AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : મુંબઈમાં પાઉં ભાજી અને વડા પાઉં થશે મોંઘા, સામાન્ય લોકોને લાગશે મોટો ઝટકો!

મુંબઈને માયાનગરી તરીખે ઓળખવામાં આવે છે. મુંબઈના સામાન્ય લોકોની લાઈફલાઇન ગણાતા વડા પાઉં અને પાઉં ભાજી હવે મોંઘા થવા જઈ રહ્યા છે. મુંબઈની બેકરીઓએ બ્રેડ અને પાવની કિંમતોમાં સીધો મોટો વધારો કર્યો છે. આ નિર્ણયનો સીધો અસર મુંબઈવાસીઓની ખિસ્સા અને તેમના રોજિંદા નાસ્તાના બજેટ પર પડશે.

| Updated on: May 20, 2026 | 1:44 PM
Share
મુંબઈની સ્થાનિક બેકરીઓ દ્વારા ભાવ પાઉંમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. જે પાઉં પહેલા 3 રૂપિયાનો હતો તે હવે 4થી 5 રૂપિયીનો થયો છે.

મુંબઈની સ્થાનિક બેકરીઓ દ્વારા ભાવ પાઉંમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. જે પાઉં પહેલા 3 રૂપિયાનો હતો તે હવે 4થી 5 રૂપિયીનો થયો છે.

1 / 6
મુંબઈમાં, પાઉં સામાન્ય રીતે પેકેટ દ્વારા વેચાય છે. 1 પેકેટમાં 12 નંગ હોય છે. આ 12 નંગના પેકેટની કિંમતમાં હવે નોંધપાત્ર વધારો થયો છે.

મુંબઈમાં, પાઉં સામાન્ય રીતે પેકેટ દ્વારા વેચાય છે. 1 પેકેટમાં 12 નંગ હોય છે. આ 12 નંગના પેકેટની કિંમતમાં હવે નોંધપાત્ર વધારો થયો છે.

2 / 6
પાઉં મુંબઈના રોજિંદા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. મજૂરોથી લઈને કોર્પોરેટ કર્મચારીઓ સુધી દરેક વ્યક્તિ ઓછી કિંમતે પોતાની ભૂખ સંતોષવા માટે તેના પર આધાર રાખે છે.

પાઉં મુંબઈના રોજિંદા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. મજૂરોથી લઈને કોર્પોરેટ કર્મચારીઓ સુધી દરેક વ્યક્તિ ઓછી કિંમતે પોતાની ભૂખ સંતોષવા માટે તેના પર આધાર રાખે છે.

3 / 6
મુંબઈમાં એક મધ્યમ વર્ગનો પરિવાર દર મહિને સરેરાશ 20 પેકેટ પાઉં ખાય છે. તેથી દૈનિક વસ્તુ પર કરવામાં આવેલા વધારાથી તેનો અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડશે.

મુંબઈમાં એક મધ્યમ વર્ગનો પરિવાર દર મહિને સરેરાશ 20 પેકેટ પાઉં ખાય છે. તેથી દૈનિક વસ્તુ પર કરવામાં આવેલા વધારાથી તેનો અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડશે.

4 / 6
મોંઘવારીનો અસર ઘરો સુધી સીમિત નથી રહીં પરંતુ હવે બહારનું ખાવાનું પસંદ કરનારાઓને પણ ઝટકો લાગવાનો છે. વડા પાઉં, પાઉં ભાજી અને કીમા પાઉં વેચતા નાના અને મોટા વેપારીઓને હવે બેકરીમાંથી પાઉં મોંઘા ભાવે ખરીદવા પડશે.

મોંઘવારીનો અસર ઘરો સુધી સીમિત નથી રહીં પરંતુ હવે બહારનું ખાવાનું પસંદ કરનારાઓને પણ ઝટકો લાગવાનો છે. વડા પાઉં, પાઉં ભાજી અને કીમા પાઉં વેચતા નાના અને મોટા વેપારીઓને હવે બેકરીમાંથી પાઉં મોંઘા ભાવે ખરીદવા પડશે.

