AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025 : આ 2 ટીમો પ્લેઓફમાં પહોંચવાથી માત્ર એક જીત દૂર છે, જુઓ પોઈન્ટ ટેબલ

IPL 2025 Scenario : આઈપીએલ 2025માં ગુજરાત ટાઈટન્સની ટીમ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન પર છે. તો આરસીબીની ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાન પર છે. તો ચાલો પોઈન્ટ ટેબલની સ્થિતિ જોઈએ.

| Updated on: May 15, 2025 | 11:13 AM
Share
ભારત અને પાકિસ્તાન વચ્ચે ધીમે ધીમે તણાવ ઓછો થયા બાદ આઈપીએલ 2025 ફરી શરુ થવાનો રસ્તો પણ ખુલી ગયો છે. તેમજ આઈપીએલ 2025નું નવું શેડ્યુલ પણ જાહેર થઈ ચૂક્યું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવના કારણે આઈપીએલ 2025ને અધવચ્ચે જ રોકી દેવામાં આવી હતી.

ભારત અને પાકિસ્તાન વચ્ચે ધીમે ધીમે તણાવ ઓછો થયા બાદ આઈપીએલ 2025 ફરી શરુ થવાનો રસ્તો પણ ખુલી ગયો છે. તેમજ આઈપીએલ 2025નું નવું શેડ્યુલ પણ જાહેર થઈ ચૂક્યું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવના કારણે આઈપીએલ 2025ને અધવચ્ચે જ રોકી દેવામાં આવી હતી.

1 / 7
હવે 17 મેથી આઈપીએલ ફરી શરુ થવા જઈ રહી છે. ચેન્નાઈ સુપર કિંગ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ 3 ટીમ પહેલાથી જ પ્લેઓફની રેસમાાંથી બહાર થઈ ચૂકી છે. તેમજ 2 ટીમ એવી છે જેને પ્લેઓફમાં પહોચવા માટે એક-એક જીતની હકદાર છે.

હવે 17 મેથી આઈપીએલ ફરી શરુ થવા જઈ રહી છે. ચેન્નાઈ સુપર કિંગ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ 3 ટીમ પહેલાથી જ પ્લેઓફની રેસમાાંથી બહાર થઈ ચૂકી છે. તેમજ 2 ટીમ એવી છે જેને પ્લેઓફમાં પહોચવા માટે એક-એક જીતની હકદાર છે.

2 / 7
શુભમન ગિલની કેપ્ટનશીપમાં ગુજરાત ટાઈટન્સની ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે. ટીમે અત્યારસુધી 11 મેચ રમી છે. જેમાંથી 8માં જીત મેળવી છે અને 3માં હાર મળી છે. 16 પોઈન્ટની સાથે તેનો રન રેટ પ્લસ0.793છે. ગુજરાત ટાઈટન્સની ટીમ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને છે.

શુભમન ગિલની કેપ્ટનશીપમાં ગુજરાત ટાઈટન્સની ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે. ટીમે અત્યારસુધી 11 મેચ રમી છે. જેમાંથી 8માં જીત મેળવી છે અને 3માં હાર મળી છે. 16 પોઈન્ટની સાથે તેનો રન રેટ પ્લસ0.793છે. ગુજરાત ટાઈટન્સની ટીમ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને છે.

3 / 7
 ગુજરાત ટાઈટન્સની હજુ 3 મેચ બાકી છે.જે તેમણે દિલ્હી કેપિટલ્સ, લખનૌ સુપર જાયન્ટસ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વિરુદ્ધ રમવાની છે. જો ગુજરાત ટાઈટન્સની ટીમ આ 3 મેચમાંથી એક મેચ પણ જીતી લે છે તો તે આરામથી પ્લેઓફમાં પહોંચી જશે.

ગુજરાત ટાઈટન્સની હજુ 3 મેચ બાકી છે.જે તેમણે દિલ્હી કેપિટલ્સ, લખનૌ સુપર જાયન્ટસ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વિરુદ્ધ રમવાની છે. જો ગુજરાત ટાઈટન્સની ટીમ આ 3 મેચમાંથી એક મેચ પણ જીતી લે છે તો તે આરામથી પ્લેઓફમાં પહોંચી જશે.

4 / 7
પરંતુ જો બાકી રહેલી 3 મેચ હારી જાય છે. તો તેના માટે મુશ્કેલ થઈ શકે છે. કારણ કે, 4 ટીમ હજુ પણ 17 કે વધુ અંક લઈ લીગ સ્ટેજ પૂર્ણ કરી શકે છે.

પરંતુ જો બાકી રહેલી 3 મેચ હારી જાય છે. તો તેના માટે મુશ્કેલ થઈ શકે છે. કારણ કે, 4 ટીમ હજુ પણ 17 કે વધુ અંક લઈ લીગ સ્ટેજ પૂર્ણ કરી શકે છે.

5 / 7
બીજી તરફ રજત પાટીદારની કેપ્ટનશીપમાં આરસીબીની ટીમે અત્યારસુધી 11 મેચ રમી છે. જેમાંથી 8 મેચમાં જીત મેળવી છે અને 3 મેચમાં હાર મળી છે. 16 પોઈન્ટ સાથે તેનો નેટ રન રેટ પ્લસ0,482 છે. પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે.

બીજી તરફ રજત પાટીદારની કેપ્ટનશીપમાં આરસીબીની ટીમે અત્યારસુધી 11 મેચ રમી છે. જેમાંથી 8 મેચમાં જીત મેળવી છે અને 3 મેચમાં હાર મળી છે. 16 પોઈન્ટ સાથે તેનો નેટ રન રેટ પ્લસ0,482 છે. પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે.

6 / 7
આરસીબી હાલની સીઝનમાં કુલ 3 મેચ બાકી છે. જે કેકેઆર,સનરાઈઝર્સ હૈદરાબાદ અને લખનૌસુપર જાયન્ટસ વિરુદ્ધ રમવાની છે. જો આરસીબીની ટીમ આ 3માંથી એક પણ મેચ જીતી લે છે તો તે પ્લેઓફમાં સરળતાથી પહોંચી જાય છે.

આરસીબી હાલની સીઝનમાં કુલ 3 મેચ બાકી છે. જે કેકેઆર,સનરાઈઝર્સ હૈદરાબાદ અને લખનૌસુપર જાયન્ટસ વિરુદ્ધ રમવાની છે. જો આરસીબીની ટીમ આ 3માંથી એક પણ મેચ જીતી લે છે તો તે પ્લેઓફમાં સરળતાથી પહોંચી જાય છે.

7 / 7

ગુજરાત ટાઇટન્સએ એક વ્યવસાયિક ફ્રેન્ચાઇઝી ક્રિકેટ ટીમ છે. ટાઇટન્સ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં ભાગ લે છે. ગુજરાત ટાઈટન્સના વધુ સમાચાર જાણવા માટે અહી ક્લિક કરો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">