટીમની 8 વિકેટ માત્ર 108 રનમાં પડી ગઈ હતી અને મોટી હારનો ખતરો તોળાઈ રહ્યો હતો, જે રાધા અને સાયમાએ કંઈક અંશે ઓછો કર્યો હતો. (All Photo Credit : PTI)

5 / 5
Follow Us:
વિશ્વના દેશો આજે ભારતમાં રોકાણ કરવા પડાપડી કરે છે : PM મોદી
વિશ્વના દેશો આજે ભારતમાં રોકાણ કરવા પડાપડી કરે છે : PM મોદી
35 કરોડના ખર્ચે તૈયાર થયેલા ભારત માતા સરોવરનું PM મોદીએ કર્યું ઉદ્ઘાટન
35 કરોડના ખર્ચે તૈયાર થયેલા ભારત માતા સરોવરનું PM મોદીએ કર્યું ઉદ્ઘાટન
સરકારી કચેરીમાં સત્યનારાયણની કથા યોજવા પર વિવાદ, બ્રહ્મ સમાજ ભરાયો રોષ
સરકારી કચેરીમાં સત્યનારાયણની કથા યોજવા પર વિવાદ, બ્રહ્મ સમાજ ભરાયો રોષ
વડોદરામાં વડાપ્રધાન મોદી અને સ્પેનના PM પેડ્રો સાંચેઝનો ભવ્ય રોડ શો
વડોદરામાં વડાપ્રધાન મોદી અને સ્પેનના PM પેડ્રો સાંચેઝનો ભવ્ય રોડ શો
સૌરાષ્ટ્રની ધરા ધ્રુજી, અમરેલી અને રાજકોટમાં અનુભવાયા ભૂકંપના આંચકા
સૌરાષ્ટ્રની ધરા ધ્રુજી, અમરેલી અને રાજકોટમાં અનુભવાયા ભૂકંપના આંચકા
એલિયન્સને કરવો છે પૃથ્વીનો સંપર્ક! વૈજ્ઞાનિકોએ કર્યો ચોંકાવનારો ખુલાસો
એલિયન્સને કરવો છે પૃથ્વીનો સંપર્ક! વૈજ્ઞાનિકોએ કર્યો ચોંકાવનારો ખુલાસો
અમદાવાદના નારોલની દેવી સિન્થેટિક પ્રા. લિ.માં ગેસ ગળતરથી 2ના મોત
અમદાવાદના નારોલની દેવી સિન્થેટિક પ્રા. લિ.માં ગેસ ગળતરથી 2ના મોત
રાજકોટમાં પાક નિષ્ફળ જતાં ખેડૂતે કર્યો આપઘાત
રાજકોટમાં પાક નિષ્ફળ જતાં ખેડૂતે કર્યો આપઘાત
રાજ્યભરમાં 800થી વધારે 108 એમ્બુલન્સ રહેશે સ્ટેન્ડબાય- Video
રાજ્યભરમાં 800થી વધારે 108 એમ્બુલન્સ રહેશે સ્ટેન્ડબાય- Video
અમદાવાદ શહેરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 218 સુધી પહોંચ્યો
અમદાવાદ શહેરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 218 સુધી પહોંચ્યો
g clip-path="url(#clip0_868_265)">