દોઢ દાયકા કરતા પણ વધુનો પ્રિન્ટ, ઈલેક્ટ્રોનિક મીડિયાનો અનુભવ. પત્રકારત્વ ક્ષેત્રે ગુજરાતના રાજકારણના રિપોર્ટીગ પર પકડ. રાજકીય ઘટનાઓ ઉપરાંત કોર્ટ અને કાયદાકીય બાબતોના રિપોર્ટિંગનો બહોળો અનુભવ. અત્યારે રાજ્ય સરકાર અને સત્તાધારી પક્ષ ઉપરાંત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વિશ્વ હિન્દુ પરિષદ અને સામાજિક મુદ્દાઓ તેમના રિપોર્ટિંગના મુખ્ય વિષય રહ્યા છે. 15 વર્ષ કરતાં વધુના કાર્યકાળ દરમિયાન ઈલેટ્રોનિક મીડિયામાં અનેક સ્પેશીયલ શો કરી નામના મેળવી.
Breaking News : ગુજરાતના પ્રભારી તરીકે તરુણ ચૂગને જવાબદારી સોંપવામાં આવી, જુઓ Video
ગુજરાતના પ્રભારી તરીકે તરુણ ચૂગને જવાબદારી સોંપવામાં આવી છે, તરુણ ચૂગ રાજ્કીય નેતૃત્વ સાથે જોડાયેલા છે. પ્રભારી તરીકેની જવાબદારી ખુબ ખાસ હોય છે. તરુણ ચૂગ અનેક વખત ગુજરાતના કાર્યક્રમમાં આવી ચૂક્યા છે.
- Kinjal Mishra
- Updated on: Aug 18, 2026
- 12:43 pm
Breaking News: Vibrant Gujarat 2027: CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી જશે વિદેશ પ્રવાસે, 26 સભ્યોની ખાસ કોર કમિટીની રચના
વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના આયોજનને અનુલક્ષીને રાજ્ય સરકાર દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે. CM ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી સહિતના નેતાઓ રોડ શો માટે વિદેશ પ્રવાસે જશે.
- Kinjal Mishra
- Updated on: Aug 5, 2026
- 2:15 pm
Breaking News : ગુજરાતમાં ભારે વરસાદની તારાજી વચ્ચે કેબિનેટ બેઠકને લઈ મોટો નિર્ણય, મંત્રીઓને મેદાનમાં ઉતરવા મુખ્યમંત્રીનું સૂચન
ગુજરાતમાં આગામી 48 કલાક દરમિયાન ભારે વરસાદની આગાહીને પગલે રાજ્ય સરકારે પોતાની કેબિનેટ બેઠક બુધવારને બદલે મંગળવારે યોજવાનો નિર્ણય લીધો છે.
- Kinjal Mishra
- Updated on: Jul 27, 2026
- 3:46 pm
Breaking News : ગુજરાતમાં ભારે વરસાદને પગલે CM ની હાજરીમાં ઉચ્ચ સ્તરીય બેઠક, અમદાવાદમાં આર્મી તૈનાત
ગુજરાતમાં ભારે વરસાદથી સર્જાયેલી વિકટ પરિસ્થિતિ અંગે મુખ્યમંત્રી નિવાસસ્થાને ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ. દક્ષિણ ગુજરાત અને અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ છે.
- Kinjal Mishra
- Updated on: Jul 24, 2026
- 12:20 pm
Breaking News : અમિત શાહની અધ્યક્ષતામાં ભાજપની મહત્વપૂર્ણ બેઠક, ચૂંટણીની રણનીતિ માટે નેતાઓના લીધા ક્લાસ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં ભાજપની ગુજરાતમાં મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત પક્ષના અગ્રણી નેતાઓ હાજર રહ્યા.
- Kinjal Mishra
- Updated on: Jul 16, 2026
- 5:40 pm
Breaking News : ભાજપે વડોદરા માંજલપુર પેટાચૂંટણી માટે સતીશ પટેલના નામની કરી જાહેરાત, 30મી જુલાઈએ મતદાન
વડોદરાની માંજલપુર બેઠક પરની પેટાચૂંટણી માટે ભાજપે સતીશ પટેલને ઉમેદવાર જાહેર કર્યા છે. પૂર્વ ધારાસભ્ય યોગેશ પટેલના નિધન બાદ આ બેઠક ખાલી પડી હતી. સતીશ પટેલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચૂક્યા છે અને સહકારી ક્ષેત્રે પણ સક્રિય છે.
