AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Patil Surname History : પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ અને સીઆર પાટીલની અટકનો અર્થ અને ઈતિહાસ જાણો

દેશ-દુનિયામાં અલગ-અલગ વર્ણના લોકો વસવાટ કરે છે.કોઈ પણ માણસના નામ પાછળ એક વિશેષ નામ લખવામાં આવે છે. તેને અટક તરીકે ઓળખાય છે. તો આજે પાટીલ અટકનો અર્થ શું થાય છે.

| Updated on: Jun 19, 2025 | 12:24 PM
Share
પાટીલ અટક ભારતમાં જાણીતી છે. જેનો મૂળ ઈતિહાસ મહારાષ્ટ્રના ગ્રામીણ વહીવટી માળખા સાથે સંકળાયેલા છે. પાટીલ અટક મહારાષ્ટ્ર, કર્ણાટક અને મધ્ય ભારતના કેટલાક ભાગોમાં જોવા મળે છે.

પાટીલ અટક ભારતમાં જાણીતી છે. જેનો મૂળ ઈતિહાસ મહારાષ્ટ્રના ગ્રામીણ વહીવટી માળખા સાથે સંકળાયેલા છે. પાટીલ અટક મહારાષ્ટ્ર, કર્ણાટક અને મધ્ય ભારતના કેટલાક ભાગોમાં જોવા મળે છે.

1 / 8
મરાઠીમાં "પાટીલ" શબ્દનો ઉપયોગ ગામના વડા અથવા મુખ્ય વ્યક્તિ માટે થતો હતો. આ શબ્દનો ઉપયોગ વહીવટી શબ્દ તરીકે થતો હતો, ખાસ કરીને મરાઠા શાસન દરમિયાન પાટીલ શબ્દનો ઉપયોગ કરવામાં આવતો હતો

મરાઠીમાં "પાટીલ" શબ્દનો ઉપયોગ ગામના વડા અથવા મુખ્ય વ્યક્તિ માટે થતો હતો. આ શબ્દનો ઉપયોગ વહીવટી શબ્દ તરીકે થતો હતો, ખાસ કરીને મરાઠા શાસન દરમિયાન પાટીલ શબ્દનો ઉપયોગ કરવામાં આવતો હતો

2 / 8
આ વ્યક્તિ મહેસૂલ વસૂલવા, કાયદો અને વ્યવસ્થા જાળવવા અને ગામની દેખરેખ રાખવા માટે જવાબદાર હતો.

આ વ્યક્તિ મહેસૂલ વસૂલવા, કાયદો અને વ્યવસ્થા જાળવવા અને ગામની દેખરેખ રાખવા માટે જવાબદાર હતો.

3 / 8
 પાટીલ અટક  મરાઠા સામ્રાજ્ય, પેશ્વા શાસન અને પછી બ્રિટીશ રાજ દરમિયાન પણ આપવામાં આવતી પદવી હતી. આ પદ મોટાભાગે ગામમાં સામાજિક અને આર્થિક રીતે શક્તિશાળી જમીનદાર વર્ગના લોકોને સોંપવામાં આવતું હતું.

પાટીલ અટક મરાઠા સામ્રાજ્ય, પેશ્વા શાસન અને પછી બ્રિટીશ રાજ દરમિયાન પણ આપવામાં આવતી પદવી હતી. આ પદ મોટાભાગે ગામમાં સામાજિક અને આર્થિક રીતે શક્તિશાળી જમીનદાર વર્ગના લોકોને સોંપવામાં આવતું હતું.

4 / 8
મરાઠા સામ્રાજ્યમાં એટલે કે છત્રપતિ શિવાજી મહારાજના સમયમાં "પાટીલ" નું પદ ખૂબ જ મહત્વપૂર્ણ હતું. ગામડાની બાબતોમાં નિર્ણયો લેવાનો અધિકાર "પાટીલ" પાસે હતો. તેઓ સ્થાનિક ન્યાય અને વ્યવસ્થાના રક્ષક ઘણવામાં આવતા હતા.

મરાઠા સામ્રાજ્યમાં એટલે કે છત્રપતિ શિવાજી મહારાજના સમયમાં "પાટીલ" નું પદ ખૂબ જ મહત્વપૂર્ણ હતું. ગામડાની બાબતોમાં નિર્ણયો લેવાનો અધિકાર "પાટીલ" પાસે હતો. તેઓ સ્થાનિક ન્યાય અને વ્યવસ્થાના રક્ષક ઘણવામાં આવતા હતા.

5 / 8
બ્રિટિશ સરકારે પાટિલ પ્રણાલી જાળવી રાખી કારણ કે તેનાથી ગ્રામીણ વિસ્તારોનો વહીવટ સરળ બન્યો હતો. "પાટીલ" અટક મુખ્યત્વે મરાઠા જાતિ દ્વારા વપરાય છે, પરંતુ તે કેટલીક અન્ય જાતિઓમાં પણ જોવા મળે છે.

