AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વ્યક્તિના મૃત્યુ પછી તેના PAN, આધાર કાર્ડ અને મતદાર ID નું શું કરવું જોઈએ? છેતરપિંડીથી બચવા માટે આ કામ કરો

શું તમે ક્યારેય વિચાર્યું છે કે, જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યું થઈ જાય છે. તો તેના જરુરી ડોક્યુમેન્ટ જેમ કે, આધાર કાર્ડ, પાન કાર્ડ અને વોટર આઈડીનું શું થાય છે? ચાલો આ વિશે વિસ્તારથી વાત કરીએ.

| Updated on: Sep 19, 2025 | 12:07 PM
Share
આજના સમયમાં બેંક અકાઉન્ટ ખોલાવવું કે વિદેશ ફરવા જવું, સરકારી કામ અને કેટલીક જગ્યાએ પર્સનલ કામ માટે આધાર કાર્ડ, પાન કાર્ડ, વોટર આઈડી કે પાસપોર્ટ જેવા મહ્તવપૂર્ણ દસ્તાવેજોની જરુર પડે છે પરંતુ શું તમે વિચાર્યું કે, જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યું થાય તો આ ડોક્યુમેન્ટનું શું કરવું જોઈએ. આજે અમે આ વિશે વિસ્તારથી વાત કરીશું.

આજના સમયમાં બેંક અકાઉન્ટ ખોલાવવું કે વિદેશ ફરવા જવું, સરકારી કામ અને કેટલીક જગ્યાએ પર્સનલ કામ માટે આધાર કાર્ડ, પાન કાર્ડ, વોટર આઈડી કે પાસપોર્ટ જેવા મહ્તવપૂર્ણ દસ્તાવેજોની જરુર પડે છે પરંતુ શું તમે વિચાર્યું કે, જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યું થાય તો આ ડોક્યુમેન્ટનું શું કરવું જોઈએ. આજે અમે આ વિશે વિસ્તારથી વાત કરીશું.

1 / 6
આમ તો આધાર કાર્ડ બંધ કરવાના કોઈ નિયમ નથી. પરંતુ તમે જાતે કેટલીક બાબતો કરીને તે કાર્ડનો દુરુપયોગ થતો અટકાવી શકો છો. મૃત્યું પામેલી વ્યક્તિના આધારકાર્ડનો કોઈ ઉપયોગ ના કરે તે માટે તમે UIDAI (Unique Identification Authority of India)  જાણ કરી શકો છો. તમે મૃત્યું પામેલી વ્યક્તિની જાણકારી આપો અને તેના આઈડીને લોક કરાવી શકો છો.

આમ તો આધાર કાર્ડ બંધ કરવાના કોઈ નિયમ નથી. પરંતુ તમે જાતે કેટલીક બાબતો કરીને તે કાર્ડનો દુરુપયોગ થતો અટકાવી શકો છો. મૃત્યું પામેલી વ્યક્તિના આધારકાર્ડનો કોઈ ઉપયોગ ના કરે તે માટે તમે UIDAI (Unique Identification Authority of India) જાણ કરી શકો છો. તમે મૃત્યું પામેલી વ્યક્તિની જાણકારી આપો અને તેના આઈડીને લોક કરાવી શકો છો.

2 / 6
આધાર કાર્ડ સંપૂર્ણપણે રદ કરી શકાતું નથી, પરંતુ તેને ખોટા હાથમાં ન જાય તે માટે તેને લોક કરી શકાય છે. તમે તમારા નજીકના આધાર કેન્દ્રની મુલાકાત લઈને પણ આ કરી શકો છો.

આધાર કાર્ડ સંપૂર્ણપણે રદ કરી શકાતું નથી, પરંતુ તેને ખોટા હાથમાં ન જાય તે માટે તેને લોક કરી શકાય છે. તમે તમારા નજીકના આધાર કેન્દ્રની મુલાકાત લઈને પણ આ કરી શકો છો.

