Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કર્તવ્ય પથ પર પ્રજાસત્તાક દિવસની જોરશોરથી ઉજવણી કરાઈ, સમગ્ર વિશ્વએ જોઈ ભારતની તાકાત, જુઓ તસવીરો

પ્રજાસત્તાક દિવસ પર સેનાની તાકાત જોવા મળી. સમગ્ર દુનિયા કર્તવ્ય પથ પરથી ભારતની તાકાત જોઈ રહી હતી. કર્તવ્ય પથ પર લોકોનો જોશ હાઈ હતો. દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ સેનાની સલામી લીધી. ત્યારબાદ બધા ટેબ્લોઝ જોયા. ત્યારે પ્રજાસત્તાક દિવસના કાર્યક્રમના મુખ્ય મહેમાન ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેનુએલ મેક્રોં વડાપ્રધાન મોદીની સાથે કર્તવ્ય પથ પર હાજર રહ્યા. જુઓ 75મા પ્રજાસત્તાક દિવસની કેટલીક રસપ્રદ તસ્વીરો

| Updated on: Jan 26, 2024 | 3:31 PM

 

75મા પ્રજાસત્તાક દિવસ 2024 સમારોહની શરૂઆત વડાપ્રધાન મોદી દ્વારા રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર બહાદુરોને શ્રદ્ધાંજલી આપવાની સાથે થઈ. આ અવસરે રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ અને ત્રણેય સંરક્ષણ સેવાઓના વડાઓ પણ હાજર હતા.

75મા પ્રજાસત્તાક દિવસ 2024 સમારોહની શરૂઆત વડાપ્રધાન મોદી દ્વારા રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર બહાદુરોને શ્રદ્ધાંજલી આપવાની સાથે થઈ. આ અવસરે રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ અને ત્રણેય સંરક્ષણ સેવાઓના વડાઓ પણ હાજર હતા.

1 / 5
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ શુક્રવારે 75મા પ્રજાસત્તાક દિવસના સમારોહમાં જવા માટે બગીનો વિકલ્પ પસંદ કર્યો અને તેની સાથે 250 વર્ષ જુની પરંપરાને પુન:જીવિત કરી. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેનુએલ મેક્રોં આ બગીમાં સવાર થઈને કર્તવ્ય પથ પહોંચ્યા.

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ શુક્રવારે 75મા પ્રજાસત્તાક દિવસના સમારોહમાં જવા માટે બગીનો વિકલ્પ પસંદ કર્યો અને તેની સાથે 250 વર્ષ જુની પરંપરાને પુન:જીવિત કરી. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેનુએલ મેક્રોં આ બગીમાં સવાર થઈને કર્તવ્ય પથ પહોંચ્યા.

2 / 5
75માં પ્રજાસત્તાક દિવસના અવસર પર કર્તવ્ય પથ પર આયોજિત સમારોહમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેનુએલ મેક્રોં મુખ્ય મહેમાન તરીકે શોભા વધારી રહ્યા હતા. તેની વચ્ચે પ્રજાસત્તાક દિવસ પરેડમાં ભાગ લેવા માટે ફ્રેન્ચ માર્ચિંગ ટુકડી અને બેન્ડ ટુકડી પણ ભારત આવી. તેમાં 6 ભારતીય પણ સામેલ હતા.

75માં પ્રજાસત્તાક દિવસના અવસર પર કર્તવ્ય પથ પર આયોજિત સમારોહમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેનુએલ મેક્રોં મુખ્ય મહેમાન તરીકે શોભા વધારી રહ્યા હતા. તેની વચ્ચે પ્રજાસત્તાક દિવસ પરેડમાં ભાગ લેવા માટે ફ્રેન્ચ માર્ચિંગ ટુકડી અને બેન્ડ ટુકડી પણ ભારત આવી. તેમાં 6 ભારતીય પણ સામેલ હતા.

3 / 5
દેશના 75માં પ્રજાસત્તાક દિવસ પર દુનિયાના ઘણા દેશના પ્રતિનિધિઓએ ભારતને શુભેચ્છાઓ આપી. તેની વચ્ચે જાપાનમાં ભારતીય દૂતાવાસે ગણતંત્ર દિવસની ઉજવણી કરી. આ સાથે જ 3 સુખોઈ 30 Mk-I અને 6 રાફેલ વિમાન ઉડ્યા.

દેશના 75માં પ્રજાસત્તાક દિવસ પર દુનિયાના ઘણા દેશના પ્રતિનિધિઓએ ભારતને શુભેચ્છાઓ આપી. તેની વચ્ચે જાપાનમાં ભારતીય દૂતાવાસે ગણતંત્ર દિવસની ઉજવણી કરી. આ સાથે જ 3 સુખોઈ 30 Mk-I અને 6 રાફેલ વિમાન ઉડ્યા.

4 / 5
કર્તવ્ય પથ પર અગ્નિવીરો સહિત તમામ મહિલા ત્રિ-સેવા ટુકડીની તાકાત જોવા મળી. 75મો પ્રજાસત્તાક દિવસ 'નારી શક્તિ' અને 'વિકસિત ભારત'ની થીમ પર કેન્દ્રીત છે. 20મી બટાલિયનના લેફ્ટનન્ટ સંયમ ચૌધરીના નેતૃત્વમાં રાજપૂતાના રાઈફલ્સે પ્રજાસત્તાક દિવસ પરેડમાં 'રાજા રામ ચંદ્ર કી જય'ના યુદ્ધઘોષ સાથે કર્તવ્ય પથ પર માર્ચ કાઢી.

કર્તવ્ય પથ પર અગ્નિવીરો સહિત તમામ મહિલા ત્રિ-સેવા ટુકડીની તાકાત જોવા મળી. 75મો પ્રજાસત્તાક દિવસ 'નારી શક્તિ' અને 'વિકસિત ભારત'ની થીમ પર કેન્દ્રીત છે. 20મી બટાલિયનના લેફ્ટનન્ટ સંયમ ચૌધરીના નેતૃત્વમાં રાજપૂતાના રાઈફલ્સે પ્રજાસત્તાક દિવસ પરેડમાં 'રાજા રામ ચંદ્ર કી જય'ના યુદ્ધઘોષ સાથે કર્તવ્ય પથ પર માર્ચ કાઢી.

5 / 5
Follow Us:
રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">