AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અફઘાનિસ્તાન

અફઘાનિસ્તાન

અફઘાનિસ્તાન એ દક્ષિણ એશિયા સ્થિત એક દેશ છે, જે ચીન, ઈરાન, પાકિસ્તાન, તાજિકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાનની સરહદે આવેલ છે. પૂર્વ અને દક્ષિણમાં પાકિસ્તાન, પશ્ચિમમાં ઈરાન, ઉત્તરપશ્ચિમમાં તુર્કમેનિસ્તાન, ઉત્તરમાં ઉઝબેકિસ્તાન, ઉત્તરપૂર્વમાં તાજિકિસ્તાન અને ઉત્તરપૂર્વમાં ચીન આવેલ છે.

અફઘાનિસ્તાનની જમીન મેદાની અને પર્વતીય છે. હિંદુ કુશ પર્વતો અફઘાનિસ્તાનના ઉત્તર પૂર્વથી દક્ષિણ પશ્ચિમ તરફ ફેલાયેલ છે અને અફઘાનિસ્તાનના ઉત્તરીય પ્રાંતોને, દેશના બાકીના ભાગોથી વિભાજિત કરે છે.

કાબુલ દેશનું સૌથી મોટું શહેર છે અને તેની રાજધાની તરીકે કાર્યરત છે. મૌર્ય સામ્રાજ્ય વખતે અફઘાનિસ્તાન પર ભારતની આણ પ્રવર્તતી હતી. વિવિધ સમયગાળા દરમિયાન અફઘાનિસ્તાનમાં પારસી ધર્મ, બૌદ્ધ ધર્મ, હિંદુ ધર્મના લોકો હતા બાદમાં અફઘાનિસ્તાનને ઈસ્લામનું કેન્દ્ર બન્યું છે.

Read More

Breaking News: અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટ માટે મજબૂત ટીમ મેદાનમાં ઉતારશે BCCI, બુમરાહને મળી શકે આરામ

IPL 2026 પૂર્ણ થયા બાદ ભારતીય ક્રિકેટ ટીમ ફરી ટેસ્ટ ક્રિકેટમાં એક્શનમાં જોવા મળશે. અફઘાનિસ્તાન સામે 6 થી 10 જૂન દરમિયાન મુલ્લાનપુર સ્ટેડિયમમાં રમાનારી એકમાત્ર ટેસ્ટ મેચ માટે ટીમ ઈન્ડિયા મજબૂત સ્ક્વોડ ઉતારવાની તૈયારીમાં છે. શુભમન ગિલ કેપ્ટન તરીકે ટીમનું નેતૃત્વ કરે તેવી શક્યતા છે, જ્યારે બુમરાહને આરામ આપવામાં આવી શકે છે.

Breaking News: IPL દરમિયાન માતાનું થયું અવસાન, છોડ્યો ટીમનો સાથ, હવે આ તારીખે કરશે કમબેક

IPL 2026 માં પોઈન્ટ ટેબલમાં ટોપ પર ચાલી રહેલી પંજાબ કિંગ્સમાં સ્ટાર ખેલાડીની વાપસી થઈ રહી છે. IPL 2026 દરમિયાન આ ખેલાડીની માતાનું અવસાન થયું હતું, જે બાદ તે પોતાન દેશ પરત ફર્યો હતો. હવે તે સિઝનમાં આગામી મેચ માટે ભારત આવી રહ્યો છે.

શું ખરેખર ભારતે રાશીદ ખાનને ઓફર કરી નાગરિકતા કે ખોટું બોલી રહ્યો આ પ્લેયર ?

27 વર્ષીય અફઘાન સ્ટાર સ્પિનરે રાશિદ ખાનને ભારતે India ટીમ તરફથી ક્રિકેટ રમવાની ઓફર આપી હોવાનો અફઘાન પ્લેયરે દાવો કર્યો છે. તેના આગામી પુસ્તક, રાશિદ ખાન: ફ્રોમ ધ સ્ટ્રીટ્સ ટુ સ્ટારડમમાં આ વિગતોનો ખુલાસો કર્યો છે.

Breaking News: IPL 2026 દરમિયાન પિતા બન્યો આ સ્ટાર ખેલાડી, ગયા વર્ષે કર્યા હતા બીજા લગ્ન

IPL 2026 વચ્ચે ગુજરાત ટાઈટન્સના સ્ટાર સ્પિનરના ઘરે પુત્રનો જન્મ થયો છે. આ સ્ટાર ખેલાડીએ સોશિયલ મીડિયા પર ફોટા શેર કરીને તેના ચાહકો સાથે ખુશખબર શેર કરી હતી. આ ખેલાડીએ ગયા વર્ષે બીજા લગ્ન કર્યા હતા.

Breaking News: ચીનનો ખતરનાક ઈરાદો… PoK સરહદ પાસે ડ્રેગને તો એવું શું કર્યું કે, દુનિયા આખી ચોંકી ઊઠી?

