Ahmedabadમાં આવેલું છે ચમત્કારિક હનુમાનજીનું મંદિર, અહીં વીઝાની માનતા થાય છે પૂર્ણ

ભારતભરમાં હનુમાનજીના અનેક મંદિરો આવેલા છે. ભક્તજનો હનુમાનજીના મંદિરમાં અનોખી માનતા માને છે. અને, આ બાધાઓ શ્રી હનુમાનજી પૂર્ણ પણ કરે છે. અમદાવાદના ખાડિયા વિસ્તારમાં આવું જ એક જુનું મંદિર આવેલું છે. જાણીએ આ મંદિરની વિશેષતા વિશે,,,

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 25, 2023 | 7:41 PM
અમદાવાદના ખાડિયા વિસ્તારમાં દેસાઈની પોળમાં ચમત્કારિક શ્રી હનુમાનજીનું મંદિર આવેલું છે, આ હનુમાનજીનું મંદિર આશરે 150 વર્ષ જૂનું અને પ્રાચીન મંદિર છે. આ મંદિર વિશે લોકોમાં એક અનોખી માન્યતા રહેલી છે. આ મંદિરમાં વિદેશ જવાની ઘેલચ્છા ધરાવતા લોકો વધારે આવે છે. કારણ કે આ મંદિર વિદેશના વિઝાની માન્યતા માટે પ્રસિદ્ધ છે.

અમદાવાદના ખાડિયા વિસ્તારમાં દેસાઈની પોળમાં ચમત્કારિક શ્રી હનુમાનજીનું મંદિર આવેલું છે, આ હનુમાનજીનું મંદિર આશરે 150 વર્ષ જૂનું અને પ્રાચીન મંદિર છે. આ મંદિર વિશે લોકોમાં એક અનોખી માન્યતા રહેલી છે. આ મંદિરમાં વિદેશ જવાની ઘેલચ્છા ધરાવતા લોકો વધારે આવે છે. કારણ કે આ મંદિર વિદેશના વિઝાની માન્યતા માટે પ્રસિદ્ધ છે.

1 / 5
 આ મંદિરમાં સંકલ્પ લેવાવાળા લોકોને વિઝા મળી ગયા હોવાના અનેક દાખલા પણ નોંધાયા છે. હનુમાનજીના દર્શન કરવા જાઓ ત્યારે તમારે તમારો પાસપોર્ટ લઈ જવાનો રહે છે. પૂજારી તમારા પાસપોર્ટને હનુમાનજીને દેખાડે છે અને સંકલ્પ મુકાવીને તમને પાસપોર્ટ પાછો આપી દે છે, સંકલ્પ મુકાવ્યા પછી વિઝા મળી જાય છે.

આ મંદિરમાં સંકલ્પ લેવાવાળા લોકોને વિઝા મળી ગયા હોવાના અનેક દાખલા પણ નોંધાયા છે. હનુમાનજીના દર્શન કરવા જાઓ ત્યારે તમારે તમારો પાસપોર્ટ લઈ જવાનો રહે છે. પૂજારી તમારા પાસપોર્ટને હનુમાનજીને દેખાડે છે અને સંકલ્પ મુકાવીને તમને પાસપોર્ટ પાછો આપી દે છે, સંકલ્પ મુકાવ્યા પછી વિઝા મળી જાય છે.

2 / 5
છેલ્લા 20 વર્ષથી આ હનુમાનજીને ચમત્કારિક વિઝા વાળા મંદિર તરીકે પણ ઓળખાય છે. હનુમાનજીના દર્શન માટે માત્ર અમદાવાદ નથી પણ દૂર દૂરથી લોકો આવે છે એવી માન્યતા છે. જે લોકો હનુમાનજીનો સંકલ્પ લે છે તેમને વિઝા ફટાફટ મળી જાય છે. તેવી અહીં આવતા ભક્તોજનોની શ્રદ્ધા છે.

છેલ્લા 20 વર્ષથી આ હનુમાનજીને ચમત્કારિક વિઝા વાળા મંદિર તરીકે પણ ઓળખાય છે. હનુમાનજીના દર્શન માટે માત્ર અમદાવાદ નથી પણ દૂર દૂરથી લોકો આવે છે એવી માન્યતા છે. જે લોકો હનુમાનજીનો સંકલ્પ લે છે તેમને વિઝા ફટાફટ મળી જાય છે. તેવી અહીં આવતા ભક્તોજનોની શ્રદ્ધા છે.

3 / 5
કહેવાય છે કે અમદાવાદ અને આસપાસના શહેરના લોકો વીઝા મેળવવા માટે વીઝાની કચેરીએ નહીં પણ દાદાનાં ચરણોમાં શીશ ઝૂકાવે છે. લોકો તેમનો પાસપોર્ટ લઈને આવે છે અને વીઝા માટે હનુમાનજીને પ્રાર્થના કરે છે. એવી માન્યતા છે કે હનુમાનજી ભક્તોની કામના પૂર્ણ કરે છે.

કહેવાય છે કે અમદાવાદ અને આસપાસના શહેરના લોકો વીઝા મેળવવા માટે વીઝાની કચેરીએ નહીં પણ દાદાનાં ચરણોમાં શીશ ઝૂકાવે છે. લોકો તેમનો પાસપોર્ટ લઈને આવે છે અને વીઝા માટે હનુમાનજીને પ્રાર્થના કરે છે. એવી માન્યતા છે કે હનુમાનજી ભક્તોની કામના પૂર્ણ કરે છે.

4 / 5
આ મંદિરમાં ખાસ કરીને શનિવારે અને મંગળવારે સવિશેષ ભીડ રહેતી હોય છે. આ મંદિરમાં ભક્તો પોતાની અનેક બાધાઆખડી માટે આવે છે અને તેઓની બધી ઈચ્છા પરિપૂર્ણ થાય છે. માત્ર ગુજરાત જ નહીં પણ સમગ્ર ભારતમાંથી ભક્તો વીઝા માટે દાદાના શરણે આવે છે. (ઇનપુટ ક્રેડિટ-ચિરાગ રાવલ-અમદાવાદ)

આ મંદિરમાં ખાસ કરીને શનિવારે અને મંગળવારે સવિશેષ ભીડ રહેતી હોય છે. આ મંદિરમાં ભક્તો પોતાની અનેક બાધાઆખડી માટે આવે છે અને તેઓની બધી ઈચ્છા પરિપૂર્ણ થાય છે. માત્ર ગુજરાત જ નહીં પણ સમગ્ર ભારતમાંથી ભક્તો વીઝા માટે દાદાના શરણે આવે છે. (ઇનપુટ ક્રેડિટ-ચિરાગ રાવલ-અમદાવાદ)

5 / 5

Latest News Updates

Follow Us:
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">