AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સચિન તેંડુલકરે વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરમાં કરી મહાદેવની પૂજા-અર્ચના, જુઓ Photos

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમનો શિલાન્યાસ કર્યો હતો. આ અવસર પર અનેક ક્રિકેટ સેલિબ્રિટીઓ હાજર રહ્યા હતા. આ દરમિયાન સચિન તેંડુલર પણ વારાણસી પહોંચ્યા હતા. વારાણસીમાં સચિને કાશી વિશ્વનાથ મંદિરમાં મહાદેવના દર્શન કર્યા હતા. સચિને ભગવાન શિવનો જલાભિષેક કર્યો અને પૂજા-અર્ચના કરી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 24, 2023 | 5:04 PM
Share
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમનો શિલાન્યાસ કર્યો હતો. આ અવસર પર અનેક ક્રિકેટ સેલિબ્રિટીઓ હાજર રહ્યા હતા. આ દરમિયાન સચિન તેંડુલર પણ વારાણસી પહોંચ્યા હતા. (PTI Photo)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમનો શિલાન્યાસ કર્યો હતો. આ અવસર પર અનેક ક્રિકેટ સેલિબ્રિટીઓ હાજર રહ્યા હતા. આ દરમિયાન સચિન તેંડુલર પણ વારાણસી પહોંચ્યા હતા. (PTI Photo)

1 / 5
વારાણસીમાં સચિને કાશી વિશ્વનાથ મંદિરમાં મહાદેવના દર્શન કર્યા હતા. (PTI Photo)

વારાણસીમાં સચિને કાશી વિશ્વનાથ મંદિરમાં મહાદેવના દર્શન કર્યા હતા. (PTI Photo)

2 / 5
સચિને ભગવાન શિવનો જલાભિષેક કર્યો અને પૂજા-અર્ચના કરી હતી. આ દરમિયાન સચિન લાલ કુર્તા અને પાયજામામાં જોવા મળ્યો હતો. (PTI Photo)

સચિને ભગવાન શિવનો જલાભિષેક કર્યો અને પૂજા-અર્ચના કરી હતી. આ દરમિયાન સચિન લાલ કુર્તા અને પાયજામામાં જોવા મળ્યો હતો. (PTI Photo)

3 / 5
વારાણસીમાં બની રહેલા ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમની વાત કરીએ તો તેની થીમ ભગવાન શિવ પર આધારિત હશે. જેમાં ભગવાન શિવ અને કાશીની ઝલક જોવા મળશે. (PTI Photo)

વારાણસીમાં બની રહેલા ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમની વાત કરીએ તો તેની થીમ ભગવાન શિવ પર આધારિત હશે. જેમાં ભગવાન શિવ અને કાશીની ઝલક જોવા મળશે. (PTI Photo)

4 / 5
સચિન ઉપરાંત ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સચિવ જય શાહ પણ કાશી વિશ્વ વિશ્વનાથ મંદિર પહોંચ્યા હતા. (PTI Photo)

સચિન ઉપરાંત ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સચિવ જય શાહ પણ કાશી વિશ્વ વિશ્વનાથ મંદિર પહોંચ્યા હતા. (PTI Photo)

5 / 5
g clip-path="url(#clip0_868_265)">