દોઢ દાયકા કરતા પણ વધુનો પ્રિન્ટ, ઈલેક્ટ્રોનિક મીડિયાનો અનુભવ. પત્રકારત્વ ક્ષેત્રે ગુજરાતના રાજકારણના રિપોર્ટીગ પર પકડ. રાજકીય ઘટનાઓ ઉપરાંત કોર્ટ અને કાયદાકીય બાબતોના રિપોર્ટિંગનો બહોળો અનુભવ. અત્યારે રાજ્ય સરકાર અને સત્તાધારી પક્ષ ઉપરાંત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વિશ્વ હિન્દુ પરિષદ અને સામાજિક મુદ્દાઓ તેમના રિપોર્ટિંગના મુખ્ય વિષય રહ્યા છે. 15 વર્ષ કરતાં વધુના કાર્યકાળ દરમિયાન ઈલેટ્રોનિક મીડિયામાં અનેક સ્પેશીયલ શો કરી નામના મેળવી.
Gandhinagar : કેબિનેટ બેઠકમાં ગંભીરા બ્રિજ દુર્ઘટના મુદે CM એ અધિકારીઓની કાઢી ઝાટકણી, બેદરકારો સામે પગલાં લેવા સૂચના, જુઓ Video
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ ઉચ્ચ અધિકારીઓની બેદરકારીને લઈ કડક પગલાં લેવાનો નિર્ણય કર્યો છે.
- Kinjal Mishra
- Updated on: Jul 16, 2025
- 7:52 pm
Breaking News : નવરચિત 9 મહાનગરપાલિકાઓનું સીમાંકન જાહેર,13 વોર્ડ અને 52 બેઠકની રચના,જુઓ Video
રાજ્ય સરકારે નવરચિત નવ મહાનગરપાલિકાઓનું સીમાંકન જાહેર કર્યું છે. નવી ઘોષિત થયેલ તમામ 9 મનપામાં 13 વોર્ડ અને 52 બેઠકોનું ગઠન કરવામાં આવ્યું છે.
- Kinjal Mishra
- Updated on: Jul 16, 2025
- 1:17 pm
Breaking News : ‘આ શપથ ગુજરાતને ભ્રષ્ટાચાર મુકત કરવાના, તાનાશાહી હટાવવાના’ , AAPના ગોપાલ ઇટાલિયાનો શપથ લેતા જ હુંકાર
પેટાચૂંટણીમાં વિજેતા બન્યા બાદ વિધાનસભામાં ગોપાલ ઈટાલિયાએ ધારાસભ્ય પદના શપથ લીધા છે. શપથ લેતાની સાથે જ મીડિયા સમક્ષ વાત કરતા તેમણે જણાવ્યુ હતુ કે આ શપથ મે માત્ર ધારાસભ્ય તરીકેના લીધા નથી, પરંતુ આ શપથ ગુજરાતને ભ્રષ્ટાચાર મુકત કરવાના, ગુજરાતમાંથી તાનાશાહી હટાવવાના, ડ્રગ્સના દૂષણને દૂર કરવાની મુહિમ ચલાવવાના છે.
- Kinjal Mishra
- Updated on: Jul 16, 2025
- 12:38 pm
કોણ બનશે ડાર્ક હોર્સ… ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી પહેલા ગુજરાતને મળી શકે છે નવા પ્રદેશ પ્રમુખ, રેસમાં કોણ આગળ ? નામ જાણવા જુઓ Video
ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં મોટા ફેરફારોની તૈયારીમાં છે. 16 જુલાઈ પહેલાં નવા રાષ્ટ્રીય અધ્યક્ષની જાહેરાત સાથે, ગુજરાતને નવા પ્રદેશ અધ્યક્ષ પણ મળી શકે છે. જેમાં અનેક નેતાઓના નામ ચર્ચામાં છે.
- Kinjal Mishra
- Updated on: Jul 1, 2025
- 7:06 pm
Breaking News : DGP વિકાસ સહાયને મળ્યું 6 મહિનાનું એક્સ્ટેન્શન, જુઓ Video
ગુજરાતના પોલીસ વડા વિકાસ સહાયના નિવૃત્તિ બાદ, તેમને 6 મહિનાનું એક્સ્ટેન્શન આપવામાં આવ્યું છે. આ નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે કારણ કે નવા ડીજીપીની પસંદગી માટે સમય જરૂરી છે.
- Kinjal Mishra
- Updated on: Jul 1, 2025
- 4:19 pm
Breaking News : ગુજરાતમાં ઘર ખરીદદારો માટે મોટી રાહત, સરકારે સ્ટેમ્પ ડ્યુટીમાં કર્યો ઘટાડો, જુઓ Video
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાના-મધ્યમ વર્ગને મોટી રાહત આપતા, રહેણાંક મકાનોના ટ્રાન્સફર પર 80% સુધી સ્ટેમ્પ ડ્યુટીમાં માફી જાહેર કરી છે.
