અફઘાનિસ્તાન
અફઘાનિસ્તાન એ દક્ષિણ એશિયા સ્થિત એક દેશ છે, જે ચીન, ઈરાન, પાકિસ્તાન, તાજિકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાનની સરહદે આવેલ છે. પૂર્વ અને દક્ષિણમાં પાકિસ્તાન, પશ્ચિમમાં ઈરાન, ઉત્તરપશ્ચિમમાં તુર્કમેનિસ્તાન, ઉત્તરમાં ઉઝબેકિસ્તાન, ઉત્તરપૂર્વમાં તાજિકિસ્તાન અને ઉત્તરપૂર્વમાં ચીન આવેલ છે.
અફઘાનિસ્તાનની જમીન મેદાની અને પર્વતીય છે. હિંદુ કુશ પર્વતો અફઘાનિસ્તાનના ઉત્તર પૂર્વથી દક્ષિણ પશ્ચિમ તરફ ફેલાયેલ છે અને અફઘાનિસ્તાનના ઉત્તરીય પ્રાંતોને, દેશના બાકીના ભાગોથી વિભાજિત કરે છે.
કાબુલ દેશનું સૌથી મોટું શહેર છે અને તેની રાજધાની તરીકે કાર્યરત છે. મૌર્ય સામ્રાજ્ય વખતે અફઘાનિસ્તાન પર ભારતની આણ પ્રવર્તતી હતી. વિવિધ સમયગાળા દરમિયાન અફઘાનિસ્તાનમાં પારસી ધર્મ, બૌદ્ધ ધર્મ, હિંદુ ધર્મના લોકો હતા બાદમાં અફઘાનિસ્તાનને ઈસ્લામનું કેન્દ્ર બન્યું છે.
Breaking News: ધોની-ડિવિલિયર્સને છોડો… રિષભ પંતે ટેસ્ટમાં વિરાટ કોહલી કરતા પણ વધુ રન બનાવ્યા છે !
ભારત-અફઘાનિસ્તાન ટેસ્ટ મેચ રિષભ પંત માટે ખાસ બની રહેશે, કારણ કે તે પોતાની કારકિર્દીની 50મી ટેસ્ટ રમવા ઉતરશે. જોકે આ મુકામ સુધી પહોંચતા પહેલાં જ પંતે ટેસ્ટ ક્રિકેટમાં પોતાનું સ્થાન મજબૂત કરી દીધું છે. પંતના ડેબ્યૂ પછીના આંકડાઓ પર નજર કરીએ તો તેણે રન બનાવવા મામલે વિરાટ કોહલીને પણ પાછળ છોડી દીધો છે.
- Smit Chauhan
- Updated on: Jun 5, 2026
- 6:33 pm
Breaking News: 193 દિવસની રાહ પૂરી… ટીમ ઈન્ડિયા તૈયાર, 8 વર્ષ પછી અફઘાનિસ્તાન સામે ટેસ્ટ
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ટેસ્ટ મેચ 6 જૂનથી મુલ્લાનપુરના મહારાજા યાદવિન્દ્ર સિંહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચ ભારતીય ચાહકો અને તેમ માટે ખૂબ જ ખાસ રહેશે. 193 દિવસ બાદ ભારતીય ટીમ ટેસ્ટ ક્રિકેટમાં રમશે. 8 વર્ષ પછી ટીમ ઈન્ડિયા અફઘાનિસ્તાન સામે ટેસ્ટ રમશે.
- Smit Chauhan
- Updated on: Jun 5, 2026
- 5:36 pm
Breaking News: 8 વર્ષમાં બદલાઈ ગઈ ટીમ ઈન્ડિયા ! IND vs AFG છેલ્લી ટેસ્ટની પ્લેઈંગ ઈલેવનમાંથી 10 ખેલાડીઓ બહાર
ટીમ ઈન્ડિયા આઠ વર્ષ પછી અફઘાનિસ્તાન સામે ટેસ્ટ રમવા જઈ રહી છે. છેલ્લી ટેસ્ટમાં ભારતની જે પ્લેઈંગ ઈલેવન હતી, તેમાંથી આ વખતે 10 ખેલાડીઓ રમતા નહીં જોવા મળે. ચાલો આ વર્ષની સંભવિત પ્લેઈંગ ઈલેવન પર નજર કરીએ અને જાણીએ કે ટીમમાં કેટલો ફેરફાર થયો છે.
- Smit Chauhan
- Updated on: Jun 5, 2026
- 4:56 pm
Breaking News: ઋતુરાજ ગાયકવાડ અફઘાનિસ્તાન સામેની ODI શ્રેણી માટે ટીમ ઈન્ડિયામાં વિરાટ કોહલીનું સ્થાન લેશે!
