AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: મેઘાણીનગર પ્લેન ક્રેશ સાઇટ પર પહોચ્યા વડા પ્રધાન નરેન્દ્ર મોદી

અમદાવાદ પ્લેન ક્રેશના પગલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ આવ્યા છે. તેમને રિસિવ કરવા માટે ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી, ભૂપેન્દ્ર પટેલ અને સી.આર.પાટીલ એરપોર્ટ પર હાજર રહ્યાં હતા. ત્યારબાદ તેઓ તાત્કાલિક ધોરણે સિવિલ હોસ્પિટલમાં ઘાયલો સાથે મુલાકાત કરી છે.

Breaking News: મેઘાણીનગર પ્લેન ક્રેશ સાઇટ પર પહોચ્યા વડા પ્રધાન નરેન્દ્ર મોદી
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 13, 2025 | 9:32 AM
Share

અમદાવાદ પ્લેન ક્રેશના પગલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ આવ્યા છે. તેમને રિસિવ કરવા માટે ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી, ભૂપેન્દ્ર પટેલ અને સી.આર.પાટીલ એરપોર્ટ પર હાજર રહ્યાં હતા. ત્યારબાદ તેઓ તાત્કાલિક ધોરણે સિવિલ હોસ્પિટલમાં ઘાયલો સાથે મુલાકાત કરી છે. એરપોર્ટથી સીધા જ સિવિલ અને દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી છે. સિવિલ હોસ્પિટલ ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. તેમજ દુર્ઘટનામાં ઘાયલ થયેલા વ્યક્તિ સાથે PM મોદી મુલાકાત કરશે. તબીબો પાસેથી દર્દીઓની સ્થિતિ અંગે માહિતી મેળવશે.

ગઈ કાલે કેન્દ્રીયગૃહ પ્રધાન અમિત શાહ દુર્ઘટના સ્થળે પહોંચ્યા હતા. અમદાવાદ વિમાન દુર્ઘટના પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કેન્દ્રીય મંત્રી રામ મોહન નાયડુ કિંજરાપુ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અન્ય લોકો સાથે બેઠક કરી હતી. આ બેઠક પછી, અમિત શાહે એર ઇન્ડિયાની ફ્લાઇટ AI171 ના દુર્ઘટના અંગે એક પત્રકાર પરિષદ સંબોધી હતી અને કહ્યું હતું કે આ વિમાનમાં ભારત અને વિદેશના કુલ 230 મુસાફરો હતા, તેમજ 12 ક્રૂ સભ્યો પણ હતા. આ અકસ્માતમાં એક મુસાફર બચી ગયો છે,

અમદાવાદ પ્લેન ક્રેસમાં દીવના 11 યાત્રિકના મોત, એક ઘાયલ

અમદાવાદ પ્લેન ક્રેસમાં દીવના 11 યાત્રિકના મોત થયા છે. જ્યારે એક વ્યક્તિ ઘાયલ છે. દીવના ફૈઝાન રફીકનું પણ પ્લેન દુર્ઘટનામાં મોત થયુ છે. ફૈઝાન રફીકના મોતના સમાચાર મળતા પરિવારમાં ભારે શોક ફેલાયો છે.

અમદાવાદ: વિમાન દુર્ઘટનામાં ચિખોદરાના માતા-પુત્રનું પણ મોત

અમદાવાદ: વિમાન દુર્ઘટનામાં ચિખોદરાના માતા-પુત્રનું પણ મોત થયુ છે. દુષ્યંત પટેલ પોતાના પરિવાર સાથે લંડનમાં સ્થાયી થયા હતા. ચિખોદરા ગામે માતા એકલા રહેતા હોવાથી તેમને લેવા આવ્યા હતા. માતા-પુત્ર બન્ને દુર્ઘટનાનો ભોગ બનતા પરિવારમાં શોક છવાયો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
Breaking News: સાંભાર-ચટણીમાં ઝેરી રંગ બદલ 6 માસની જેલ
Breaking News: સાંભાર-ચટણીમાં ઝેરી રંગ બદલ 6 માસની જેલ
અમદાવાદમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું ! વીડિયો થયો વાયરલ-Video
અમદાવાદમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું ! વીડિયો થયો વાયરલ-Video
તમે આજે નોંધપાત્ર બચત કરી શકશો, આત્મચિંતન ફાયદાકારક સાબિત થશે
તમે આજે નોંધપાત્ર બચત કરી શકશો, આત્મચિંતન ફાયદાકારક સાબિત થશે
ગુજરાતમાં 18 મે પછી પ્રી-મોન્સૂન વરસાદ, જુઓ Video
ગુજરાતમાં 18 મે પછી પ્રી-મોન્સૂન વરસાદ, જુઓ Video
કેરળમાં 26 મે આસપાસ નૈઋત્યનુ ચોમાસુ કરશે એન્ટ્રી
કેરળમાં 26 મે આસપાસ નૈઋત્યનુ ચોમાસુ કરશે એન્ટ્રી
ડાકોરમાં ભક્તો જીત્યા! મનોરથના ભાવ વધારા પર 2 મહિનાનો બ્રેક
ડાકોરમાં ભક્તો જીત્યા! મનોરથના ભાવ વધારા પર 2 મહિનાનો બ્રેક
કેમિકલ વેસ્ટનો ટાંકો સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના ગુંગળાઈ જવાથી મોત
કેમિકલ વેસ્ટનો ટાંકો સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના ગુંગળાઈ જવાથી મોત
સુકેત અને વસવા બ્રિજની ભયજનક સ્થિતિ, વાહનચાલકોને 20 કિમીનો ધક્કો
સુકેત અને વસવા બ્રિજની ભયજનક સ્થિતિ, વાહનચાલકોને 20 કિમીનો ધક્કો
ગુજરાત સરકારે પણ જાહેર કર્યા કરકસરના પગલાં, મેટ્રો દોડશે રાતના 11 સુધી
ગુજરાત સરકારે પણ જાહેર કર્યા કરકસરના પગલાં, મેટ્રો દોડશે રાતના 11 સુધી
ગુજરાતની જનતા પર 60,00,00,00,000નો બોજો આવશેઃ શક્તિસિંહ ગોહીલ
ગુજરાતની જનતા પર 60,00,00,00,000નો બોજો આવશેઃ શક્તિસિંહ ગોહીલ
g clip-path="url(#clip0_868_265)">