દોઢ દાયકા કરતા પણ વધુનો પ્રિન્ટ, ઈલેક્ટ્રોનિક મીડિયાનો અનુભવ. પત્રકારત્વ ક્ષેત્રે ગુજરાતના રાજકારણના રિપોર્ટીગ પર પકડ. રાજકીય ઘટનાઓ ઉપરાંત કોર્ટ અને કાયદાકીય બાબતોના રિપોર્ટિંગનો બહોળો અનુભવ. અત્યારે રાજ્ય સરકાર અને સત્તાધારી પક્ષ ઉપરાંત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વિશ્વ હિન્દુ પરિષદ અને સામાજિક મુદ્દાઓ તેમના રિપોર્ટિંગના મુખ્ય વિષય રહ્યા છે. 15 વર્ષ કરતાં વધુના કાર્યકાળ દરમિયાન ઈલેટ્રોનિક મીડિયામાં અનેક સ્પેશીયલ શો કરી નામના મેળવી.
Breaking News : PM મોદીની અપીલ બાદ, CM ભૂપેન્દ્ર પટેલે કાફલા વગર પ્રવાસ કર્યો, તો DYCM સંઘવીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ થોડા સમય પહેલા ગુજરાત અને આસામ પ્રવાસ દરમિયાન ઓછી ગાડી સાથએ પ્રવાસ કરવાનો નિર્ણય લીધો છે. આ સાથે રાજ્ય સરકારે પણ અપીલ પર કામ કરવાનું શરુ કરી દીધું છે.
- Kinjal Mishra
- Updated on: May 13, 2026
- 2:02 pm
Breaking News: ગુજરાતમાં મોટા પાયે IAS અધિકારીઓના બદલી, 72 જેટલા અધિકારીઓની બદલીના આદેશ
ગુજરાત સરકાર દ્વારા રાજ્યના વહીવટી તંત્રમાં મોટા પાયે ફેરફારો કરવામાં આવ્યા છે. મોડી રાત્રે જાહેર કરાયેલા આદેશો અનુસાર કુલ 72 જેટલા સનદી અધિકારીઓ (IAS Officers)ની બદલી કરવામાં આવી છે.
- Kinjal Mishra
- Updated on: May 13, 2026
- 1:51 pm
PM મોદી, આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે, જામનગરમાં રાત્રીરોકાણ, સોમનાથ-વડોદરામાં વિવિધ કાર્યક્રમોમાં વિશેષ ઉપસ્થિતિ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આજે જામનગર આવ્યા બાદ, આવતીકાલે સોમવારે સોમનાથ મંદિર ખાતે યોજાનારા અમૃત મહોત્સવ કાર્યક્રમમાં ભાગ લેવા આવી રહ્યા છે. પીએમ મોદીના આગમનને લઈ સમગ્ર સોમનાથમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. મંદિર પરિસરથી લઈને રોડ શો રૂટ સુધી વિશેષ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.
- Kinjal Mishra
- Updated on: May 10, 2026
- 3:28 pm
Breaking News: સોમનાથમાં ઐતિહાસિક ક્ષણોનું સર્જન ! PM મોદીની હાજરીમાં ગુંજશે ‘હર હર મહાદેવ’, યોજાશે ભવ્ય એર શો, જુઓ Video
સોમનાથમાં અમૃત મહોત્સવને લઈને ભવ્ય તૈયારીઓ ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાત પ્રવાસ દરમિયાન 11 મેના રોજ સોમનાથ પહોંચશે, જ્યાં તેઓ ખાસ પૂજા અર્ચના સાથે વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. PM મોદીના આગમન પહેલા સોમનાથ મંદિર અને આસપાસના વિસ્તારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
- Kinjal Mishra
- Updated on: May 10, 2026
- 2:28 pm
ઉદ્યોગો ગુજરાતમાં તો CSR ફંડ રાજ્ય બહાર કેમ? મહેસુલ ચિંતન શિબિરમાં કલેક્ટરોને હર્ષ સંઘવીની કડક ટકોર
ગાંધીનગર ખાતે ચિંતન શિબિરમાં હર્ષ સંઘવીએ કલેક્ટરોને તેમની ભૂમિકા જમીન સુધારણા કે મહેસૂલ પૂરતી મર્યાદિત ન રાખવા જણાવ્યું. તેમણે કલેક્ટરોને નાગરિકો સાથે સીધો સંવાદ સાધવા, ટુરિઝમ, ઉદ્યોગ અને સ્પોર્ટ્સ ક્ષેત્રે જિલ્લા વિકાસની સંભાવનાઓ વિચારવા, અને નાના ઉદ્યોગકારોને સ્થાનિક સ્તરે જ સુવિધાઓ પૂરી પાડવા ભાર મૂક્યો.