અફઘાનિસ્તાન સામેની વનડે શ્રેણી માટે ઋતુરાજ ગાયકવાડનો ટીમ ઈન્ડિયામાં સમાવેશ થઈ શકે છે. એક અહેવાલ મુજબ, ઋતુરાજ ગાયકવાડ વિરાટ કોહલીનું સ્થાન લઈ શકે છે, જે ઈજાને કારણે બહાર થઈ ગયો છે. ઋતુરાજ ગાયકવાડ શ્રીલંકા પ્રવાસે ગયેલી ઈન્ડિયા A ટીમનો વાઈસ કેપ્ટન હતો. જોકે, હવે તે અફઘાનિસ્તાન સામેની વનડે શ્રેણી માટે ટીમ ઈન્ડિયામાં જોડાશે.
- Smit Chauhan
- Updated on: Jun 4, 2026
- 5:25 pm
Breaking News: વિરાટ કોહલીની જગ્યાએ કોણ રમશે ? અફઘાનિસ્તાન સામે ODI માં આવી હશે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન
વિરાટ કોહલી હેમસ્ટ્રિંગની ઈજાને કારણે અફઘાનિસ્તાન સામેની ODI શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. જે બાદ હવે ટીમના પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર થશે. જોકે મોટો સવાલ એ છે કે કોહલીનીન જગ્યાએ કોને પ્લેઈંગ ઈલેવનમેં તક મળશે. અને બીજો સવાલ એ છે કે ત્રીજા નંબરે કોણ બેટિંગ કરશે?
- Smit Chauhan
- Updated on: Jun 4, 2026
- 4:36 pm
Breaking News : ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, વિરાટ કોહલી અફઘાનિસ્તાન સીરિઝમાંથી બહાર, જાણો કારણ
Virat Kohli ruled out of ODI Serie : વિરાટ કોહલી અફઘાનિસ્તાન વિરુદ્ધ રમાનારી વનડે સીરિઝમાંથી બહાર થયો છે. વિરાટ કોહલી અફઘાનિસ્તાન વિરુદ્ધની 3 મેચની વનડે સીરિઝનો ભાગ રહેશે નહી.
- Nirupa Duva
- Updated on: Jun 4, 2026
- 12:03 pm
Breaking News: અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ મેચમાં નહીં રમે મોહમ્મદ સિરાજ? આ પ્રતિભાશાળી ખેલાડીને મળશે તક!
મોહમ્મદ સિરાજ અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ મેચમાં રમે તેવી શક્યતા ઓછી છે. આ ખેલાડી IPL 2026 ની ફાઇનલ દરમિયાન ઘાયલ થયો હતો અને તેના જમણા ખભામાં દુખાવો થતો હતો. જે બાદ હવે તેના ટેસ્ટ સિરીઝમાં રમવા સામે પ્રશ્નાર્થ છે.
- Smit Chauhan
- Updated on: Jun 3, 2026
- 10:07 pm
Breaking News: ટીમ ઈન્ડિયા પોતાના ઘરમાં જ મહેમાન, ક્રિકેટ ઈતિહાસમાં પહેલીવાર જોવા મળશે આવું દૃશ્ય
આ વર્ષે સપ્ટેમ્બરમાં દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ત્રણ મેચની T20 શ્રેણી રમાઈ શકે છે, જેમાં ટીમ ઈન્ડિયા યજમાન નહીં પણ મહેમાન તરીકે હશે. ક્રિકેટ ઈતિહાસમાં આવું પહેલીવાર થશે. જો કે આ સિરીઝની હજી સુધી જાહેરાત નથી થઇ.
- Smit Chauhan
- Updated on: Jun 2, 2026
- 8:12 pm
India Cricket Team : IPL થઈ પૂરી, હવે ટીમ ઈન્ડિયા આયર્લેન્ડ, ઈંગ્લેન્ડથી લઈ જાપાન સુધી 5 દેશોના પ્રવાસે થશે રવાના ! જાણો શેડ્યૂલ
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 6થી 20 જૂન દરમિયાન 1 ટેસ્ટ અને 3 ODI મેચ છે. ન્યૂ ચંદીગઢમાં રમાનારી આ ટેસ્ટ મેચ ICC World Test Championship (WTC) સાયકલનો ભાગ રહેશે નહીં. ત્યારબાદ ટીમ ઈન્ડિયા યુરોપના પ્રવાસે જશે. જ્યાં તે આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ સામે મેચો રમશે. ભારતની 2026-27 ઘરઆંગણેની સીઝન સપ્ટેમ્બરના અંતમાં શરૂ થશે. ભારતીય ટીમ ડિસેમ્બર સુધી આયર્લેન્ડ, ઇંગ્લેન્ડ અને ઝિમ્બાબ્વેનો પ્રવાસ કરશે.