- Kinjal Mishra
- Updated on: Jun 30, 2025
- 11:32 am
Breaking News : ગુજરાતમાં 13 IAS અધિકારીની બદલી, રાજકોટ કલેકટર – જૂનાગઢ મ્યુ. કમિ. બદલાયા
ગુજરાત સરકારે આજે મોડી સાંજે, રાજકોટના જિલ્લા કલેકટર અને જૂનાગઢના મ્યિનિસિપલ કમિશનર સહીત 13 સનદી અધિકારીની બદલીના આદેશ કર્યા છે. આવનારા દિવસોમાં હજુ પણ કેટલાક અધિકારીઓની બદલીનો ગંજીફો ચીપવામાં આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
- Kinjal Mishra
- Updated on: Jun 17, 2025
- 10:01 pm
Ahmedabad Plane Crash : વિજય રૂપાણીનો ફ્લાઇટમાં બેસી છેલ્લો વીડિયો કોલ, જાણો કોની સાથે થઈ વાત અને શું કહ્યું ? જુઓ Video
વિજય રૂપાણીના નિધન બાદ તેમના ઘનિષ્ઠ મિત્ર મહેશભાઈએ ટીવી9 સાથે વાત કરી. તેમણે રૂપાણી સાથેના 60 વર્ષ જૂના સંબંધો અને છેલ્લી મુલાકાત યાદ કરી.
- Kinjal Mishra
- Updated on: Jun 16, 2025
- 8:33 pm
રાત દિવસ એક કરી દીધા.. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં કોઈની નજરે ન પડતા આ હીરો વિશે જાણો, જુઓ Video
અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ, ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) ના 36 નિષ્ણાતો, પોતાની વ્યક્તિગત મુશ્કેલીઓ છતાં, 24x7 ફરજ બજાવી રહ્યા છે. એક નિષ્ણાતની માતા ગંભીર બીમાર છે છતાં તેઓ કામ પર છે. આ ટીમમાં 8 મહિલાઓ છે જેમના નાના બાળકો છે.
- Kinjal Mishra
- Updated on: Jun 16, 2025
- 1:14 pm
Breaking News : ગુજરાતના પૂર્વ CM સ્વર્ગસ્થ વિજય રુપાણીના DNA સેમ્પલ મેચ થયા – હર્ષ સંઘવી
અમદાવાદથી લંડન જઈ રહેલ એર ઈન્ડિયાની ફ્લાઈટ ક્રેશ થતા એક વ્યક્તિ સિવાય બાકીના તમામ મુસાફરો અને ક્રુ મેમ્બરનુ મોત થયું હતું. જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણી પર સવાર હતા. જેમનું પણ કરુણ મોત થયું છે. સૂત્ર દ્વારા પ્રાપ્તથતી માહિતી અનુસાર પૂર્વ CM વિજય રૂપાણીના DNA મેચ થયા છે. જો કે હજુ DNA અંગે સત્તાવાર જાહેરાત થવાની બાકી છે. ગુજરાતના પૂર્વ CM સ્વર્ગસ્થ વિજય રુપાણીના નિધન બાદ તેમના ઘરે નેતાઓનો જમાવડો જોવા મળ્યો છે. નેતાઓ તેમના પરિવારને સાંત્વના આપી છે.
- Kinjal Mishra
- Updated on: Jun 15, 2025
- 1:38 pm
Census in India: આવી ગઈ તારીખ.. જાણો દેશમાં ક્યારે શરૂ થશે વસ્તી ગણતરી ? જુઓ Video
કેન્દ્ર સરકારે ભારતની આગામી વસ્તી ગણતરીની તારીખો જાહેર કરી છે. પહાડી રાજ્યોમાં 1 ઓક્ટોબર 2026 થી અને બાકીના ભારતમાં 1 માર્ચ 2027 થી ગણતરી શરૂ થશે.
- Kinjal Mishra
- Updated on: Jun 4, 2025
- 6:33 pm
Breaking News : કચ્છમાં પાકિસ્તાન બોર્ડર નજીક બનશે ‘સિંદૂર વન’, ભારતીય સેનાના શૌર્યની થીમ પર ઊભું કરાશે મેમોરિયલ, જુઓ Video
ગુજરાતના કચ્છમાં, ભારત-પાકિસ્તાન સરહદ નજીક, "સિંદૂર વન પાર્ક" નામનું એક અનોખું સ્મારક બની રહ્યું છે. આ પાર્ક ઓપરેશન સિંદૂરના વીર યોદ્ધાઓ અને પહેલગામ હુમલાના પીડિતોને શ્રદ્ધાંજલિ આપશે.
- Kinjal Mishra
- Updated on: Jun 3, 2025
- 3:26 pm