
સી આર પાટીલ
ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનો જન્મ 16 માર્ચ 1955ના રોજ મહારાષ્ટ્રના જલગાંવમાં થયો હતો. સી.આર. પાટીલનું પુરુ નામ ચંદ્રકાંત રઘુનાથ પાટીલ છે. તેમણે પોસ્ટ-સ્કૂલ ટેકનિકલનો અભ્યાસ સુરત ખાતે કરેલો છે. તેમની પત્નીનુ નામ ગંગા છે. તેમજ તેમણે 1 પુત્ર અને 3 પુત્રીઓ છે. જેઓ અત્યારે સુરત અને નવી દિલ્હી રહે છે.
સી.આર.પાટીલ 17મી લોકસભામાં નવસારીમાંથી ચૂંટાયેલા સભ્ય હતા. જેઓ 20 જુલાઈ 2020ના રોજ ગુજરાતના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જેઓ વર્તમાન સમયમાં પણ ગુજરાતના પ્રદેશ પ્રમુખનું પદ સંભાળે છે.સી.આર. પાટીલ 2019માં 6,89,668 મત મેળવીને જીત પ્રાપ્ત કરી હતી.
પાટીલના નામ લીધા વિના રાહુલ ગાંધી પર પ્રહાર, ગુજરાતની જનતા નબળુ નેતૃત્વ ક્યારેય નહીં સ્વીકારે- Video
કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે સુરતમા બ્રિજના લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ તકે પાટીલે નામ લીદા વિના રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત પર પ્રહાર કર્યા અને બે દિવસની મુલાકાતથી કોઈ ગુજરાતમાં સફળ નહીં થાય તેમ જણાવ્યુ હતુ.
- TV9 Gujarati
- Updated on: Apr 18, 2025
- 4:14 pm
What Gujarat Thinks Todayના કાર્યક્રમમાં સી આર પાટીલે કહ્યું- ગુજરાત આજે પણ શ્રેષ્ઠ છે અને ભવિષ્યમાં પણ શ્રેષ્ઠ રહેશે
દારુબંધી પર પણ સીઆર પાટીલે કહ્યું તે સરકાર આવા દૂષણ રોકવા સફળ પ્રયાસો કર્યા છે, અનેક લોકોને કાયદાનું ભાન કરાવ્યું છે ભલે ને તે પછી મોટા-મોટા માથા કેમ ના હોય, કોઈ પણ જાતની લાગવગ વગર કાયદાનું પાલન કર્યું છે.
- Devankashi rana
- Updated on: Mar 15, 2025
- 12:53 pm
Big Breaking : ભાજપ પ્રદેશ પ્રમુખનું પદ છોડવા અંગે CR પાટીલનો મોટો સંકેત ! ખુદ કહી આ વાત, જુઓ Video
CR પાટીલે ભાજપ પ્રદેશ પ્રમુખનું પદ છોડવા અંગે મોટા સંકેત આપ્યા છે. આ દરમ્યાન સી આર પાટીલે કહ્યું મારી વિદાય વસમી નહીં પણ ખુશી ભરી છે.
- Baldev Suthar
- Updated on: Nov 23, 2024
- 8:38 pm
વાવની પેટાચૂંટણીને ગણતરીના દિવસો બાકી, રાજકીય પક્ષો મેદાને, સી.આર.પાટીલ ભાભરમાં કરશે પ્રચાર, જુઓ Video
વાવની પેટાચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામ્યો છે. ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી હોવાથી બંને રાજકીય પક્ષો મેદાને છે.આજે ભાજપ - કોંગ્રેસ બંનેના પ્રદેશ પ્રમુખ પ્રચાર કરશે. તેમજ સી.આર.પાટીલ પણ ભાભરમાં પ્રચાર અને બેઠક કરશે.
- TV9 Gujarati
- Updated on: Nov 7, 2024
- 9:46 am
કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે પણ નવા વર્ષની કરી ઉજવણી, જુઓ Video
કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે પણ નવા વર્ષની ઉજવણી કરી હતી. સી આર પાટીલે કાર્યકરોને મળીને શુભેચ્છા પાઠવી હતી. તેમજ રાજ્યના નાગરિકોને પણ નૂતન વર્ષના અભિનંદન પાઠવ્યા હતા.