- Dhruval Shah
- Updated on: Jun 2, 2026
- 3:29 pm
Breaking News: જૂનમાં ટીમ ઈન્ડિયાનો વ્યસ્ત શેડ્યૂલ, ટેસ્ટ-ODI-T20 ત્રણેય ફોર્મેટમાં રમશે 6 આંતરરાષ્ટ્રીય મેચ
IPL 2026 બાદ ટીમ ઈન્ડિયા જલ્દી મેદાનમાં પરત ફરશે. જૂન મહિનો ભારતીય ક્રિકેટ ટીમ માટે અત્યંત વ્યસ્ત રહેવાનો છે, જેમાં ટીમ ઈન્ડિયા ટેસ્ટ, વનડે અને T20 સહિત ત્રણેય ફોર્મેટમાં કુલ છ આંતરરાષ્ટ્રીય મેચો રમાશે. ચાલો જાણીએ શેડ્યૂલ.
- Smit Chauhan
- Updated on: May 25, 2026
- 6:54 pm
Breaking News : ટીમ ઈન્ડિયામાં આ 4 ખેલાડીઓેને પહેલીવાર તક મળી, જાણો કોણ છે?
અફઘાનિસ્તાન સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. અફઘાનિસ્તાન વિરુદ્ધ ટીમ ઈન્ડિયા જુન મહિનામાં એક ટેસ્ટ મેચ અને 3 વનડે મેચ રમશે. ટેસ્ટ અને વનડે સીરિઝ માટે આ વખતે 4 નવા ચેહરાઓને તક મળશે.
- Nirupa Duva
- Updated on: May 20, 2026
- 9:59 am
Breaking News: અફઘાનિસ્તાન સામે ODI શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત, રિષભ પંત બહાર, ઈશાનને તક
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ODI શ્રેણી 14 જૂનથી શરૂ થઈ રહી છે, અને આ ત્રણ મેચની શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય પસંદગીકારોએ રિષભ પંતને બહાર કરી દીધો છે, અને ઈશાન કિશન ટીમમાં પાછો ફર્યો છે. ત્રણ યુવા ખેલાડીઓને પણ તેમનો પ્રથમ ODI કોલ-અપ મળ્યો છે.
- Smit Chauhan
- Updated on: May 19, 2026
- 5:05 pm
Breaking News: અફઘાનિસ્તાન શ્રેણી માટે ભારતની બે ટીમની થશે જાહેરાત, રોહિત શર્મા-હાર્દિક પંડ્યાની પસંદગી પર સસ્પેન્સ
ભારત અને અફઘાનિસ્તાન એક ટેસ્ટ અને ત્રણ મેચની ODI શ્રેણી રમવાના છે. આ શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની પસંદગી 19 મેના રોજ ગુવાહાટીમાં થશે. કયા ખેલાડીઓની પસંદગી કરવામાં આવશે અને કોને ડ્રોપ કરવામાં આવશે તેનો રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં રોહિત શર્મા-હાર્દિક પંડ્યાની પસંદગી પર સવાલ ઉભા થયા છે.
- Smit Chauhan
- Updated on: May 18, 2026
- 6:35 pm
Breaking News: IPL 2026 પછી ટીમ ઈન્ડિયા અફઘાનિસ્તાન સામે ટકરાશે, આ દિવસે થશે ટીમની જાહેરાત
IPL 2026 પછી તરત જ ટીમ ઈન્ડિયા અફઘાનિસ્તાન સામે ટેસ્ટ અને ત્રણ વનડે ની શ્રેણી રમશે. 6 જૂનથી શરૂ થનારી અફઘાનિસ્તાન સામેની ઘરઆંગણેની શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત ક્યારે થશે, કોને આરામ આપવામાં આવશે અને કોણ ટીમની કમાન સંભાળશે તે અંગે ખુલાસો થયો છે.
- Smit Chauhan
- Updated on: May 16, 2026
- 9:00 pm
Breaking News: અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટ માટે મજબૂત ટીમ મેદાનમાં ઉતારશે BCCI, બુમરાહને મળી શકે આરામ
IPL 2026 પૂર્ણ થયા બાદ ભારતીય ક્રિકેટ ટીમ ફરી ટેસ્ટ ક્રિકેટમાં એક્શનમાં જોવા મળશે. અફઘાનિસ્તાન સામે 6 થી 10 જૂન દરમિયાન મુલ્લાનપુર સ્ટેડિયમમાં રમાનારી એકમાત્ર ટેસ્ટ મેચ માટે ટીમ ઈન્ડિયા મજબૂત સ્ક્વોડ ઉતારવાની તૈયારીમાં છે. શુભમન ગિલ કેપ્ટન તરીકે ટીમનું નેતૃત્વ કરે તેવી શક્યતા છે, જ્યારે બુમરાહને આરામ આપવામાં આવી શકે છે.
- Smit Chauhan
- Updated on: May 12, 2026
- 8:40 pm