AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પિતૃદોષ કેટલા વર્ષ સુધી ચાલે છે? જાણો તેને દૂર કરવાની યોગ્ય વિધિ અને ઉપાયો

પિતૃદોષ કેટલા વર્ષ સુધી રહે છે? પિતૃદોષને કારણે લગ્નમાં વિલંબ,આરોગ્ય અને આર્થિક મુશ્કેલીઓ આવે છે. ગરુડ પુરાણ અનુસાર,જો પિતૃદોષનું યોગ્ય નિવારણ ન થાય તો આ દોષ લાંબો સમય પ્રભાવિત કરે છે.

| Updated on: Sep 19, 2026 | 2:57 PM
Share
જો કોઈ પરિવારમાં વ્યક્તિના મૃત્યુ બાદ તેના અંતિમ સંસ્કાર વિધિ-વિધાનથી નથી થતા તો પૂર્વજોની આત્મા તૃપ્ત નથી થતી અને તેઓ તેમના વંશજોને કષ્ટ આપે છે. જેને પિતૃ દોષ કહે છે.

જો કોઈ પરિવારમાં વ્યક્તિના મૃત્યુ બાદ તેના અંતિમ સંસ્કાર વિધિ-વિધાનથી નથી થતા તો પૂર્વજોની આત્મા તૃપ્ત નથી થતી અને તેઓ તેમના વંશજોને કષ્ટ આપે છે. જેને પિતૃ દોષ કહે છે.

1 / 8
પિતૃદોષ લાગવાથી વ્યક્તિને તમામ પ્રકારની પરેશાનીનો સામનો કરવો પડે છે. જેમને લગ્નમાં વિલંબ, ઘરમાં કોઈનું અકાળે અવસાન, બીમારીઓ અને આર્થિક તંગી જેવી મુશ્કેલીઓ આવે છે.

પિતૃદોષ લાગવાથી વ્યક્તિને તમામ પ્રકારની પરેશાનીનો સામનો કરવો પડે છે. જેમને લગ્નમાં વિલંબ, ઘરમાં કોઈનું અકાળે અવસાન, બીમારીઓ અને આર્થિક તંગી જેવી મુશ્કેલીઓ આવે છે.

2 / 8
પિતૃદોષ થી મુક્તિ મેળવવા માટે પિતૃ પક્ષમાં તેનું તર્પણ, પિંડદાન અને શ્રાદ્ધ કર્મ જરૂર કરવુ જોઈએ.

પિતૃદોષ થી મુક્તિ મેળવવા માટે પિતૃ પક્ષમાં તેનું તર્પણ, પિંડદાન અને શ્રાદ્ધ કર્મ જરૂર કરવુ જોઈએ.

3 / 8
પિતૃદોષથી મુક્તિ મેળવવા માટે પિતૃપક્ષ સૌથી ઉત્તમ સમયગાળો ગણાય છે.

પિતૃદોષથી મુક્તિ મેળવવા માટે પિતૃપક્ષ સૌથી ઉત્તમ સમયગાળો ગણાય છે.

4 / 8
ગરુડ પુરાણ અનુસાર પિતૃદોષ માત્ર કેટલાક વર્ષો સુધી નહીં પરંતુ જો તેનુ નિવારણ ન થાય તો પેઢી દર પેઢી સુધી ચાલે છે.

ગરુડ પુરાણ અનુસાર પિતૃદોષ માત્ર કેટલાક વર્ષો સુધી નહીં પરંતુ જો તેનુ નિવારણ ન થાય તો પેઢી દર પેઢી સુધી ચાલે છે.

5 / 8
એટલુ જ નહીં પિતૃદોષનો પ્રભાવ માત્ર એક વ્યક્તિ નહીં પરંતુ સમગ્ર પરિવાર પર જોવા મળે છે.

એટલુ જ નહીં પિતૃદોષનો પ્રભાવ માત્ર એક વ્યક્તિ નહીં પરંતુ સમગ્ર પરિવાર પર જોવા મળે છે.

6 / 8
પુરાણો અને શાસ્ત્રોમાં ઉલ્લેખ અનુસાર પિતૃદોષ સાત પેઢી સુધી ચાલે છે. જે કોઈપણ વ્યક્તિના કર્મોના આધારે લાગે છે.

