AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Patil Surname History : પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ અને સીઆર પાટીલની અટકનો અર્થ અને ઈતિહાસ જાણો

દેશ-દુનિયામાં અલગ-અલગ વર્ણના લોકો વસવાટ કરે છે.કોઈ પણ માણસના નામ પાછળ એક વિશેષ નામ લખવામાં આવે છે. તેને અટક તરીકે ઓળખાય છે. તો આજે પાટીલ અટકનો અર્થ શું થાય છે.

| Updated on: Jun 19, 2025 | 12:24 PM
Share
પાટીલ અટક ભારતમાં જાણીતી છે. જેનો મૂળ ઈતિહાસ મહારાષ્ટ્રના ગ્રામીણ વહીવટી માળખા સાથે સંકળાયેલા છે. પાટીલ અટક મહારાષ્ટ્ર, કર્ણાટક અને મધ્ય ભારતના કેટલાક ભાગોમાં જોવા મળે છે.

પાટીલ અટક ભારતમાં જાણીતી છે. જેનો મૂળ ઈતિહાસ મહારાષ્ટ્રના ગ્રામીણ વહીવટી માળખા સાથે સંકળાયેલા છે. પાટીલ અટક મહારાષ્ટ્ર, કર્ણાટક અને મધ્ય ભારતના કેટલાક ભાગોમાં જોવા મળે છે.

1 / 8
મરાઠીમાં "પાટીલ" શબ્દનો ઉપયોગ ગામના વડા અથવા મુખ્ય વ્યક્તિ માટે થતો હતો. આ શબ્દનો ઉપયોગ વહીવટી શબ્દ તરીકે થતો હતો, ખાસ કરીને મરાઠા શાસન દરમિયાન પાટીલ શબ્દનો ઉપયોગ કરવામાં આવતો હતો

મરાઠીમાં "પાટીલ" શબ્દનો ઉપયોગ ગામના વડા અથવા મુખ્ય વ્યક્તિ માટે થતો હતો. આ શબ્દનો ઉપયોગ વહીવટી શબ્દ તરીકે થતો હતો, ખાસ કરીને મરાઠા શાસન દરમિયાન પાટીલ શબ્દનો ઉપયોગ કરવામાં આવતો હતો

2 / 8
આ વ્યક્તિ મહેસૂલ વસૂલવા, કાયદો અને વ્યવસ્થા જાળવવા અને ગામની દેખરેખ રાખવા માટે જવાબદાર હતો.

આ વ્યક્તિ મહેસૂલ વસૂલવા, કાયદો અને વ્યવસ્થા જાળવવા અને ગામની દેખરેખ રાખવા માટે જવાબદાર હતો.

3 / 8
 પાટીલ અટક  મરાઠા સામ્રાજ્ય, પેશ્વા શાસન અને પછી બ્રિટીશ રાજ દરમિયાન પણ આપવામાં આવતી પદવી હતી. આ પદ મોટાભાગે ગામમાં સામાજિક અને આર્થિક રીતે શક્તિશાળી જમીનદાર વર્ગના લોકોને સોંપવામાં આવતું હતું.

પાટીલ અટક મરાઠા સામ્રાજ્ય, પેશ્વા શાસન અને પછી બ્રિટીશ રાજ દરમિયાન પણ આપવામાં આવતી પદવી હતી. આ પદ મોટાભાગે ગામમાં સામાજિક અને આર્થિક રીતે શક્તિશાળી જમીનદાર વર્ગના લોકોને સોંપવામાં આવતું હતું.

4 / 8
મરાઠા સામ્રાજ્યમાં એટલે કે છત્રપતિ શિવાજી મહારાજના સમયમાં "પાટીલ" નું પદ ખૂબ જ મહત્વપૂર્ણ હતું. ગામડાની બાબતોમાં નિર્ણયો લેવાનો અધિકાર "પાટીલ" પાસે હતો. તેઓ સ્થાનિક ન્યાય અને વ્યવસ્થાના રક્ષક ઘણવામાં આવતા હતા.

મરાઠા સામ્રાજ્યમાં એટલે કે છત્રપતિ શિવાજી મહારાજના સમયમાં "પાટીલ" નું પદ ખૂબ જ મહત્વપૂર્ણ હતું. ગામડાની બાબતોમાં નિર્ણયો લેવાનો અધિકાર "પાટીલ" પાસે હતો. તેઓ સ્થાનિક ન્યાય અને વ્યવસ્થાના રક્ષક ઘણવામાં આવતા હતા.

