અફઘાનિસ્તાન
અફઘાનિસ્તાન એ દક્ષિણ એશિયા સ્થિત એક દેશ છે, જે ચીન, ઈરાન, પાકિસ્તાન, તાજિકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાનની સરહદે આવેલ છે. પૂર્વ અને દક્ષિણમાં પાકિસ્તાન, પશ્ચિમમાં ઈરાન, ઉત્તરપશ્ચિમમાં તુર્કમેનિસ્તાન, ઉત્તરમાં ઉઝબેકિસ્તાન, ઉત્તરપૂર્વમાં તાજિકિસ્તાન અને ઉત્તરપૂર્વમાં ચીન આવેલ છે.
અફઘાનિસ્તાનની જમીન મેદાની અને પર્વતીય છે. હિંદુ કુશ પર્વતો અફઘાનિસ્તાનના ઉત્તર પૂર્વથી દક્ષિણ પશ્ચિમ તરફ ફેલાયેલ છે અને અફઘાનિસ્તાનના ઉત્તરીય પ્રાંતોને, દેશના બાકીના ભાગોથી વિભાજિત કરે છે.
કાબુલ દેશનું સૌથી મોટું શહેર છે અને તેની રાજધાની તરીકે કાર્યરત છે. મૌર્ય સામ્રાજ્ય વખતે અફઘાનિસ્તાન પર ભારતની આણ પ્રવર્તતી હતી. વિવિધ સમયગાળા દરમિયાન અફઘાનિસ્તાનમાં પારસી ધર્મ, બૌદ્ધ ધર્મ, હિંદુ ધર્મના લોકો હતા બાદમાં અફઘાનિસ્તાનને ઈસ્લામનું કેન્દ્ર બન્યું છે.
Read MoreIND vs AFG: ભારત સામેની T20 શ્રેણી માટે અફઘાનિસ્તાનની ટીમ જાહેર, વિરાટ કોહલી સાથે લડનાર ખેલાડીની વાપસી
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે સપ્ટેમ્બરમાં ત્રણ મેચની T20 શ્રેણી રમાવાની છે. આ શ્રેણી માટે અફઘાનિસ્તાને પોતાની 15 સભ્યોની ટીમ જાહેર કરી છે. ઈબ્રાહીમ ઝદરાનને ટીમની કમાન સોંપવામાં આવી છે, જ્યારે સ્ટાર ઝડપી બોલર નવીન-ઉલ-હકની પણ ટીમમાં વાપસી થઈ છે. શ્રેણીની તમામ મેચ નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે.
- Smit Chauhan
- Updated on: Aug 24, 2026
- 7:52 pm
પિતાની નિવૃત્તિ પહેલા પુત્રની એન્ટ્રી, સ્ટાર ખેલાડી બહાર, એશિયન ગેમ્સ માટે ટીમ જાહેર
અફઘાનિસ્તાને એશિયન ગેમ્સ 2026 માટે પોતાની 15 સભ્યોની પુરુષ ક્રિકેટ ટીમ જાહેર કરી છે. દરવિશ રસૂલીને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ટીમમાં અનુભવી ખેલાડીઓની સાથે યુવા ચહેરાઓને પણ સ્થાન મળ્યું છે. સૌથી વધુ ચર્ચા નબીના પુત્રની પસંદગીને લઈને થઈ રહી છે, જ્યારે રાશિદ ખાન ટીમમાં બહાર છે.
- Smit Chauhan
- Updated on: Aug 17, 2026
- 6:56 pm
IND vs AFG: ભારત-અફઘાનિસ્તાન T20 શ્રેણીની તમામ મેચો લાઈવ ક્યાં જોઈ શકાશે?
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાનારી આગામી T20 શ્રેણી અંગે BCCIએ જાહેરાત કરી દીધી છે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાનારી આ રોમાંચક શ્રેણીનું લાઈવ પ્રસારણ કઈ ટીવી ચેનલ્સ પર થશે અને ઓનલાઈન સ્ટ્રીમિંગ ક્યાં જોવા મળશે, ચાલો જાણીએ.
- Smit Chauhan
- Updated on: Aug 13, 2026
- 6:57 pm
Breaking News: ટીમ ઈન્ડિયાની સિરીઝમાં થશે મોટો ફેરફાર! આ મેચની તારીખ બદલાશે?
