AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PHOTOS : ઠેર ઠેર ઉજવાયો કૃષ્ણ જન્મોત્સવ, મથુરા સહિત આખા દેશમાં મધરાતે થઈ કૃષ્ણજન્મની ઉજવણી

Janmashtami 2023 : ભગવાન કૃષ્ણના જન્મોત્સવને લઈને આખુ ભારત મધરાત સુધી જાગ્યુ હતુ. જન્માષ્ટમીની મધ્યરાત્રિએ દેશમાં દરેક જગ્યાએ ભગવાન કૃષ્ણનો અભિષેક કરવામાં આવ્યો હતો. આ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તોએ કાન્હાના દર્શન કર્યા હતા. આ ઉત્સવમાં ભાગ લેવા માટે દૂર-દૂરથી કૃષ્ણ ભક્તો મંદિર પહોંચ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 08, 2023 | 7:14 AM
Share
જન્માષ્ટમી નિમિત્તે વ્રજમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા.મથુરા-વૃંદાવનના માર્ગો પર સર્વત્ર ભક્તોની ભીડ જોવા મળી હતી.

જન્માષ્ટમી નિમિત્તે વ્રજમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા.મથુરા-વૃંદાવનના માર્ગો પર સર્વત્ર ભક્તોની ભીડ જોવા મળી હતી.

1 / 6
ભગવાન કૃષ્ણના ભક્તો સવારથી જ દર્શન કરી રહ્યા હોવા છતાં મધરાતે શ્રી કૃષ્ણ જન્મસ્થળ પર અભિષેક વિધિ માટે લોકોની અભૂતપૂર્વ ભીડ જોવા મળી હતી.

ભગવાન કૃષ્ણના ભક્તો સવારથી જ દર્શન કરી રહ્યા હોવા છતાં મધરાતે શ્રી કૃષ્ણ જન્મસ્થળ પર અભિષેક વિધિ માટે લોકોની અભૂતપૂર્વ ભીડ જોવા મળી હતી.

2 / 6
આ ઉત્સવમાં ભાગ લેવા માટે દૂર-દૂરથી કૃષ્ણ ભક્તો અહીં પહોંચે છે. વહીવટીતંત્રે તમામ શ્રદ્ધાળુઓને કતારમાં ઊભા રહેવા અને અભિષેકના દર્શન કરવા માટે તેમના વારાની રાહ જોવા જણાવ્યું છે.

આ ઉત્સવમાં ભાગ લેવા માટે દૂર-દૂરથી કૃષ્ણ ભક્તો અહીં પહોંચે છે. વહીવટીતંત્રે તમામ શ્રદ્ધાળુઓને કતારમાં ઊભા રહેવા અને અભિષેકના દર્શન કરવા માટે તેમના વારાની રાહ જોવા જણાવ્યું છે.

3 / 6
મંદિરના પૂજારી જ્ઞાનેન્દ્ર ગોસ્વામીએ જણાવ્યું કે બાંકે બિહારી મંદિરમાં મોડી રાત્રે 2 વાગ્યે મંગળા આરતી યોજાઈ હતી, પરંતુ આતુર ભક્તોએ સાંજથી જ લાઈનો લગાવવાનું શરૂ કરી દીધું હતું.

મંદિરના પૂજારી જ્ઞાનેન્દ્ર ગોસ્વામીએ જણાવ્યું કે બાંકે બિહારી મંદિરમાં મોડી રાત્રે 2 વાગ્યે મંગળા આરતી યોજાઈ હતી, પરંતુ આતુર ભક્તોએ સાંજથી જ લાઈનો લગાવવાનું શરૂ કરી દીધું હતું.

4 / 6
ગત વર્ષે જન્માષ્ટમી દરમિયાન થયેલી નાસભાગમાં બે શ્રદ્ધાળુઓના મોત થયા હતા અને સાત ઘાયલ થયા હતા.

ગત વર્ષે જન્માષ્ટમી દરમિયાન થયેલી નાસભાગમાં બે શ્રદ્ધાળુઓના મોત થયા હતા અને સાત ઘાયલ થયા હતા.

5 / 6
નાસભાગ જેવી સ્થિતિને ટાળવા માટે, બાંકે બિહારી મંદિરની અંદર ભક્તોના પ્રવેશને મર્યાદિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

નાસભાગ જેવી સ્થિતિને ટાળવા માટે, બાંકે બિહારી મંદિરની અંદર ભક્તોના પ્રવેશને મર્યાદિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

6 / 6
g clip-path="url(#clip0_868_265)">