દોઢ દાયકા કરતા પણ વધુનો પ્રિન્ટ, ઈલેક્ટ્રોનિક મીડિયાનો અનુભવ. પત્રકારત્વ ક્ષેત્રે ગુજરાતના રાજકારણના રિપોર્ટીગ પર પકડ. રાજકીય ઘટનાઓ ઉપરાંત કોર્ટ અને કાયદાકીય બાબતોના રિપોર્ટિંગનો બહોળો અનુભવ. અત્યારે રાજ્ય સરકાર અને સત્તાધારી પક્ષ ઉપરાંત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વિશ્વ હિન્દુ પરિષદ અને સામાજિક મુદ્દાઓ તેમના રિપોર્ટિંગના મુખ્ય વિષય રહ્યા છે. 15 વર્ષ કરતાં વધુના કાર્યકાળ દરમિયાન ઈલેટ્રોનિક મીડિયામાં અનેક સ્પેશીયલ શો કરી નામના મેળવી.
અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ, સ્વર્ગસ્થ વિજય રૂપાણીના પુત્રએ કહ્યુ-કાર્યકર્તાઓ માટે તેમનું ઘર હંમેશા રહેશે ખુલ્લું, જુઓ Video
પ્લેન ક્રેશની તપાસ અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં ઋષભ રૂપાણીએ જણાવ્યું કે તેમને વહીવટી તંત્ર અને કેન્દ્ર સરકાર પર સંપૂર્ણ વિશ્વાસ છે. તેમણે આશા વ્યક્ત કરી કે તપાસની પ્રક્રિયા પારદર્શક રીતે આગળ વધી રહી છે અને આખરે સત્ય ચોક્કસપણે સામે આવશે.
- Kinjal Mishra
- Updated on: Jun 9, 2026
- 6:58 pm
Breaking News : રાજ્યસભા ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોના નામ કર્યા જાહેર, નવા ચહેરાઓને મળી તક, જાણો નામ
ગુજરાતમાં રાજ્યસભા ચૂંટણીને લઈને ભાજપે પોતાના ઉમેદવારોના નામોની સત્તાવાર જાહેરાત કરી છે. પાર્ટીએ રાજુભાઈ શુક્લા, મુકેશ રાઠવા, માનસિંહ પરમાર અને જીતેન્દ્ર કાંજરીયાને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે.
- Kinjal Mishra
- Updated on: Jun 4, 2026
- 6:31 pm
Breaking News : ગુજરાતને મળશે “વાયર ફ્રી સિટી”નું નવું રૂપ, રાજ્ય સરકારે 500 કરોડના મિશનને આપી મંજૂરી
ગુજરાત સરકારે 'વાયર ફ્રી સિટી મિશન' માટે રૂ. 500 કરોડ મંજૂર કર્યા છે. આ યોજના હેઠળ રાજ્યના શહેરી વિસ્તારોમાં ઓવરહેડ વીજ વાયરોને ભૂમિગત કેબલમાં રૂપાંતરિત કરાશે.
- Kinjal Mishra
- Updated on: Jun 4, 2026
- 4:01 pm
Breaking News : રાજ્યસભાની બેઠકો માટે 50થી વધુ નામોની યાદી દિલ્હી મોકલાઈ, અંજલી રૂપાણી, નીતિન પટેલનું પણ નામ સામેલ
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધન બાદ તેમની પત્ની અંજલી રૂપાણીનું નામ પણ ચર્ચામાં છે. આ ઉપરાંત, ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ઉદ્યોગપતિ ગૌતમ ગેડિયા અને જાહ્નવી વ્યાસના નામો પણ સંભવિત ઉમેદવારોમાં ગણાઈ રહ્યા છે.
- Kinjal Mishra
- Updated on: Jun 4, 2026
- 2:55 pm
Breaking News : વન નેશન, વન ઇલેક્શન માટે ડેલિગેશન આજથી ગુજરાતના પ્રવાસે, જુઓ Video
વન નેશન, વન ઇલેક્શન માટે આજથી 3 દિવસની બેઠક છે. કમિટી તમામ વિશેષ સુચનો મેળવવાનો પ્રયાસ કરશે.મુખ્યમંત્રી અને વિરોધ પક્ષના નેતાને પણ કમિટી મળશે. વન નેશન, વન ઈલેક્શનની ગુજરાતમાં આ પ્રથમ બેઠક છે.
