AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

130થી વધુ ફિલ્મો, છૂટાછેડા લીધેલી અભિનેત્રી સાથે લગ્ન કર્યા, આવો છે બોલિવુડના શ્રેષ્ઠ વિલનનો પરિવાર

મુરલી શર્માએ માત્ર હિન્દી જ નહીં પરંતુ તમિલ, તેલુગુ, મલયાલમ અને મરાઠી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેમણે શાહરૂખ ખાન અને અજય દેવગન, તેમજ પ્રભાસ અને જુનિયર એનટીઆર જેવા ફેમસ સાઉથ સ્ટાર્સ સાથે પણ કામ કર્યું છે.બેસ્ટ વિલનનો પરિવાર જુઓ.

| Updated on: Jul 24, 2026 | 7:15 AM
Share
ભારતીય સિનેમામાં હિરો અને હિરોઈન વિશે વાત કરવામાં આવે છે પરંતુ આ ઈન્ડસ્ટ્રીમાં કેટલાક સ્ટાર એવા પણ છે. જેમણે અનેક ફિલ્મોમાં કામ કર્યું છે અને સાઈડ અભિનેતા તરીકે ચાહકોનું મનોરંજન કર્યું છે.

ભારતીય સિનેમામાં હિરો અને હિરોઈન વિશે વાત કરવામાં આવે છે પરંતુ આ ઈન્ડસ્ટ્રીમાં કેટલાક સ્ટાર એવા પણ છે. જેમણે અનેક ફિલ્મોમાં કામ કર્યું છે અને સાઈડ અભિનેતા તરીકે ચાહકોનું મનોરંજન કર્યું છે.

1 / 14
જેમાં એક નામ મુરલી શર્મા છે. મુરલીએ અનેક ભાષાની ફિલ્મોમાં કામ કર્યું છે. તેમણે ઈન્ડસ્ટ્રીમાં એક અલગ ઓળખ બનાવવા ખુબ સંધર્ષ કર્યો છે.

જેમાં એક નામ મુરલી શર્મા છે. મુરલીએ અનેક ભાષાની ફિલ્મોમાં કામ કર્યું છે. તેમણે ઈન્ડસ્ટ્રીમાં એક અલગ ઓળખ બનાવવા ખુબ સંધર્ષ કર્યો છે.

2 / 14
મુરલી શર્માનો જન્મ 9 ઓગસ્ટ 1972ના રોજ આંધ્રપ્રદેશના ગુંટુરમાં થયો હતો અને તેમનો ઉછેર મુંબઈમાં થયો હતો.તેમણે સ્નાતકની ડિગ્રી પૂર્ણ કરી અને મુંબઈની રોશન તનેજા એક્ટિંગ સ્કૂલમાંથી અભિનયનો અભ્યાસ કર્યો.

મુરલી શર્માનો જન્મ 9 ઓગસ્ટ 1972ના રોજ આંધ્રપ્રદેશના ગુંટુરમાં થયો હતો અને તેમનો ઉછેર મુંબઈમાં થયો હતો.તેમણે સ્નાતકની ડિગ્રી પૂર્ણ કરી અને મુંબઈની રોશન તનેજા એક્ટિંગ સ્કૂલમાંથી અભિનયનો અભ્યાસ કર્યો.

3 / 14
મુરલી શર્માનો પરિવાર જુઓ

મુરલી શર્માનો પરિવાર જુઓ

4 / 14
મુરલી શર્માના પિતા વ્રજભૂષણ શર્મા, મરાઠી છે, અને તેમની માતા તેલુગુ છે. જોકે, મુરલી નાની ઉંમરે મુંબઈ ગયા અને ત્યાં જ તેમનું શિક્ષણ પૂર્ણ કર્યું. આ કારણે, તેઓ પોતાને આંધ્રપ્રદેશનો રહેવાસી નહીં પણ મુંબઈકર માને છે અને પોતાને "બોમ્બેલાલા" કહે છે.

મુરલી શર્માના પિતા વ્રજભૂષણ શર્મા, મરાઠી છે, અને તેમની માતા તેલુગુ છે. જોકે, મુરલી નાની ઉંમરે મુંબઈ ગયા અને ત્યાં જ તેમનું શિક્ષણ પૂર્ણ કર્યું. આ કારણે, તેઓ પોતાને આંધ્રપ્રદેશનો રહેવાસી નહીં પણ મુંબઈકર માને છે અને પોતાને "બોમ્બેલાલા" કહે છે.

5 / 14
આ અભિનેતાએ સ્નાતક થયા પછી તરત જ અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો હતો, પરંતુ તે પહેલાં, તેમણે રોશન તનેજા એક્ટિંગ સ્કૂલમાં અભિનયનો અભ્યાસ કર્યો હતો.

આ અભિનેતાએ સ્નાતક થયા પછી તરત જ અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો હતો, પરંતુ તે પહેલાં, તેમણે રોશન તનેજા એક્ટિંગ સ્કૂલમાં અભિનયનો અભ્યાસ કર્યો હતો.

6 / 14
મુરલી શર્માએ અભિનેત્રી અશ્વિની કાલસેકર સાથે લગ્ન કર્યા છે. મુરલી શર્મા મુખ્યત્વે તેલુગુ અને હિન્દી ફિલ્મોમાં કામ કરે છે. મુરલી શર્માએ તેલુગુ, હિન્દી, તમિલ, મરાઠી, કન્નડ અને મલયાલમ સિનેમા સહિત 130 થી વધુ ફીચર ફિલ્મોમાં અભિનય કર્યો છે.