- Kinjal Mishra
- Updated on: May 7, 2026
- 5:41 pm
Breaking News : ભાજપનો ગઢ અકબંધ… ગુજરાતે ભાજપની વિકાસની રાજનીતિ પર ભરોસો રાખી ખૂબ મોટી જીત અપાવી, કમલમથી CM ભૂપેન્દ્ર પટેલનું મોટું નિવેદન
ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં ભાજપે ભવ્ય વિજય મેળવી પોતાનો ગઢ જાળવી રાખ્યો છે. 15 મહાનગરપાલિકાઓમાં ક્લીન સ્વીપ સાથે જિલ્લા અને તાલુકા પંચાયતોમાં પણ ભાજપનો દબદબો રહ્યો.
- Kinjal Mishra
- Updated on: Apr 28, 2026
- 5:55 pm
Breaking News: “બુલડોઝરનો બદલો લેવાનો સમય આવી ગયો છે”: ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાની લઘુમતીઓને આક્રમક અપીલ-જુઓ Video
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ વિવાદિત નિવેદન આપતા જણાવ્યું કે, બુલડોઝરનો બદલો લેવાનો સમય આવી ગયો છે, ગરમી ભૂલી મતદાન કરો.
- Kinjal Mishra
- Updated on: Apr 26, 2026
- 7:04 pm
Breaking News : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે ચિત્ર થયું સ્પષ્ટ, ઢગલાબંધ સીટો બિનહરીફ, જુઓ આંકડા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થયું છે. ઉમેદવારી પાછી ખેંચાયા બાદ મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતોમાં ઉમેદવારો વચ્ચે જંગ જામશે.
- Kinjal Mishra
- Updated on: Apr 15, 2026
- 7:18 pm
ગુજરાત માટે ખુશખબર, મળવા જઈ રહી છે કરોડોની ભેટ, PM મોદી મંગળવારે આવી રહ્યા છે ગુજરાત પ્રવાસે, જુઓ Video
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 31 માર્ચે ગુજરાતના પ્રવાસે છે, જ્યાં તેઓ રાજ્યને અનેક ભેટો આપશે. ગાંધીનગરમાં 'સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલય'નું ઉદ્ઘાટન કરશે, સાણંદ ખાતે કેયન્સ સેમિકોન પ્લાન્ટનું લોકાર્પણ કરશે
- Kinjal Mishra
- Updated on: Apr 23, 2026
- 7:34 pm
Breaking News : ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે હર્ષદ પરમારના નામની જાહેરાત
ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસ સજ્જ છે.ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે ભાજપે ઉમેદવાર જાહેર કર્યા છે. 23 એપ્રિલ મતદાન અને 4 મે એ પરિણામ જાહેર થશે.
- Kinjal Mishra
- Updated on: Mar 30, 2026
- 1:57 pm
પીએમ મોદી એક દિવસ માટે, 31મી માર્ચે આવશે ગુજરાત, કોબા, સાણંદ, ડીસામાં સંબોધશે જાહેરસભા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 31મી માર્ચના રોજ, ગુજરાતની એક દિવસની મુલાકાતે આવી રહ્યાં છે. પીએમ મોદી, તેમની ગુજરાતની મુલાકાત દરમિયાન ગાંધીનગરના કોબા, અમદાવાદના સાણંદ અને બનાસરકાંઠાના ડીસા ખાતે વિકાસના વિવિધ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે.
- Kinjal Mishra
- Updated on: Apr 23, 2026
- 7:29 pm
Breaking News : સાડા સાત કલાકની ચર્ચા બાદ વિધાનસભા ગૃહમાં UCC બિલ બહુમતીથી પસાર, કોંગ્રેસનો વોકઆઉટ
ગુજરાત વિધાનસભામાં લગભગ 7.30 કલાકની ચર્ચા બાદ UCC બિલ પસાર થયું. પક્ષ-વિપક્ષે મુદ્દા રજૂ કર્યા બાદ મુખ્યમંત્રીએ સર્વસંમતિથી આગળ વધવાની અપીલ કરી. અને ગૃહમાં બીલ પસાર થયું.
- Kinjal Mishra
- Updated on: Mar 24, 2026
- 11:11 pm