બ્રિટિશ સરકારે પાટિલ પ્રણાલી જાળવી રાખી કારણ કે તેનાથી ગ્રામીણ વિસ્તારોનો વહીવટ સરળ બન્યો હતો. "પાટીલ" અટક મુખ્યત્વે મરાઠા જાતિ દ્વારા વપરાય છે, પરંતુ તે કેટલીક અન્ય જાતિઓમાં પણ જોવા મળે છે.

6 / 8
પાટીલ અટક મરાઠી પ્રદેશ સિવાય પણ અન્ય પ્રદેશના લોકો ઉપયોગ કરે છે. મહારાષ્ટ્રમાં મોટાભાગે કોલ્હાપુર, પુણે, સોલાપુર, સાંગલી, નાસિક, સતારા સહિતના જિલ્લાઓમાં વસવાટ કરે છે.

પાટીલ અટક મરાઠી પ્રદેશ સિવાય પણ અન્ય પ્રદેશના લોકો ઉપયોગ કરે છે. મહારાષ્ટ્રમાં મોટાભાગે કોલ્હાપુર, પુણે, સોલાપુર, સાંગલી, નાસિક, સતારા સહિતના જિલ્લાઓમાં વસવાટ કરે છે.

7 / 8
ભગવદ્ગોમંડલમાં જણાવ્યા અનુસાર પાટીલ શબ્દનો અર્થ ગામનો મુખી થાય છે. જેઓ વર્તમાન સમયમાં રાજકીય ક્ષેત્રે, કલાક્ષેત્રે સહિતના ક્ષેત્રમાં ખૂબજ આગળ છે. (નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)

ભગવદ્ગોમંડલમાં જણાવ્યા અનુસાર પાટીલ શબ્દનો અર્થ ગામનો મુખી થાય છે. જેઓ વર્તમાન સમયમાં રાજકીય ક્ષેત્રે, કલાક્ષેત્રે સહિતના ક્ષેત્રમાં ખૂબજ આગળ છે. (નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)

8 / 8

Tv9 ગુજરાતી પર શહેર, અટક પાછળના ઈતિહાસની જાણકારી નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો તમારે પણ ઈતિહાસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.

Follow Us
ગુજરાતમાં 18 મે પછી પ્રી-મોન્સૂન વરસાદ, જુઓ Video
ગુજરાતમાં 18 મે પછી પ્રી-મોન્સૂન વરસાદ, જુઓ Video
કેરળમાં 26 મે આસપાસ નૈઋત્યનુ ચોમાસુ કરશે એન્ટ્રી
કેરળમાં 26 મે આસપાસ નૈઋત્યનુ ચોમાસુ કરશે એન્ટ્રી
ડાકોરમાં ભક્તો જીત્યા! મનોરથના ભાવ વધારા પર 2 મહિનાનો બ્રેક
ડાકોરમાં ભક્તો જીત્યા! મનોરથના ભાવ વધારા પર 2 મહિનાનો બ્રેક
કેમિકલ વેસ્ટનો ટાંકો સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના ગુંગળાઈ જવાથી મોત
કેમિકલ વેસ્ટનો ટાંકો સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના ગુંગળાઈ જવાથી મોત
સુકેત અને વસવા બ્રિજની ભયજનક સ્થિતિ, વાહનચાલકોને 20 કિમીનો ધક્કો
સુકેત અને વસવા બ્રિજની ભયજનક સ્થિતિ, વાહનચાલકોને 20 કિમીનો ધક્કો
ગુજરાત સરકારે પણ જાહેર કર્યા કરકસરના પગલાં, મેટ્રો દોડશે રાતના 11 સુધી
ગુજરાત સરકારે પણ જાહેર કર્યા કરકસરના પગલાં, મેટ્રો દોડશે રાતના 11 સુધી
ગુજરાતની જનતા પર 60,00,00,00,000નો બોજો આવશેઃ શક્તિસિંહ ગોહીલ
ગુજરાતની જનતા પર 60,00,00,00,000નો બોજો આવશેઃ શક્તિસિંહ ગોહીલ
સુરતના કેટલાય પેટ્રોલ પંપ ઉપર લટકે છે 'No Petrol' ના પાટીયાં
સુરતના કેટલાય પેટ્રોલ પંપ ઉપર લટકે છે 'No Petrol' ના પાટીયાં
મહુવાની સરકારી હોસ્પિટલમાં ચાલુ પંખો પડતાં મહિલા ઈજાગ્રસ્ત
મહુવાની સરકારી હોસ્પિટલમાં ચાલુ પંખો પડતાં મહિલા ઈજાગ્રસ્ત
પીએમ મોદીની અપીલ રાજયના હિત માટે આ અપીલ સુપરહિટ છે : નાયબ મુખ્યમંત્રી
પીએમ મોદીની અપીલ રાજયના હિત માટે આ અપીલ સુપરહિટ છે : નાયબ મુખ્યમંત્રી
g clip-path="url(#clip0_868_265)">