AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સલમાન ખાનથી લઈને વરુણ ધવન સુધીના આ બોલિવૂડ સ્ટાર્સને છે ગંભીર બીમારી, કરી રહ્યા છે વર્ષોથી સંઘર્ષ

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં એવા ઘણા સ્ટાર્સ છે જેમણે પોતાની એક્ટિંગથી સારી ફેન ફોલોઈંગ બનાવી છે. પરંતુ, શું તમે જાણો છો કે ગ્લેમરની આ ચમક પાછળ તેના જીવનમાં કેટલી સમસ્યાઓ છુપાયેલી છે. કેટલાક બોલિવુડ સ્ટાર વિચિત્ર બીમારીઓથી પીડિત છે. આ લિસ્ટમાં ઘણા સ્ટાર્સ સામેલ છે. જુઓ કોણ કોણ છે સામેલ.

| Updated on: Dec 04, 2023 | 9:56 AM
Share
મોટા પડદા પર બોલિવુડ સ્ટાર પોતાની એક્ટિંગની લોકોના દિલમાં સ્થથાન બનાવે છે. પરંતુ તેના ચાહકોને એ જાણ હોતી નથી કે, ચાહકોને ખુશ કરવા માટે આ સ્ટાર હંમેશા ઉત્સાહમાં જ રહે છે. શું તમને ખ્યાલ છે કે, બોલિવુડમાં કેટલાક એવા સ્ટાર છે. જે લાંબા સમયથી અનેક બીમારીઓનો શિકાર છે. આ લિસ્ટમાં અનેક નામ સામેલ છે.

મોટા પડદા પર બોલિવુડ સ્ટાર પોતાની એક્ટિંગની લોકોના દિલમાં સ્થથાન બનાવે છે. પરંતુ તેના ચાહકોને એ જાણ હોતી નથી કે, ચાહકોને ખુશ કરવા માટે આ સ્ટાર હંમેશા ઉત્સાહમાં જ રહે છે. શું તમને ખ્યાલ છે કે, બોલિવુડમાં કેટલાક એવા સ્ટાર છે. જે લાંબા સમયથી અનેક બીમારીઓનો શિકાર છે. આ લિસ્ટમાં અનેક નામ સામેલ છે.

1 / 6
અજય દેવગન પોતાની ફિલ્મમાં જેટલો દમદાર એક્ટિગ કરે છે.રિયલ લાઈફમાં તે એટલો જ દુખી છે. તેને બોર્ડરલાઈન OCDની સમસ્યા પણ છે. કાજોલે એક જૂના ઈન્ટરવ્યુમાં આ વાતનો ખુલાસો કર્યો હતો.

અજય દેવગન પોતાની ફિલ્મમાં જેટલો દમદાર એક્ટિગ કરે છે.રિયલ લાઈફમાં તે એટલો જ દુખી છે. તેને બોર્ડરલાઈન OCDની સમસ્યા પણ છે. કાજોલે એક જૂના ઈન્ટરવ્યુમાં આ વાતનો ખુલાસો કર્યો હતો.

2 / 6
સોનમ કપુરે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતુ કે, તેને ડાયાબિટીસ છે. આ બીમારી તેને નાની ઉંમરથી જ છે. પરંતુ પોતાની ફિટનેસનો ખ્યાલ રાખે છે. અભિનેત્રી લાંબા સમયથી યોગ અને મેડિટેશન પર ધ્યાન આપે છે.

સોનમ કપુરે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતુ કે, તેને ડાયાબિટીસ છે. આ બીમારી તેને નાની ઉંમરથી જ છે. પરંતુ પોતાની ફિટનેસનો ખ્યાલ રાખે છે. અભિનેત્રી લાંબા સમયથી યોગ અને મેડિટેશન પર ધ્યાન આપે છે.

3 / 6
સામંથા રુથ પ્રભુ સાઉથ અભિનેત્રીઓમાંની એક છે. પરંતુ સુંદર દેખાવાની સાથે પોતાની ગંભીર બીમારીઓનો ઉલ્લેખ કેટલીક વખત સોશિયલ મીડિયા પર પણ કરી ચૂકી છે. તે માયોસિટિસ નામની એક બીમારીથી પરેશાન છે. આ બીમારીમાં માંસપેશીઓમાં સોજો આવી જાય છે જેના કારણે થાક લાગે છે અને શ્વાસ લેવામાં પણ તકલીફ થતી હોય છે.

સામંથા રુથ પ્રભુ સાઉથ અભિનેત્રીઓમાંની એક છે. પરંતુ સુંદર દેખાવાની સાથે પોતાની ગંભીર બીમારીઓનો ઉલ્લેખ કેટલીક વખત સોશિયલ મીડિયા પર પણ કરી ચૂકી છે. તે માયોસિટિસ નામની એક બીમારીથી પરેશાન છે. આ બીમારીમાં માંસપેશીઓમાં સોજો આવી જાય છે જેના કારણે થાક લાગે છે અને શ્વાસ લેવામાં પણ તકલીફ થતી હોય છે.

4 / 6
 બોલિવુડના ભાઈજાન સલમાન ખાન પણ એક ગંભીર બીમારીઓનો શિકાર છે. ટ્રાઈજેમિનલ ન્યુરેલ્જિયા નામની આ બીમારી છે.

બોલિવુડના ભાઈજાન સલમાન ખાન પણ એક ગંભીર બીમારીઓનો શિકાર છે. ટ્રાઈજેમિનલ ન્યુરેલ્જિયા નામની આ બીમારી છે.

5 / 6
વરુણ ધવને પોતાના એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતુ કે, તે સ્ટીબુલ હાયપોફંક્શનનામની સમસ્યાનો શિકાર છે. આ બીમારીમાં વ્યક્તિ પોતાના શરીરનું સંતુલન ગુમાવી બેસે છે.

વરુણ ધવને પોતાના એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતુ કે, તે સ્ટીબુલ હાયપોફંક્શનનામની સમસ્યાનો શિકાર છે. આ બીમારીમાં વ્યક્તિ પોતાના શરીરનું સંતુલન ગુમાવી બેસે છે.

6 / 6
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">