પુરાણો અને શાસ્ત્રોમાં ઉલ્લેખ અનુસાર પિતૃદોષ સાત પેઢી સુધી ચાલે છે. જે કોઈપણ વ્યક્તિના કર્મોના આધારે લાગે છે.

7 / 8
જ્યાં પિતૃદોષ 7 પેઢી સુધી પ્રભાવિત કરે છે, ત્યાં પિતૃ પક્ષ દરમિયાન શ્રાદ્ધ કર્મ સામાન્ય રીતે ત્રણ પેઢીના પૂર્વજો દ્વારા કરવામાં આવે છે. જેમા પિતા, દાદા અને પરદાદા સામેલ હોય છે.

જ્યાં પિતૃદોષ 7 પેઢી સુધી પ્રભાવિત કરે છે, ત્યાં પિતૃ પક્ષ દરમિયાન શ્રાદ્ધ કર્મ સામાન્ય રીતે ત્રણ પેઢીના પૂર્વજો દ્વારા કરવામાં આવે છે. જેમા પિતા, દાદા અને પરદાદા સામેલ હોય છે.

8 / 8

 

ઘરે બેઠા માત્ર ₹75માં PVC આધાર કાર્ડ જોઈએ છે? જાણી લો ઓનલાઈન – ઓફલાઈન બંને પ્રોસેસ

Follow Us
રાજકોટમાં દેશી ગાયના શુદ્ધ ઘીના નામે મોટું કૌભાંડ ! Video
રાજકોટમાં દેશી ગાયના શુદ્ધ ઘીના નામે મોટું કૌભાંડ ! Video
આજનું રાશિફળ: કરિયર અને સંબંધોમાં આવશે સારા બદલાવ
આજનું રાશિફળ: કરિયર અને સંબંધોમાં આવશે સારા બદલાવ
સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા તાલુકાના જેગડવા ગામની વધુ મુશ્કેલી
સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા તાલુકાના જેગડવા ગામની વધુ મુશ્કેલી
બાઈક લઈને જઈ રહ્યા હો અને અચાનક સાવજ આવી જાય તો.... બસ આવુ જ થયુ- જુઓ
બાઈક લઈને જઈ રહ્યા હો અને અચાનક સાવજ આવી જાય તો.... બસ આવુ જ થયુ- જુઓ
ગાંધીનગરમાં Blinkit Store નું ફૂડ લાયસન્સ સસ્પેન્ડ
ગાંધીનગરમાં Blinkit Store નું ફૂડ લાયસન્સ સસ્પેન્ડ
આણંદમાં ભારે વરસાદથી રસ્તાઓ પર ફરી વળ્યા પાણી!અનેક વિસ્તારો થયા જળમગ્ન
આણંદમાં ભારે વરસાદથી રસ્તાઓ પર ફરી વળ્યા પાણી!અનેક વિસ્તારો થયા જળમગ્ન
અમદાવાદમાં પાણી ભરાવા મામલે મેયરે કરી ધડ માથા વિનાની દલીલ- જુઓ Video
અમદાવાદમાં પાણી ભરાવા મામલે મેયરે કરી ધડ માથા વિનાની દલીલ- જુઓ Video
સાણંદમાં એક મહિનામાં ત્રીજી વખત દીપડાના પંજાના નિશાન, ગ્રામજનોમાં ભય
સાણંદમાં એક મહિનામાં ત્રીજી વખત દીપડાના પંજાના નિશાન, ગ્રામજનોમાં ભય
શું આ જ સ્માર્ટ સિટી છે? નારોલમાં તંત્રની બેદરકારીથી નાગરિકોમાં આક્રોશ
શું આ જ સ્માર્ટ સિટી છે? નારોલમાં તંત્રની બેદરકારીથી નાગરિકોમાં આક્રોશ
બનાસકાંઠામાં વરસાદ, પાલનપુર અને ડીસામાં ભરાયા પાણી ! Video
બનાસકાંઠામાં વરસાદ, પાલનપુર અને ડીસામાં ભરાયા પાણી ! Video
g clip-path="url(#clip0_868_265)">