Ahmedabadમાં આવેલું છે ચમત્કારિક હનુમાનજીનું મંદિર, અહીં વીઝાની માનતા થાય છે પૂર્ણ
ભારતભરમાં હનુમાનજીના અનેક મંદિરો આવેલા છે. ભક્તજનો હનુમાનજીના મંદિરમાં અનોખી માનતા માને છે. અને, આ બાધાઓ શ્રી હનુમાનજી પૂર્ણ પણ કરે છે. અમદાવાદના ખાડિયા વિસ્તારમાં આવું જ એક જુનું મંદિર આવેલું છે. જાણીએ આ મંદિરની વિશેષતા વિશે,,,
Latest News Updates
Most Read Stories