ક્યાં સુધી સફરરાઝ ખાનની થશે અવગણના, શુભમન ગિલને હજી કેટલી તક મળશે?
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ મેચની સીરિઝમાં એક તરફ ખેલાડીઓની ઈજાથી ટીમ મેનેજમેન્ટ પરેશાન છે, તો બીજી તરફ સ્ટાર ખેલાડીઓના ખરાબ પ્રદર્શનના કારણે ફેન્સ નારાજ છે. વધુમાં રણજીમાં શાનદાર ફોર્મમાં ચાલી રહેલ અને હાલ ટીમમાં સામેલ સરફરાઝ ખાન સામે લાંબા સમયથી રન બનાવવા સંઘર્ષ કરી રહેલા શુભમન ગિલની પસંદગી બાદ વિશાખાપટ્ટનમમાં શુભમન માત્ર 34 રન બનાવી આઉટ થતા ફેન્સ મેનેજમેન્ટ પર ભડક્યા છે અને ગિલને બહાર કરી સરફરાઝને ટીમમાં સામેલ કરવાની માંગ કરી રહ્યા છે.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5

વિરાટ કોહલીએ 6 ખેલાડીઓને લાખોની ભેટ આપી

Viral Video : વિદેશમાં Uyi Amma ગીત પર દેશી છોકરીએ કર્યો જોરદાર ડાન્સ

કયા દેશના કોચે સૌથી વધુ IPL ટ્રોફી જીતી છે?

Fennel Seeds : ઉનાળામાં શરીર રહેશે ઠંડુ, આ રીતે ખાઓ વરિયાળી

Video : પંજાબ કિંગ્સની માલકિન પ્રીટિ ઝિન્ટાની 'અધૂરી ઇચ્છા' થઈ પૂરી

IPLના 28 ખેલાડીઓ હવે પાકિસ્તાન સુપર લીગમાં રમશે