5 / 6
જ્યારે વેપારીઓનો ખર્ચ વધશે ત્યારે તેઓ નુકસાન સહન કરવાની જગ્યાએ વડા પાઉં અને પાઉં ભાજીની પ્લેટના ભાવમાં વધારો કરશે. એટલે આવનારા દિવસોમાં તમારી મનપસંદ સ્ટ્રીટ ફૂડની કિંમતો વધવી લગભગ નક્કી માનવામાં આવે છે.

જ્યારે વેપારીઓનો ખર્ચ વધશે ત્યારે તેઓ નુકસાન સહન કરવાની જગ્યાએ વડા પાઉં અને પાઉં ભાજીની પ્લેટના ભાવમાં વધારો કરશે. એટલે આવનારા દિવસોમાં તમારી મનપસંદ સ્ટ્રીટ ફૂડની કિંમતો વધવી લગભગ નક્કી માનવામાં આવે છે.

6 / 6

આ પણ વાંચો, Breaking News : થલાપતિ વિજયનો CM બન્યા બાદ મોટો નિર્ણય, જો કોઈ લાંચ માંગે તો ફરિયાદ કરો, મળશે 1 લાખ રૂપિયાનું ઇનામ

Follow Us
Breaking news: રાતોરાત ગાયબ થયું AMTS બસ સ્ટેન્ડ! જુઓ Video
Breaking news: રાતોરાત ગાયબ થયું AMTS બસ સ્ટેન્ડ! જુઓ Video
Breaking News: પેટ્રોલ-ડિઝલ બચાવવા રાજ્ય સરકારનો મોટો નિર્ણય
Breaking News: પેટ્રોલ-ડિઝલ બચાવવા રાજ્ય સરકારનો મોટો નિર્ણય
પરિવારમાં બધાને ધ્યાનથી સાંભળો, યોગ ફાયદાકારક સાબિત થશે
પરિવારમાં બધાને ધ્યાનથી સાંભળો, યોગ ફાયદાકારક સાબિત થશે
વિવાદમાં ‘લાલો’ ફેમ કરણ જોશી: યુવતીના આરોપ પર અભિનેતાએ આપી સ્પષ્ટતા
વિવાદમાં ‘લાલો’ ફેમ કરણ જોશી: યુવતીના આરોપ પર અભિનેતાએ આપી સ્પષ્ટતા
જૂનાગઢ: પ્રી-મોન્સૂન કામગીરી વિવાદમાં, મનપાના દાવા સામે લોકો નારાજ
જૂનાગઢ: પ્રી-મોન્સૂન કામગીરી વિવાદમાં, મનપાના દાવા સામે લોકો નારાજ
અમદાવાદ મેયર-સ્ટેન્ડિંગ ચેરમેનને લઈને 26 તારીખે થઈ શકે છે 'જાહેરાત'
અમદાવાદ મેયર-સ્ટેન્ડિંગ ચેરમેનને લઈને 26 તારીખે થઈ શકે છે 'જાહેરાત'
આણંદ: અમુલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10 વધાર્યા
આણંદ: અમુલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10 વધાર્યા
નવા નેતાઓને નીતિન પટેલની કડક શિખામણ, કામ કરીને પ્રજાનો વિશ્વાસ જીતો
નવા નેતાઓને નીતિન પટેલની કડક શિખામણ, કામ કરીને પ્રજાનો વિશ્વાસ જીતો
હવે 'ભાજપ' વિરુદ્ધ 'ભાજપ'! BJP ના બે જૂથ જાહેરમાં મારામારી
હવે 'ભાજપ' વિરુદ્ધ 'ભાજપ'! BJP ના બે જૂથ જાહેરમાં મારામારી
જામનગરના રણમલ લેકમાં પક્ષીઘરમાં પાણીના ફુવારા કાર્યરત કરાયા
જામનગરના રણમલ લેકમાં પક્ષીઘરમાં પાણીના ફુવારા કાર્યરત કરાયા
g clip-path="url(#clip0_868_265)">