AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જો તમારે અમદાવાદથી મુંબઈ પહોંચવા માટે ઉતાવળ છે? તો ‘તેજસ’માં બેસીને જલદી પહોંચો તમારા ડેસ્ટિનેશન સુધી

જે લોકો અમદાવાદથી મુંબઈ જાય છે તેના માટે તેજસ એક્સપ્રેસ ટ્રેન બેસ્ટ ઓપ્શન છે. આ ટ્રેન સવારે અમદાવાદથી ઉપડે છે અને મુંબઈ સેન્ટ્રલ બપોરે પહોંચાડી દે છે.

| Updated on: Feb 17, 2024 | 1:39 PM
Share
તેજસ એક્સપ્રેસ અમદાવાદ જંક્શનથી સવારે 06:40 AMએ ઉપડે છે અને મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન પર 01:05 PM એ પહોંચાડે છે.

તેજસ એક્સપ્રેસ અમદાવાદ જંક્શનથી સવારે 06:40 AMએ ઉપડે છે અને મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન પર 01:05 PM એ પહોંચાડે છે.

1 / 5
આ ટ્રેન અઠવાડિયાના એક ગુરુવારને બાદ કરતા દરેક વારે સર્વિસ આપે છે. તેનો મુસાફરીનો સમય સાડા 6 કલાકનો છે. આ ટ્રેન આખા રુટ દરમિયાન 491 કિમી જેટલું અંતર કાપે છે.

આ ટ્રેન અઠવાડિયાના એક ગુરુવારને બાદ કરતા દરેક વારે સર્વિસ આપે છે. તેનો મુસાફરીનો સમય સાડા 6 કલાકનો છે. આ ટ્રેન આખા રુટ દરમિયાન 491 કિમી જેટલું અંતર કાપે છે.

2 / 5
આ બંને સ્ટેશનની વચ્ચે કુલ 6 સ્ટોપ લે છે : નડિયાદ, વડોદરા, ભરૂચ, સુરત, વાપી, બોરિવલી.

આ બંને સ્ટેશનની વચ્ચે કુલ 6 સ્ટોપ લે છે : નડિયાદ, વડોદરા, ભરૂચ, સુરત, વાપી, બોરિવલી.

3 / 5
આ ટ્રેન દરેક સ્ટેશન પર 2 થી 3 મિનિટનો હોલ્ટ કરે છે અને બપોરે 1:05 વાગ્યે મુંબઈ પહોંચાડી દે છે.

આ ટ્રેન દરેક સ્ટેશન પર 2 થી 3 મિનિટનો હોલ્ટ કરે છે અને બપોરે 1:05 વાગ્યે મુંબઈ પહોંચાડી દે છે.

4 / 5
તેની ટિકિટની વાત કરીએ તો એસી ચેયરમાં 1680 રૂપિયા ભાવ ચાલે છે. આ ટ્રેનમાં મોટાભાગે વેઈટિંગ લિસ્ટ ચાલતું રહે છે.

તેની ટિકિટની વાત કરીએ તો એસી ચેયરમાં 1680 રૂપિયા ભાવ ચાલે છે. આ ટ્રેનમાં મોટાભાગે વેઈટિંગ લિસ્ટ ચાલતું રહે છે.

5 / 5
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">