5 / 8
બ્રિટિશ સરકારે પાટિલ પ્રણાલી જાળવી રાખી કારણ કે તેનાથી ગ્રામીણ વિસ્તારોનો વહીવટ સરળ બન્યો હતો. "પાટીલ" અટક મુખ્યત્વે મરાઠા જાતિ દ્વારા વપરાય છે, પરંતુ તે કેટલીક અન્ય જાતિઓમાં પણ જોવા મળે છે.

બ્રિટિશ સરકારે પાટિલ પ્રણાલી જાળવી રાખી કારણ કે તેનાથી ગ્રામીણ વિસ્તારોનો વહીવટ સરળ બન્યો હતો. "પાટીલ" અટક મુખ્યત્વે મરાઠા જાતિ દ્વારા વપરાય છે, પરંતુ તે કેટલીક અન્ય જાતિઓમાં પણ જોવા મળે છે.

6 / 8
પાટીલ અટક મરાઠી પ્રદેશ સિવાય પણ અન્ય પ્રદેશના લોકો ઉપયોગ કરે છે. મહારાષ્ટ્રમાં મોટાભાગે કોલ્હાપુર, પુણે, સોલાપુર, સાંગલી, નાસિક, સતારા સહિતના જિલ્લાઓમાં વસવાટ કરે છે.

પાટીલ અટક મરાઠી પ્રદેશ સિવાય પણ અન્ય પ્રદેશના લોકો ઉપયોગ કરે છે. મહારાષ્ટ્રમાં મોટાભાગે કોલ્હાપુર, પુણે, સોલાપુર, સાંગલી, નાસિક, સતારા સહિતના જિલ્લાઓમાં વસવાટ કરે છે.

7 / 8
ભગવદ્ગોમંડલમાં જણાવ્યા અનુસાર પાટીલ શબ્દનો અર્થ ગામનો મુખી થાય છે. જેઓ વર્તમાન સમયમાં રાજકીય ક્ષેત્રે, કલાક્ષેત્રે સહિતના ક્ષેત્રમાં ખૂબજ આગળ છે. (નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)

ભગવદ્ગોમંડલમાં જણાવ્યા અનુસાર પાટીલ શબ્દનો અર્થ ગામનો મુખી થાય છે. જેઓ વર્તમાન સમયમાં રાજકીય ક્ષેત્રે, કલાક્ષેત્રે સહિતના ક્ષેત્રમાં ખૂબજ આગળ છે. (નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)

8 / 8

Tv9 ગુજરાતી પર શહેર, અટક પાછળના ઈતિહાસની જાણકારી નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો તમારે પણ ઈતિહાસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.

Follow Us
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
ચોમાસા પહેલા ગુજરાતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા
ચોમાસા પહેલા ગુજરાતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા
Breaking News : એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી ,જુઓ Video
Breaking News : એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી ,જુઓ Video
આજનું રાશિફળ: રોકાણ માટે આજનો દિવસ ભાગ્યશાળી, વધશે સામાજિક પ્રતિષ્ઠા
આજનું રાશિફળ: રોકાણ માટે આજનો દિવસ ભાગ્યશાળી, વધશે સામાજિક પ્રતિષ્ઠા
મોરબીમાં કેનાલ ઓવરફ્લો: પ્રિ-મોન્સુનની ખૂલી પોલ, રસ્તા બન્યા નદી
મોરબીમાં કેનાલ ઓવરફ્લો: પ્રિ-મોન્સુનની ખૂલી પોલ, રસ્તા બન્યા નદી
રાજકોટ: ચોમાસા પહેલાં એક્શનમાં મેયર, તમામ કોર્પોરેટરોને આપ્યા આદેશ
રાજકોટ: ચોમાસા પહેલાં એક્શનમાં મેયર, તમામ કોર્પોરેટરોને આપ્યા આદેશ
જામનગરની મહિલાનો, શિવ સાક્ષાત્કારનો દાવો પોકળ !
જામનગરની મહિલાનો, શિવ સાક્ષાત્કારનો દાવો પોકળ !
મહિલા PSIએ માર માર્યો ત્યારે ગુજરાત યુનિવર્સિટી પોલીસ શું કરતી હતી ?
મહિલા PSIએ માર માર્યો ત્યારે ગુજરાત યુનિવર્સિટી પોલીસ શું કરતી હતી ?
g clip-path="url(#clip0_868_265)">