AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ઈંગ્લેન્ડ પ્રવાસ પૂરો થતાં જ ટીમ ઈન્ડિયાના આ કોચની થશે છુટ્ટી

ઈંગ્લેન્ડ પ્રવાસમાં ટીમ ઈન્ડિયાની હાર બાદ BCCI એ ખેલાડીઓ અને કોચિંગ સ્ટાફના પ્રદર્શન સમીક્ષાની જાહેરાત કરી છે. હાલમાં કોઈ મોટા નિર્ણયો લેવામાં આવશે કે કેમ તે સ્પષ્ટ નથી. જોકે, કોચિંગ સ્ટાફમાં ફેરફારો શરૂઆત થઈ ગઈ છે. ઈંગ્લેન્ડ પ્રવાસ બાદ ટીમ ઈન્ડિયાના એક કોચની વિદાય થવાની છે.

| Updated on: Jul 11, 2026 | 5:48 PM
Share
ઈંગ્લેન્ડ પ્રવાસ પર ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે. ટીમ ઈન્ડિયાને T20 શ્રેણીમાં કારમી હારનો સામનો કરવો પડ્યો છે. આ પ્રદર્શન બાદ BCCI કેપ્ટન અને કોચ સાથે ખાસ બેઠક કરશે અને ટીમના પ્રદર્શનની સમીક્ષા કરશે. પરંતુ તે પહેલાં જ ટીમના એક કોચનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે.

ઈંગ્લેન્ડ પ્રવાસ પર ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે. ટીમ ઈન્ડિયાને T20 શ્રેણીમાં કારમી હારનો સામનો કરવો પડ્યો છે. આ પ્રદર્શન બાદ BCCI કેપ્ટન અને કોચ સાથે ખાસ બેઠક કરશે અને ટીમના પ્રદર્શનની સમીક્ષા કરશે. પરંતુ તે પહેલાં જ ટીમના એક કોચનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે.

1 / 5
એક અહેવાલ મુજબ, ટીમ ઈન્ડિયાનો ફિલ્ડિંગ કોચ ટી દિલીપ આ પ્રવાસ પછી ભારતીય ટીમ છોડી દેશે. તેનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે, અને હવે તેઓ IPL ફ્રેન્ચાઈઝીમાં જોડાઈ શકે છે.

એક અહેવાલ મુજબ, ટીમ ઈન્ડિયાનો ફિલ્ડિંગ કોચ ટી દિલીપ આ પ્રવાસ પછી ભારતીય ટીમ છોડી દેશે. તેનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે, અને હવે તેઓ IPL ફ્રેન્ચાઈઝીમાં જોડાઈ શકે છે.

2 / 5
રાહુલ દ્રવિડ 2021 માં ટીમ ઈન્ડિયાનો હેડ કોચ બન્યા પછી ટી દિલીપ સપોર્ટ સ્ટાફમાં જોડાયો અને ત્યારથી તે ફિલ્ડિંગ કોચ છે. આ દરમિયાન તેણે 2023 વર્લ્ડ કપમાં ફિલ્ડિંગ મેડલ આપવાની પ્રથા શરુ કરી, જે પછીથી દરેક સિરીઝમાં ચાલુ રહી.

રાહુલ દ્રવિડ 2021 માં ટીમ ઈન્ડિયાનો હેડ કોચ બન્યા પછી ટી દિલીપ સપોર્ટ સ્ટાફમાં જોડાયો અને ત્યારથી તે ફિલ્ડિંગ કોચ છે. આ દરમિયાન તેણે 2023 વર્લ્ડ કપમાં ફિલ્ડિંગ મેડલ આપવાની પ્રથા શરુ કરી, જે પછીથી દરેક સિરીઝમાં ચાલુ રહી.

3 / 5
2024-25 ના ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ખરાબ પ્રદર્શન બાદ દિલીપને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હોવા છતાં, રોહિત શર્માની ખાસ ભલામણને પગલે BCCI એ 2025 ના ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલા તેને એક વર્ષના કરાર પર ફરી ફિલ્ડિંગ કોચ તરીકે નિયુક્ત કર્યો હતો.