મુરલી શર્માએ અભિનેત્રી અશ્વિની કાલસેકર સાથે લગ્ન કર્યા છે. મુરલી શર્મા મુખ્યત્વે તેલુગુ અને હિન્દી ફિલ્મોમાં કામ કરે છે. મુરલી શર્માએ તેલુગુ, હિન્દી, તમિલ, મરાઠી, કન્નડ અને મલયાલમ સિનેમા સહિત 130 થી વધુ ફીચર ફિલ્મોમાં અભિનય કર્યો છે.

7 / 14
મુરલી શર્માએ દૂરદર્શનના પલટન સાથે ટેલિવિઝનમાં વ્યાપક ઓળખ મેળવી હતી. જેમાં તેઓ કર્નલ આર.એસ.ની મુખ્ય ભૂમિકા ભજવે છે. લાગી તુઝસે લગન, મહાયજ્ઞ, વિરાસત, જીંદગી તેરી મેરી કહાની, રિશ્તે, હમને લી હૈ શપથ, જેવી સીરિયલમાં પણ કામ કર્યું છે.

મુરલી શર્માએ દૂરદર્શનના પલટન સાથે ટેલિવિઝનમાં વ્યાપક ઓળખ મેળવી હતી. જેમાં તેઓ કર્નલ આર.એસ.ની મુખ્ય ભૂમિકા ભજવે છે. લાગી તુઝસે લગન, મહાયજ્ઞ, વિરાસત, જીંદગી તેરી મેરી કહાની, રિશ્તે, હમને લી હૈ શપથ, જેવી સીરિયલમાં પણ કામ કર્યું છે.

8 / 14
2007માં તેમને "અતિથિ" માટે શ્રેષ્ઠ વિલન માટે નંદી પુરસ્કાર મળ્યો હતો.

2007માં તેમને "અતિથિ" માટે શ્રેષ્ઠ વિલન માટે નંદી પુરસ્કાર મળ્યો હતો.

9 / 14
2007માં તેમને "અતિથિ" માટે શ્રેષ્ઠ વિલન માટે નંદી પુરસ્કાર મળ્યો હતો.

2007માં તેમને "અતિથિ" માટે શ્રેષ્ઠ વિલન માટે નંદી પુરસ્કાર મળ્યો હતો.

10 / 14
 'ન્યૂ લાઇફ થિયોલોજિકલ યુનિવર્સિટી' એ 2021માં મુરલી શર્માને સમાજના કલ્યાણમાં તેમના યોગદાન બદલ માનદ ડોક્ટરેટની પદવી એનાયત કરી હતી.

'ન્યૂ લાઇફ થિયોલોજિકલ યુનિવર્સિટી' એ 2021માં મુરલી શર્માને સમાજના કલ્યાણમાં તેમના યોગદાન બદલ માનદ ડોક્ટરેટની પદવી એનાયત કરી હતી.

11 / 14
ફિલ્મ ઉદ્યોગના લોકો સિવાય, બહુ ઓછા લોકો જાણે છે કે મુરલી શર્માએ 2009 માં અશ્વિની કાલસેકર સાથે લગ્ન કર્યા હતા.

ફિલ્મ ઉદ્યોગના લોકો સિવાય, બહુ ઓછા લોકો જાણે છે કે મુરલી શર્માએ 2009 માં અશ્વિની કાલસેકર સાથે લગ્ન કર્યા હતા.

12 / 14
આ અશ્વિનીના બીજા લગ્ન હતા. તેના પહેલા લગ્ન 1998 માં નીતિશ પાંડે નામના વ્યક્તિ સાથે થયા હતા.

આ અશ્વિનીના બીજા લગ્ન હતા. તેના પહેલા લગ્ન 1998 માં નીતિશ પાંડે નામના વ્યક્તિ સાથે થયા હતા.

13 / 14
મુરલી શર્માની જેમ અશ્વિની પણ ઘણી ફિલ્મોમાં જોવા મળી છે. તે ટેલિવિઝનમાં પણ ખૂબ એક્ટિવ રહી છે.

મુરલી શર્માની જેમ અશ્વિની પણ ઘણી ફિલ્મોમાં જોવા મળી છે. તે ટેલિવિઝનમાં પણ ખૂબ એક્ટિવ રહી છે.

14 / 14

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
ભરૂચમાં મુખ્ય સરકારી વકીલ અને એપીપીના રાજીનામા પડ્યાં
ભરૂચમાં મુખ્ય સરકારી વકીલ અને એપીપીના રાજીનામા પડ્યાં
અમરેલીના રાજુલા પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદી ઝાપટું
અમરેલીના રાજુલા પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદી ઝાપટું
આજનું રાશિફળ : કોને મળશે ધનલાભ અને કોને કરિયરનો ફાયદો?
આજનું રાશિફળ : કોને મળશે ધનલાભ અને કોને કરિયરનો ફાયદો?
રાજકોટમાં રેલવે સુરક્ષામાં મોટી બેદરકારી
રાજકોટમાં રેલવે સુરક્ષામાં મોટી બેદરકારી
g clip-path="url(#clip0_868_265)">