સરહદના નકશા પર રાતોરાત કંઈક એવું બદલાયું છે કે, જેણે આખી દુનિયાની ઊંઘ ઉડાવી દીધી છે. PoK અને અફઘાનિસ્તાનની સરહદ પાસે ચીને એક એવી ગુપ્ત ચાલ ચાલી છે કે, જેની કોઈને કલ્પના પણ નહોતી.

Breaking News: બૈસાખીના અવસરે 3000 ભારતીય શીખ શ્રદ્ધાળુઓ પાકિસ્તાનની જશે, જાણો આ યાત્રા શા માટે છે ખાસ

બૈસાખીના અવસરે ભારતમાંથી લગભગ 3000 શીખ શ્રદ્ધાળુઓ 10 એપ્રિલથી પાકિસ્તાન જશે અને નનકાના સાહિબ સહિતના મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળોની મુલાકાત લેશે.

  • Nishat
  • Updated on: Mar 31, 2026
  • 11:25 am

Breaking News : IPL 2026માં આ ટીમના કેપ્ટન કરતા આ ક્રિકેટરનો પગાર વધારે, જુઓ ફોટો

IPL 2026: ઈન્ડિયન પ્રીમિયર લીગની 19મી સીઝન 28 માર્ચથી શરુ થઈ રહી છે.આઈપીએલની પહેલી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે. આ પહેલા બધી ટીમ પોતાની તૈયારીમાં લાગી ચૂકી છે. તો આજે આપણે જાણીશું કે, કઈ ટીમના કેપ્ટન કરતા ખેલાડીનો પગાર વધારે છે.

Breaking News : IPL 2026 પહેલા BCCI એ ટીમ ઈન્ડિયા માટે 6 શ્રેણીની જાહેરાત કરી, જાણો સંપૂર્ણ શેડ્યૂલ

IPL પછી ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓનું શેડ્યૂલ વ્યસ્ત રહેશે. વિદેશી પ્રવાસો ઉપરાંત, BCCI એ હવે ટીમ ઇન્ડિયા માટે 6 શ્રેણીઓની જાહેરાત કરી છે. BCCIએ ટીમ ઈન્ડિયાના આગામી 12 મહિનાનું શિડ્યુલ જાહેર કરી દીધું છે. આગામી એક વર્ષની અંદર ભારત ચાર દેશોની યજમાની કરશે.

Breaking News: વૈભવ સૂર્યવંશીના કારણે માત્ર એક જ મેચમાં જે ખેલાડીનું IPL કરિયર બરબાદ થયું તે કોણ છે?

IPL 2026 શરૂ થવા જઈ રહી છે, પરંતુ તે પહેલા, શું તમે તે ખેલાડીનું નામ જાણો છો જેની IPL કારકિર્દી વૈભવ સૂર્યવંશીએ ખત્મ કરી દીધી હતી? ચાલો જાણીએ સંપૂર્ણ કહાની.

Breaking News : આતંકવાદ મુદ્દે પાકિસ્તાન સમગ્ર વિશ્વમાં પહેલા નંબરે, ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સના ડેટા જાહેર, ભારતમાં આતંકી હુમલાઓ 43 ટકા ઘટ્યાં

ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સ (GTI) માં આતંકવાદથી સૌથી વધુ પ્રભાવિત દેશ તરીકે પાકિસ્તાન ઉભરી આવ્યો છે. ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇકોનોમિક્સ એન્ડ પીસના તાજેતરના અહેવાલ મુજબ, 2025 માં પાકિસ્તાનમાં 1,045 આતંકવાદી ઘટનાઓ બની હતી, જેમાં 1,139 લોકોના મોત થયા હતા.

પાકિસ્તાન- તાલિબાન નામના બે મિત્રો આજે કેમ બની ગયા એકબીજાના જાની દુશ્મન?- વાંચો દોસ્તીથી દુશ્મની સુધીની વાર્તા

કાબુલની હોસ્પિટલમાં પાકિસ્તાનના હવાઈ હુમલાઓ બાદ તાલિબાન ભડકેલુ છે. આ હુમલામાં 400 થી વધુ અફઘાન નાગરિકોના મોત થયા છે. જ્યારે 250 થી વધુ ઘાયલ છે. તાલિબાને તેનો બદલો લેવાની કસમ ખાધી છે. એવામાં સવાલ એ ઉઠે છે કે પાકિસ્તાન અને તાલિબાનના સંબંધો દોસ્તીમાંથી દુશ્મનીમાં કેવી રીતે બદલાઈ ગયા?

Breaking News : હવે કોઈ વાતચીત નહીં, પાકિસ્તાન સામે બદલો લઈશું, કાબુલમાં હવાઈ હુમલા બાદ તાલિબાનનું એલાન

અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી તણાવ સતત વધી રહ્યો છે. કાબુલ સ્થિત ડ્રગ રિહેબિલિટેશન સેન્ટર પર, ગઈકાલે પાકિસ્તાને કરેલા હુમલા બાદ, 400 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હોવાના અહેવાલ છે. તાલિબાને સ્પષ્ટ કર્યું છે કે, હવે આ મુદ્દે કોઈ જ વાતચીત કરવામાં નહીં આવે કે રાજદ્વારી બાબતોને પણ પ્રધાન્ય આપવામાં નહીં આવે, એ સમય હવે સમાપ્ત થઈ ગયો છે.