2024-25 ના ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ખરાબ પ્રદર્શન બાદ દિલીપને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હોવા છતાં, રોહિત શર્માની ખાસ ભલામણને પગલે BCCI એ 2025 ના ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલા તેને એક વર્ષના કરાર પર ફરી ફિલ્ડિંગ કોચ તરીકે નિયુક્ત કર્યો હતો.

4 / 5
જોકે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, દિલીપનો એક વર્ષનો કરાર સમાપ્ત થઈ ગયો છે. આસિસ્ટન્ટ રાયન ટેન ડોશેટની તેના સ્થાને ફિલ્ડિંગ કોચ તરીકે નિયુક્ત થવાની અપેક્ષા છે. (PC: PTI/Getty Images)

જોકે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, દિલીપનો એક વર્ષનો કરાર સમાપ્ત થઈ ગયો છે. આસિસ્ટન્ટ રાયન ટેન ડોશેટની તેના સ્થાને ફિલ્ડિંગ કોચ તરીકે નિયુક્ત થવાની અપેક્ષા છે. (PC: PTI/Getty Images)

5 / 5

IND vs ENG T20 સિરીઝથી લઈને FIFA વર્લ્ડ કપ 2026 સુધી, ઈંગ્લેન્ડનો કેપ્ટન ‘હેરી’ મોટા મિશન પર

Follow Us
ફૂટપાથ બન્યા ગેરકાયદે પાર્કિંગ અને દબાણની જગ્યા - જુઓ Video
ફૂટપાથ બન્યા ગેરકાયદે પાર્કિંગ અને દબાણની જગ્યા - જુઓ Video
સરસપુરમાં જગન્નાથજી, સુભદ્રાજી અને બળદેવજીના મામેરાના દર્શન
સરસપુરમાં જગન્નાથજી, સુભદ્રાજી અને બળદેવજીના મામેરાના દર્શન
સ્કૂલના શિક્ષકે હૃદયરોગથી પીડિત વિદ્યાર્થીને 6 રાઉન્ડ દોડાવ્યો
સ્કૂલના શિક્ષકે હૃદયરોગથી પીડિત વિદ્યાર્થીને 6 રાઉન્ડ દોડાવ્યો
સાબરકાંઠામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો વધુ એક ભોગ
સાબરકાંઠામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો વધુ એક ભોગ
કોના ભાગ્યમાં છે 'ધનલાભ' અને કોને મળશે 'માનસિક શાંતિ'?
કોના ભાગ્યમાં છે 'ધનલાભ' અને કોને મળશે 'માનસિક શાંતિ'?
સૂરતમાં પૂર ઓસર્યા બાદ ગેરેજમાં વાહનો રિપેર કરવાવાળાઓની લાગી લાઈનો
સૂરતમાં પૂર ઓસર્યા બાદ ગેરેજમાં વાહનો રિપેર કરવાવાળાઓની લાગી લાઈનો
72 વર્ષથી ચાલી આવતી પરંપરા અકબંધ, દૂધધારા પરિક્રમામાં ઉમટ્યા ભાવિકો
72 વર્ષથી ચાલી આવતી પરંપરા અકબંધ, દૂધધારા પરિક્રમામાં ઉમટ્યા ભાવિકો
Morbi: ખેડૂતોની ઉપવાસ છાવણી પર કાળુ અમૃતિયા જોશમાં આવી ખોઈ બેઠા હોંશ
Morbi: ખેડૂતોની ઉપવાસ છાવણી પર કાળુ અમૃતિયા જોશમાં આવી ખોઈ બેઠા હોંશ
ગુજરાતમાં આજે પણ થાય છે બાળલગ્ન, જનપ્રતિનિધિ તરીકે અમે નિષ્ફળઃદેવુસિંહ
ગુજરાતમાં આજે પણ થાય છે બાળલગ્ન, જનપ્રતિનિધિ તરીકે અમે નિષ્ફળઃદેવુસિંહ
સુરત જિલ્લામાં 15 ખાડીના પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યાં, જુઓ VIDEO
સુરત જિલ્લામાં 15 ખાડીના પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યાં, જુઓ VIDEO
g clip-path="url(#clip0_868_265)">