- Kinjal Mishra
- Updated on: Jul 9, 2026
- 10:33 pm
Breaking News : ભારે વરસાદ બાદ સરકાર એલર્ટ, CM કરશે દક્ષિણ ગુજરાતના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત, જુઓ Video
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પૂરગ્રસ્ત સુરત અને વલસાડની આવતીકાલે મુલાકાત લેશે. રાજ્યમાં પ્રવર્તી રહેલી વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેઓ સમીક્ષા કરશે.
- Kinjal Mishra
- Updated on: Jul 8, 2026
- 4:41 pm
Breaking News : ગુજરાત પ્રધાનમંડળ સાથે PM નરેન્દ્ર મોદીની બે કલાકની બેઠક, જાણો કેવા મુદ્દાઓ પર આપ્યા સૂચન, જુઓ Video
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ એરપોર્ટ પર ગુજરાતના પ્રધાનમંડળ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બે કલાકની બેઠકમાં મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીઓ, પ્રદેશ પ્રમુખ અને સંગઠન મહામંત્રી હાજર રહ્યા હતા.
- Kinjal Mishra
- Updated on: Jul 5, 2026
- 10:28 am
Breaking News : વડાપ્રધાન મોદી અમદાવાદમાં મંત્રીમંડળ સાથે કરશે મુલાકાત, પ્રથમવાર એરપોર્ટ પર બેઠકની શક્યતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદની મુલાકાતે છે અને તેમના કાર્યક્રમ બાદ કેબિનેટ પ્રધાનો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજવાના છે. સૂત્રો અનુસાર, આ બેઠક અમદાવાદ એરપોર્ટ ખાતે યોજાઈ શકે છે.
- Kinjal Mishra
- Updated on: Jul 4, 2026
- 6:30 pm
Breaking News : વીજપોલ વળતર મુદ્દે ખેડૂત આંદોલનનો અંત! સરકારની મોટી જાહેરાત, જુઓ Video
ગુજરાત સરકારે વીજપોલ અને વીજલાઇનના વળતર મુદ્દે ખેડૂતો માટે મહત્વનો નિર્ણય લીધો છે. હવે ખેડૂતોને જમીનની બજાર કિંમતના બમણા દરે વળતર મળશે.
- Kinjal Mishra
- Updated on: Jul 3, 2026
- 6:45 pm
Breaking News : વિધાનસભા ચૂંટણી માટે ભાજપ એક્શનમાં! આજથી રાજ્યમાં ‘વન ડે વન એસેમ્બલી’ અભિયાન શરૂ જુઓ Video
આજથી રાજ્યમાં ભાજપનું ‘વન ડે વન એસેમ્બલી’ અભિયાન શરૂ થયું છે. ગુજરાત ભાજપે શરૂ કરી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરુ કરી દીધી છે.2027ની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે. નબળી બેઠકો પર ભાજપનું ખાસ ફોકસ રહેશે.
- Kinjal Mishra
- Updated on: Jul 1, 2026
- 12:37 pm
અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ, સ્વર્ગસ્થ વિજય રૂપાણીના પુત્રએ કહ્યુ-કાર્યકર્તાઓ માટે તેમનું ઘર હંમેશા રહેશે ખુલ્લું, જુઓ Video
પ્લેન ક્રેશની તપાસ અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં ઋષભ રૂપાણીએ જણાવ્યું કે તેમને વહીવટી તંત્ર અને કેન્દ્ર સરકાર પર સંપૂર્ણ વિશ્વાસ છે. તેમણે આશા વ્યક્ત કરી કે તપાસની પ્રક્રિયા પારદર્શક રીતે આગળ વધી રહી છે અને આખરે સત્ય ચોક્કસપણે સામે આવશે.
- Kinjal Mishra
- Updated on: Jun 9, 2026
- 6:58 pm