3 / 6
મૃત્યુ પામેલી વ્યક્તિનું પાન કાર્ડ તમે ઈન્કમ ટેક્સ વિભાગનો સંપર્ક કરી બ્લોક કરાવી શકો છો. તમારી પાસે કેટલાક જરુરી ડોક્યુમેન્ટ જેમ કે, મૃત્યુ પ્રમાણપત્ર અને વ્યક્તિનું આધાર કાર્ડ હોવું જરૂરી છે. હવે, આવકવેરા વિભાગને PAN કોડ આપો જેથી તેઓ તેને બ્લોક કરી શકે અને દુરુપયોગ અટકાવી શકે.

મૃત્યુ પામેલી વ્યક્તિનું પાન કાર્ડ તમે ઈન્કમ ટેક્સ વિભાગનો સંપર્ક કરી બ્લોક કરાવી શકો છો. તમારી પાસે કેટલાક જરુરી ડોક્યુમેન્ટ જેમ કે, મૃત્યુ પ્રમાણપત્ર અને વ્યક્તિનું આધાર કાર્ડ હોવું જરૂરી છે. હવે, આવકવેરા વિભાગને PAN કોડ આપો જેથી તેઓ તેને બ્લોક કરી શકે અને દુરુપયોગ અટકાવી શકે.

4 / 6
તમને જણાવી દઈએ કે, તમે ચૂંટણી પંચનો સંપર્ક કરીને તમારા મતદાર ઓળખ કાર્ડનો દુરુપયોગ અટકાવી શકો છો. આ કિસ્સામાં, ઓફિસની મુલાકાત લો અને તમારા મતદાર ઓળખ કાર્ડને રદ કરવા માટે ફોર્મ 7 ભરો. આ કાર્ડ રદ કરવા માટે મૃત્યુ પ્રમાણપત્ર, મૃતક વ્યક્તિના આધાર કાર્ડ અને પાન કાર્ડની ફોટોકોપી સાથે હોવું મહત્વપૂર્ણ છે.

તમને જણાવી દઈએ કે, તમે ચૂંટણી પંચનો સંપર્ક કરીને તમારા મતદાર ઓળખ કાર્ડનો દુરુપયોગ અટકાવી શકો છો. આ કિસ્સામાં, ઓફિસની મુલાકાત લો અને તમારા મતદાર ઓળખ કાર્ડને રદ કરવા માટે ફોર્મ 7 ભરો. આ કાર્ડ રદ કરવા માટે મૃત્યુ પ્રમાણપત્ર, મૃતક વ્યક્તિના આધાર કાર્ડ અને પાન કાર્ડની ફોટોકોપી સાથે હોવું મહત્વપૂર્ણ છે.

5 / 6
આજકાલ છેતરપિંડી એટલી બધી વધી ગઈ છે કે લોકો મૃતકના પ્રમાણપત્રો, મતદાર ઓળખ કાર્ડ વગેરેનો ઉપયોગ કરી રહ્યા છે. તેથી, અન્ય લોકોને છેતરપિંડીથી બચાવવા માટે તમારા સંબંધી અથવા પ્રિયજનના મહત્વપૂર્ણ દસ્તાવેજોને સમયસર બ્લોક કરવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. (photo : canva)

આજકાલ છેતરપિંડી એટલી બધી વધી ગઈ છે કે લોકો મૃતકના પ્રમાણપત્રો, મતદાર ઓળખ કાર્ડ વગેરેનો ઉપયોગ કરી રહ્યા છે. તેથી, અન્ય લોકોને છેતરપિંડીથી બચાવવા માટે તમારા સંબંધી અથવા પ્રિયજનના મહત્વપૂર્ણ દસ્તાવેજોને સમયસર બ્લોક કરવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. (photo : canva)

6 / 6

આપણે રોજિંદા જીવનમાં ઘણા કામ કરતા હોય છીએ. સવારેની ચા-છાપુંથી લઈને રાત્રીના સુવા સુધી માણસ વ્યસ્ત જ રહે છે.  વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">