- TV9 Gujarati
- Updated on: Nov 2, 2024
- 12:02 pm
સુરત, નવસારી, ભરૂચ, ડાંગ, તાપી તથા વલસાડ જિલ્લાઓને ‘ગ્રોથ હબ’ તરીકે વિકસાવવા કેન્દ્ર સરકારનું આયોજન
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય જળસંપતિ પ્રધાન સી આર પાટિલે, સુરત ખાતે દક્ષિણ ગુજરાતના છ જિલ્લાને સાંકળતા ‘સુરત ઈકોનોમિક રિજીયન’ના મહત્વાકાંક્ષી 'ઈકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન'નું લોન્ચીગ કર્યું હતું. આ પ્રસંગે ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતના અન્ય વિસ્તારો માટે પણ આવા જ ભવિષ્યલક્ષી માસ્ટર પ્લાન બનાવીશું
- TV9 Gujarati
- Updated on: Sep 19, 2024
- 5:41 pm
પોરબંદરમાં પાટીલે એવું કેમ કહ્યું કે રાજ્યસભાના સાંસદ રામભાઇ નેતા ક્યાંના રાજકોટના કે પોરબંદરના ? જુઓ Video
રાજકારણમાં જે તે નેતા તેના પ્રદેશને આધારે નક્કી થતાં હોય છે. તેમના મત વિસ્તારમાં આ નેતાનો પ્રભાવ હોય છે પરંતુ રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા માટે સ્થિતિ કંઇક અલગ છે. આ એટલા માટે લખવું પડી રહ્યું છે કારણ કે રામભાઇ મોકરિયા માટે પોરબંદર અને રાજકોટ બંન્ને તેની જન્મભુમિ અને કર્મભુમિ છે, તેઓનું કાર્યક્ષેત્ર આ બંન્ને પ્રદેશ છે, પરંતુ સ્થાનિક ભાજપના નેતાઓ તેમની સાથે ખો-ખો રમતા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
- Mohit Bhatt
- Updated on: Sep 16, 2024
- 11:35 pm
BJP સદસ્યતા અભિયાન: અમદાવાદમાં નિરસતા ! પરંતુ CM ભૂપેન્દ્ર પટેલ સૌથી આગળ, જાણો આવું કેમ?
દેશભરમાં બીજેપી દ્વારા 2 સપ્ટેમ્બરથી સદસ્યતા અભિયાન 2024નો પ્રારંભ કરવામાં આવ્યો છે અને 3 સપ્ટેમ્બરના ગુજરાતમાં સદસ્યતા અભિયાનનો પ્રારંભ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે CM ભૂપેન્દ્ર પટેલને સદસ્યતા અપાવી કરાવ્યો હતો. પરંતુ જે સદસ્યતા અભિયાનના પ્રારંભના પ્રથમ સપ્તાહમાં અમદાવાદથી આંકડાઓ સામે આવી રહ્યાં છે તે બીજેપીના અભિયાનમાં અમદાવાદ શહેરના ધારાસભ્યો અને કાર્યકર્તાઓમાં નિરસતા હોવાનું સૂચવી રહ્યાં છે.
- Ronak Varma
- Updated on: Sep 9, 2024
- 8:39 pm
કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે જળ સંચયને એક મુહિમ બનાવી દરેક બિલ્ડરને જળસંચય માટે એક ગામ દત્તક લેવા આહ્વાન કર્યું
રાજકોટના કાલાવડ રોડ પર આવેલી એક હોટેલમાં રાજકોટ બિલ્ડર એસોસિએશનમા યજમાન પદે ક્રેડાઇની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સી આર પાટીલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમમાં પાટીલે જળસંચય પર વિશેષ ભાર મૂક્યો હતો અને બિલ્ડરોને પણ જળસંચયની આ પ્રવૃતિમાં આગળ આવવા અપીલ કરી હતી.