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે સપ્ટેમ્બરમાં રમાનારી ત્રણ મેચની T20 સિરીઝના કાર્યક્રમમાં ફેરફાર થઈ શકે છે. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ એક મેચની તારીખ બદલવા પર વિચાર કરી રહ્યું છે. તેનું મુખ્ય કારણ શું છે? ચાલો જાણીએ.
- Smit Chauhan
- Updated on: Aug 13, 2026
- 4:13 pm
અટલે જન્મદિવસે સદી ફટકારી તોડ્યો વર્લ્ડ રેકોર્ડ, સચિન તેંડુલકરને પણ પાછળ છોડી દીધો
અફઘાનિસ્તાનના યુવા બેટ્સમેન સિદીકુલ્લાહ અટલે પોતાના જન્મદિવસને યાદગાર બનાવી દીધો છે. આયર્લેન્ડ સામેની ચોથી વનડેમાં તેણે શાનદાર સદી ફટકારીને 143 રનની ઈનિંગ રમી હતી. આ સાથે તેણે પોતાના જન્મદિવસે સૌથી મોટી વ્યક્તિગત ઈનિંગ રમવાનો વિશ્વ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. આ મામલે તેણે ટોમ લેથમ અને સચિન તેંડુલકર જેવા દિગ્ગજોને પાછળ છોડી દીધા.
- Smit Chauhan
- Updated on: Aug 12, 2026
- 9:22 pm
ભારત-અફઘાનિસ્તાન સીરિઝથી આ દેશને થયું મોટું નુકસાન, ટીમ ઇન્ડિયા હવે પ્રવાસ નહીં કરે!
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે સપ્ટેમ્બર મહિનામાં 3 ટી20 મેચની સીરિઝ રમાશે. જેનું આયોજન નવી દિલ્લીના અરુણ જેટલી સ્ટેડિયમમાં કરવામાં આવ્યું છે. પરંતુ આને લઈ ટીમ ઈન્ડિયાનો બાંગ્લાદેશ પ્રવાસ ખતરામાં પડ્યો છે.
- Nirupa Duva
- Updated on: Aug 12, 2026
- 10:26 am
Breaking News: ટીમ ઈન્ડિયાની નવી T20 સિરીઝ જાહેર, ત્રણેય મેચ એક જ મેદાનમાં રમાશે, જાણો શેડ્યૂલ
ભારતીય ક્રિકેટ ટીમની નવી T20 શ્રેણીની તારીખો જાહેર કરવામાં આવી છે. અફઘાનિસ્તાન સામે ત્રણ મેચની T20 શ્રેણી 13 સપ્ટેમ્બરથી શરૂ થશે. તમામ મેચો નવી દિલ્હીમાં રમાશે.
- Smit Chauhan
- Updated on: Aug 11, 2026
- 7:58 pm
Trending Video : અફઘાનિસ્તાનમાં ઈન્ડિયન પ્રવાસીને એટલો પ્રેમ મળ્યો કે, કોઈએ ખાવા-પીવાનો એક રુપિયો પણ ન લીધો, જુઓ વીડિયો
અફઘાનિસ્તાનના લોકો ભારતીયને પોતાના ભાઈ માને છે. કોઈ પણ લોકો ફરવા માટે અફઘાનિસ્તાન જાય છે. તો હંમેશા તેના માટે આ યાદગાર ટ્રીપ રહે છે. હાલમાં પણ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જે લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે.
- Nirupa Duva
- Updated on: Aug 10, 2026
- 10:36 am
Breaking News: ટીમ ઈન્ડિયા પોતાના જ દેશમાં કેમ મહેમાન બનશે, સપ્ટેમ્બરમાં રમાશે ખાસ T20 શ્રેણી
ભારતીય ટીમ પહેલીવાર ઘરઆંગણે મહેમાન તરીકે શ્રેણી રમશે, જે સપ્ટેમ્બરમાં યોજાવાની શક્યતા છે. આ શ્રેણીની તારીખો અને સ્થળની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ તે દિલ્હીમાં રમાય તેવી શક્યતા છે.