- Kinjal Mishra
- Updated on: May 20, 2026
- 11:54 am
Breaking News : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન, રાજ્ય સરકાર ખર્ચ ઘટાડવા મક્કમ, જુઓ વીડિયો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી પાંચ દેશોના પ્રવાસની શરૂઆત કરશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, પ્રધાનમંત્રી મોદી આગામી 6 દિવસમાં કુલ 5 દેશોની મુલાકાત લેશે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલનું મંત્રીઓ અધિકારીઓ પાલન કરતા જોવા મળી રહ્યા છે.નાયબ મુખ્યમંત્રી હર્ષ સંધવીએ કહ્યું પીએમ મોદીની અપીલ રાજયના હિત માટે આ અપીલ સુપરહિટ છે
- Kinjal Mishra
- Updated on: May 15, 2026
- 3:34 pm
Breaking News : PM મોદીની અપીલ બાદ, CM ભૂપેન્દ્ર પટેલે કાફલા વગર પ્રવાસ કર્યો, તો DYCM સંઘવીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ થોડા સમય પહેલા ગુજરાત અને આસામ પ્રવાસ દરમિયાન ઓછી ગાડી સાથએ પ્રવાસ કરવાનો નિર્ણય લીધો છે. આ સાથે રાજ્ય સરકારે પણ અપીલ પર કામ કરવાનું શરુ કરી દીધું છે.
- Kinjal Mishra
- Updated on: May 13, 2026
- 2:02 pm
Breaking News: ગુજરાતમાં મોટા પાયે IAS અધિકારીઓના બદલી, 72 જેટલા અધિકારીઓની બદલીના આદેશ
ગુજરાત સરકાર દ્વારા રાજ્યના વહીવટી તંત્રમાં મોટા પાયે ફેરફારો કરવામાં આવ્યા છે. મોડી રાત્રે જાહેર કરાયેલા આદેશો અનુસાર કુલ 72 જેટલા સનદી અધિકારીઓ (IAS Officers)ની બદલી કરવામાં આવી છે.
- Kinjal Mishra
- Updated on: May 13, 2026
- 1:51 pm
PM મોદી, આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે, જામનગરમાં રાત્રીરોકાણ, સોમનાથ-વડોદરામાં વિવિધ કાર્યક્રમોમાં વિશેષ ઉપસ્થિતિ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આજે જામનગર આવ્યા બાદ, આવતીકાલે સોમવારે સોમનાથ મંદિર ખાતે યોજાનારા અમૃત મહોત્સવ કાર્યક્રમમાં ભાગ લેવા આવી રહ્યા છે. પીએમ મોદીના આગમનને લઈ સમગ્ર સોમનાથમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. મંદિર પરિસરથી લઈને રોડ શો રૂટ સુધી વિશેષ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.
- Kinjal Mishra
- Updated on: May 10, 2026
- 3:28 pm
Breaking News: સોમનાથમાં ઐતિહાસિક ક્ષણોનું સર્જન ! PM મોદીની હાજરીમાં ગુંજશે ‘હર હર મહાદેવ’, યોજાશે ભવ્ય એર શો, જુઓ Video
સોમનાથમાં અમૃત મહોત્સવને લઈને ભવ્ય તૈયારીઓ ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાત પ્રવાસ દરમિયાન 11 મેના રોજ સોમનાથ પહોંચશે, જ્યાં તેઓ ખાસ પૂજા અર્ચના સાથે વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. PM મોદીના આગમન પહેલા સોમનાથ મંદિર અને આસપાસના વિસ્તારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
- Kinjal Mishra
- Updated on: May 10, 2026
- 2:28 pm
ઉદ્યોગો ગુજરાતમાં તો CSR ફંડ રાજ્ય બહાર કેમ? મહેસુલ ચિંતન શિબિરમાં કલેક્ટરોને હર્ષ સંઘવીની કડક ટકોર
ગાંધીનગર ખાતે ચિંતન શિબિરમાં હર્ષ સંઘવીએ કલેક્ટરોને તેમની ભૂમિકા જમીન સુધારણા કે મહેસૂલ પૂરતી મર્યાદિત ન રાખવા જણાવ્યું. તેમણે કલેક્ટરોને નાગરિકો સાથે સીધો સંવાદ સાધવા, ટુરિઝમ, ઉદ્યોગ અને સ્પોર્ટ્સ ક્ષેત્રે જિલ્લા વિકાસની સંભાવનાઓ વિચારવા, અને નાના ઉદ્યોગકારોને સ્થાનિક સ્તરે જ સુવિધાઓ પૂરી પાડવા ભાર મૂક્યો.
- Kinjal Mishra
- Updated on: May 7, 2026
- 5:41 pm
Breaking News : ભાજપનો ગઢ અકબંધ… ગુજરાતે ભાજપની વિકાસની રાજનીતિ પર ભરોસો રાખી ખૂબ મોટી જીત અપાવી, કમલમથી CM ભૂપેન્દ્ર પટેલનું મોટું નિવેદન
ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં ભાજપે ભવ્ય વિજય મેળવી પોતાનો ગઢ જાળવી રાખ્યો છે. 15 મહાનગરપાલિકાઓમાં ક્લીન સ્વીપ સાથે જિલ્લા અને તાલુકા પંચાયતોમાં પણ ભાજપનો દબદબો રહ્યો.
- Kinjal Mishra
- Updated on: Apr 28, 2026
- 5:55 pm