Breaking News : કાબુલમાં પાકિસ્તાનની એર સ્ટ્રાઈકથી 400 લોકોના મોત, અફઘાનિસ્તાનના ક્રિકેટરો ગુસ્સો થયા

પાકિસ્તાની સેનાએ અફઘાનિસ્તાનના કાબુલના એક રિહૈબિલિટેશન હોસ્પિટલમાં એરસ્ટ્રાઈક કરી હતી. જેમાં અનેક માસુમ બાળકોના મૃત્યું થયા છે. આ હુમલા પર અફઘાનિસ્તાનના ક્રિકેટરોનું નિવેદન સામે આવ્યું છે.

Pakistan Airstrike on Kabul Breaking News: કાબુલમાં પાકિસ્તાનનો ઘાતક હુમલો, હવાઈ હુમલામાં 400ના મોત, 250 થી વધુ ઘાયલ

પાકિસ્તાન દ્વારા કાબુલમાં નશા મુક્તિ કેન્દ્ર પર હુમલામાં 400 લોકોના મોત થયા છે અને 250થી વધુ લોકો ઘાયલ થયા છે. આ હુમલાને તાલીબાનએ માનવતા વિરુદ્ધ ગણાવ્યો છે, જ્યારે પાકિસ્તાને બધાં આક્ષેપોને નકાર્યા છે. આ દુર્ઘટના, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેના તણાવને વધુ જટિલ બનાવી દીધા છે.

  • Nishat
  • Updated on: Mar 17, 2026
  • 9:04 am

Breaking News : પાકિસ્તાની સેનાએ અફઘાનિસ્તાનના અનેક વિસ્તારોમાં કર્યો હુમલો, બાળકો અને મહિલાઓને નિશાન બનાવ્યા

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેનો તણાવ ફરી એકવાર વધ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ પાકિસ્તાની સેનાએ અફઘાનિસ્તાનના અનેક વિસ્તારોમાં હવાઈ હુમલા કર્યા છે. આ હુમલાઓમાં રાજધાની કાબુલ સહિત કંદહાર, પક્તિયા અને પક્તિકા જેવા શહેરોને નિશાન બનાવવામાં આવ્યા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

અમદાવાદમાં AMC એ પાણીપુરીની લારી સીલ કરી ફટકાર્યો ₹10,000 નો દંડ
અમદાવાદમાં AMC એ પાણીપુરીની લારી સીલ કરી ફટકાર્યો ₹10,000 નો દંડ
Breaking News: સાંભાર-ચટણીમાં ઝેરી રંગ બદલ 6 માસની જેલ
Breaking News: સાંભાર-ચટણીમાં ઝેરી રંગ બદલ 6 માસની જેલ
અમદાવાદમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું ! વીડિયો થયો વાયરલ-Video
અમદાવાદમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું ! વીડિયો થયો વાયરલ-Video
તમે આજે નોંધપાત્ર બચત કરી શકશો, આત્મચિંતન ફાયદાકારક સાબિત થશે
તમે આજે નોંધપાત્ર બચત કરી શકશો, આત્મચિંતન ફાયદાકારક સાબિત થશે
ગુજરાતમાં 18 મે પછી પ્રી-મોન્સૂન વરસાદ, જુઓ Video
ગુજરાતમાં 18 મે પછી પ્રી-મોન્સૂન વરસાદ, જુઓ Video
કેરળમાં 26 મે આસપાસ નૈઋત્યનુ ચોમાસુ કરશે એન્ટ્રી
કેરળમાં 26 મે આસપાસ નૈઋત્યનુ ચોમાસુ કરશે એન્ટ્રી
ડાકોરમાં ભક્તો જીત્યા! મનોરથના ભાવ વધારા પર 2 મહિનાનો બ્રેક
ડાકોરમાં ભક્તો જીત્યા! મનોરથના ભાવ વધારા પર 2 મહિનાનો બ્રેક
કેમિકલ વેસ્ટનો ટાંકો સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના ગુંગળાઈ જવાથી મોત
કેમિકલ વેસ્ટનો ટાંકો સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના ગુંગળાઈ જવાથી મોત
સુકેત અને વસવા બ્રિજની ભયજનક સ્થિતિ, વાહનચાલકોને 20 કિમીનો ધક્કો
સુકેત અને વસવા બ્રિજની ભયજનક સ્થિતિ, વાહનચાલકોને 20 કિમીનો ધક્કો
ગુજરાત સરકારે પણ જાહેર કર્યા કરકસરના પગલાં, મેટ્રો દોડશે રાતના 11 સુધી
ગુજરાત સરકારે પણ જાહેર કર્યા કરકસરના પગલાં, મેટ્રો દોડશે રાતના 11 સુધી
g clip-path="url(#clip0_868_265)">