- Mohit Bhatt
- Updated on: Sep 7, 2024
- 8:47 am
હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત રાજકોટ ખાતે તિરંગા યાત્રા યોજાઈ, રાજ્યમાં ઠેર ઠેર ઉજવણી, જુઓ Video
હાલમાં રાજ્યના તમામ જિલ્લાઓમાં પણ વિવિધ સાંસ્કૃતિક અને શૈક્ષણિક કાર્યક્રમો દ્વારા હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગ રૂપે રાજકોટ ખાતે પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડા હાજર રહ્યા હતા.
- Sagar Solanki
- Updated on: Aug 10, 2024
- 10:50 pm
ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે પાટીલ યથાવત રહેશે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ થશે ફેરફાર
ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચુંટણી આગામી સપ્ટેમ્બરમાં યોજાવાની શકયતા ના પગલે ભાજપે તૈયારીઓ શરૂ કરી છે. ઉપરાંત ગુજરાત ભાજપ આ તમામ ચૂંટણીઓ સી આર પાટીલની આગેવાનીમાં લડશે, તેવા સંકેત પણ આજે ભાજપ કાર્યલય કમલમ ખાતે યોજાયેલી 2 બેઠકોમાં પાટીલે કરેલા સંબોધનથી મળી રહ્યા છે.
- Kinjal Mishra
- Updated on: Jul 19, 2024
- 5:25 pm
સુરત : કેન્દ્રીય પ્રધાન અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલનો સત્કાર સમારંભ યોજાયો, જુઓ વીડિયો
સુરત: કેન્દ્રીય પ્રધાન અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલનો આભાર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ડુમસ રોડ પર ગ્રીન્ડ પાર્ટી પ્લોટમાં આભાર દર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
- Baldev Suthar
- Updated on: Jun 15, 2024
- 12:21 pm
Gandhinagar Video : સોમવારે CMના નિવાસસ્થાને મહત્વપૂર્ણ બેઠક મળશે, 25 સાંસદ સહિત રેખા ચૌધરી પણ રહેશે હાજર
ગાંધીનગરમાં સોમવારે CMના નિવાસ સ્થાને મહત્ત્વપૂર્ણ બેઠક મળશે. લોકસભાની ચૂંટણી 2024ના પરિણામો ભાજપની અપેક્ષાની બહાર આવ્યા છે. ગુજરાતમાં પણ 26માંથી 25 બેઠક પર જ ભાજપે જીત મેળવી છે. ગુજરાતમાં 26 બેઠકો જીતવા માટેની ભાજપની હેટ્રીક પર બનાસકાંઠા બેઠકથી કોંગ્રેસે રોક લાગાવી છે.
- Kinjal Mishra
- Updated on: Jun 14, 2024
- 2:22 pm
મોદી કેબિનેટ 3.0 : મંત્રીઓને ખાતાની ફાળવણી, જાણો ગુજરાતના કયા મંત્રીને મળ્યું કયું ખાતું
નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની એનડીએ સરકારના મંત્રીઓના ખાતાઓની ફાળવણી કરવામાં આવી છે. ત્યારે ગુજરાતમાંથી જે સાંસદોનો કેબિનેટમાં સમાવેશ કરવામાં આવ્યો છે, તેમને કયા ખાતા ફાળવવામાં આવ્યા છે તેના વિશે આ લેખમાં જાણીશું.
- Dilip Chaudhary
- Updated on: Jun 10, 2024
- 9:34 pm
Modi Cabinet 3.0 : ગુજરાતમાંથી 5 સાંસદને મળશે મંત્રીમંડળમાં સ્થાન, જાણો ક્યા સાંસદનો છે સમાવેશ, જુઓ Video
આજે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણનો સમારોહનું આયોજન કરવામાં આવ્યુ છે.આજે સવારે ભાજપના કેટલાક સાંસદોને ફોન આવ્યા છે. ત્યારે મોદી કેબિનેટમાં ગુજરાતના પ્રતિનિધિત્વને લઇને મહત્વના સમાચાર આવ્યા છે.
- Kinjal Mishra
- Updated on: Jun 9, 2024
- 3:08 pm