AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ટીમ ઈન્ડિયાને મોટો ફટકો, વધુ એક ભારતીય ખેલાડી થયો ઈજાગ્રસ્ત

ખેલાડીઓની ઇજાઓથી પરેશાન ભારતીય ક્રિકેટ ટીમને વધુ એક ઝટકો લાગ્યો છે. ઈંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટ રમી રહેલો ભારતીય ખેલાડી ઈજાગ્રસ્ત થયો છે. ઇજાના કારણે તે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. હવે આ ઓલરાઉન્ડર ક્યારે ફિટ થઈ મેદાનમાં વાપસી કરશે તે જોવું રહ્યું.

| Updated on: Aug 11, 2026 | 4:07 PM
Share
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ હાલમાં ખેલાડીઓની ઇજાઓથી પરેશાન છે. લગભગ એક ડઝન ખેલાડીઓ હાલમાં ઇજાઓને કારણે બેંગલુરુના સેન્ટર ઓફ એક્સેલન્સમાં છે. ખરાબ સમાચાર એ છે કે હવે વધુ એક ખેલાડી ઘાયલ થયો છે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ હાલમાં ખેલાડીઓની ઇજાઓથી પરેશાન છે. લગભગ એક ડઝન ખેલાડીઓ હાલમાં ઇજાઓને કારણે બેંગલુરુના સેન્ટર ઓફ એક્સેલન્સમાં છે. ખરાબ સમાચાર એ છે કે હવે વધુ એક ખેલાડી ઘાયલ થયો છે.

1 / 5
IPLમાં દિલ્હી કેપિટલ્સ તરફથી રમતા આશુતોષ શર્માને ઈજા થઈ છે. તે હાલમાં ઈંગ્લેન્ડમાં હેમ્પશાયર તરફથી કાઉન્ટી ક્રિકેટ રમી રહ્યો છે. જોકે, ઈજાને કારણે તે સસેક્સ સામેની આગામી મેચ રમી શકશે નહીં.

IPLમાં દિલ્હી કેપિટલ્સ તરફથી રમતા આશુતોષ શર્માને ઈજા થઈ છે. તે હાલમાં ઈંગ્લેન્ડમાં હેમ્પશાયર તરફથી કાઉન્ટી ક્રિકેટ રમી રહ્યો છે. જોકે, ઈજાને કારણે તે સસેક્સ સામેની આગામી મેચ રમી શકશે નહીં.

2 / 5
હેમ્પશાયરને આશુતોષ શર્માની ખોટ સાલશે. તેણે અત્યાર સુધી અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું છે. મહત્વની વાત એ છે કે આશુતોષે બેટથી નહીં પણ બોલથી તબાહી મચાવી છે.

હેમ્પશાયરને આશુતોષ શર્માની ખોટ સાલશે. તેણે અત્યાર સુધી અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું છે. મહત્વની વાત એ છે કે આશુતોષે બેટથી નહીં પણ બોલથી તબાહી મચાવી છે.

3 / 5
વન ડે કપમાં હેમ્પશાયર તરફથી રમતા આશુતોષ શર્મા સાત ઇનિંગ્સમાં ફક્ત 56 રન બનાવી શક્યો, પરંતુ તેની બોલિંગ પ્રભાવશાળી રહી, તેણે 14 વિકેટ લીધી. તેણે એક મેચમાં પાંચ વિકેટ અને બીજી મેચમાં બે વિકેટ પણ લીધી છે.

વન ડે કપમાં હેમ્પશાયર તરફથી રમતા આશુતોષ શર્મા સાત ઇનિંગ્સમાં ફક્ત 56 રન બનાવી શક્યો, પરંતુ તેની બોલિંગ પ્રભાવશાળી રહી, તેણે 14 વિકેટ લીધી. તેણે એક મેચમાં પાંચ વિકેટ અને બીજી મેચમાં બે વિકેટ પણ લીધી છે.

4 / 5
આશુતોષ શર્માને IPLમાં બોલિંગ કરવાની તક પણ મળતી નથી. જોકે, તેણે હેમ્પશાયર માટે બોલર તરીકે પોતાને સાબિત કરી દીધો છે. જોકે, તે હવે ઘાયલ છે. આશુતોષ ક્યારે ફિટ થશે અને મેદાનમાં પાછો ફરશે તે જોવાનું બાકી છે. (PC-PTI)

આશુતોષ શર્માને IPLમાં બોલિંગ કરવાની તક પણ મળતી નથી. જોકે, તેણે હેમ્પશાયર માટે બોલર તરીકે પોતાને સાબિત કરી દીધો છે. જોકે, તે હવે ઘાયલ છે. આશુતોષ ક્યારે ફિટ થશે અને મેદાનમાં પાછો ફરશે તે જોવાનું બાકી છે. (PC-PTI)

5 / 5

IND vs SL: ગાલેમાં સચિન-દ્રવિડ-લક્ષ્મણ ફ્લોપ, પણ આ ભારતીય ઓપનરે ફટકાર્યા 391 રન, જાણો કોણ છે આ દિગ્ગજ!

Follow Us
પંચમહાલના શહેરામાં 5 ઇંચ અને ગોધરામાં 2 ઇંચ વરસાદ
પંચમહાલના શહેરામાં 5 ઇંચ અને ગોધરામાં 2 ઇંચ વરસાદ
અમદાવાદના સાબરમતીમાં PCBના દરોડા, ફ્લેટમાં ચાલતું જુગારધામ ઝડપાયું !
અમદાવાદના સાબરમતીમાં PCBના દરોડા, ફ્લેટમાં ચાલતું જુગારધામ ઝડપાયું !
જામનગરમાં મૃતક બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ
જામનગરમાં મૃતક બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ
Breaking News : ​જૂનાગઢમાં ​પાર્ક કરેલી બાઇક પર અજગર વીંટળાયો
Breaking News : ​જૂનાગઢમાં ​પાર્ક કરેલી બાઇક પર અજગર વીંટળાયો
અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
મધ્યપ્રદેશમાં વરસાદની સિસ્ટમ સક્રીય, સરદાર સરોવર ડેમમાં આવશે નવું પાણી
મધ્યપ્રદેશમાં વરસાદની સિસ્ટમ સક્રીય, સરદાર સરોવર ડેમમાં આવશે નવું પાણી
તહેવાર પહેલા ખાદ્યતેલના ભાવમાં ભડકો! સિંગતેલ ₹50,કપાસિયા તેલ ₹40 મોંઘુ
તહેવાર પહેલા ખાદ્યતેલના ભાવમાં ભડકો! સિંગતેલ ₹50,કપાસિયા તેલ ₹40 મોંઘુ
સરદાર સરોવર ડેમમાં 82.58 ટકા જળસ્તરનો થયો સંગ્રહ
સરદાર સરોવર ડેમમાં 82.58 ટકા જળસ્તરનો થયો સંગ્રહ
વરસાદને લઈને અમદાવાદ સહિત 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
વરસાદને લઈને અમદાવાદ સહિત 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
આજનું રાશિફળ: વ્યાપાર, નોકરી અને અભ્યાસમાં સફળતાના યોગ, વાંચો રાશિફળ
આજનું રાશિફળ: વ્યાપાર, નોકરી અને અભ્યાસમાં સફળતાના યોગ, વાંચો રાશિફળ
g clip-path="url(#clip0_868_265)">