- Smit Chauhan
- Updated on: Jul 23, 2026
- 9:16 pm
અફઘાનિસ્તાનમાં જોરદાર ભૂકંપ, ભારતના અનેક શહેરોમાં અનુભવાયા આંચકા, જુઓ વીડિયો
અફઘાનિસ્તાનમાં આવેલા શક્તિશાળી ભૂકંપની અસર ભારતના અનેક શહેરમાં પણ અનુભવાઈ હતી. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.2 નોંધાઈ હતી. અફઘાનિસ્કાનમાં આવેલા ભૂકંપની અસર ભારતના જમ્મુ અને કાશ્મીર અને ગુરુગ્રામ સહિત વિવિધ શહેરોમાં ઉચી ઇમારતોમાં રહેતા અનેક લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા હતા.
- Bipin Prajapati
- Updated on: Jun 28, 2026
- 9:35 am
Breaking News : અફઘાનિસ્તાનના કેપ્ટનને ICCની ફટકાર, ચેતવણી બાદ ભારત વિરુદ્ધ ત્રીજી વનડેમાં કરી આ ભૂલ
અફઘાનિસ્તાનના કેપ્ટન હશમતુલ્લાહ શાહિદીને આઈસીસીએ ફટકાર લગાવી છે. તેમને આ ફટકાર ત્રીજી વનડેમાં ચેતવણી બાદ વારંવાર એક ભૂલ કરવા માટે મળી છે. ફટકાર સિવાય આઈસીસીએ તેના ખાતામાં એક ડિમેરિટ પોઈન્ટ પણ જોડ્યો છે.
- Nirupa Duva
- Updated on: Jun 22, 2026
- 7:47 am
39 વર્ષ, 51 દિવસ………રોહિત શર્માની ઐતિહાસિક ઇનિંગ, આવું કરનાર સૌથી મોટી ઉંમરનો ભારતીય ખેલાડી
ભારત- અફઘાનિસ્તાન વચ્ચેની વનડે સીરિઝની છેલ્લી મેચમાં રોહિત શર્માએ એક શાનદાર સદી ફટકારી હતી. આ સાથે તેમણે ભારતીય ક્રિકેટના 2 મોટા રેકોર્ડ પોતાને નામ કર્યા છે.
- Nirupa Duva
- Updated on: Jun 21, 2026
- 8:00 am
Breaking News: યશસ્વીની સદી, રોહિતનો ધમાકો, ભારતે અફઘાનિસ્તાનને 9 વિકેટે હરાવી 3-0 થી શ્રેણી જીતી
ટીમ ઈન્ડિયાએ ODI શ્રેણીની અંતિમ મેચમાં અફઘાનિસ્તાનને 9 વિકેટથી હરાવ્યું અને શ્રેણી 3-0 થી જીતી લીધી. ચેન્નાઈમાં રમાયેલી અંતિમ મેચમાં યશસ્વી જયસ્વાલે શાનદાર સદી ફટકારી જ્યારે રોહિત શર્માએ 69 બોલમાં 79 રન બનાવ્યા હતા. બોલિંગમાં પ્રસિદ્ધ કૃષ્ણાએ 5 વિકેટ લીધી હતી.
- Smit Chauhan
- Updated on: Jun 20, 2026
- 8:42 pm
Breaking News : શું આજે 20 જૂને રોહિત શર્માની છેલ્લી વનડે છે ? જાણો વાયરલ દાવાઓ પાછળનું સત્ય
સોશિયલ મીડિયા પર કેટલાક દિવસોથી એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે BCCIએ રોહિત શર્માને સત્તાવાર રીતે જાણ કરી દીધી છે કે તે 2027ના ODI વર્લ્ડ કપમાં ભાગ લેશે નહીં. જાણો શું છે સત્ય.
- Dhruval Shah
- Updated on: Jun 20, 2026
- 8:56 am
Breaking News: ભારત-અફઘાનિસ્તાન ત્રીજી વનડેમાં ટીમ ઈન્ડિયાનો આ સ્ટાર ખેલાડી નહીં રમે, જાણો કેમ
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રીજી વનડે ચેન્નાઈના એમ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાશે. ટીમ ઈન્ડિયાએ આ મેચ માટે એક મહત્વપૂર્ણ ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. અહેવાલો અનુસાર ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરવામાં આવશે અને એક સ્ટાર ખેલાડી આ મેચમાં નહીં રમે.
- Smit Chauhan
- Updated on: Jun 19, 2026
- 8:47 pm