AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips : ભૂલથી પણ ઘરમાં આ વસ્તુઓ ન રાખવી, નહિતર કંગાળ થઈ જશો

ઘણી વખત આપણે ધ્યાનમાં નથી લેતા કે આપણા ઘરમાં રાખેલી કેટલીક ચીજો આપણા દુર્ભાગ્યનું કારણ બની શકે છે. આ વસ્તુઓ નકારાત્મકતા અને ગરીબીને આકર્ષે છે, જેના કારણે જીવનમાં મુશ્કેલીઓ વધે છે. તેથી, ઘરમાંથી આ વસ્તુઓને તરત જ દૂર કરવી જરૂરી છે.

| Updated on: Sep 09, 2025 | 5:16 PM
Share
ઘરમાં મહાભારતનો ફોટો રાખવો અશુભ માનવામાં આવે છે. પૌરાણિક માન્યતા અનુસાર, મહાભારત ભાઈઓ વચ્ચેના યુદ્ધ અને કૌટુંબિક વિખવાદનું પ્રતીક છે. તેથી, ઘરમાં તેનો ફોટો રાખવાથી પરિવારના સભ્યો વચ્ચે પરસ્પર ઝઘડા અને મતભેદો વધી શકે છે, અને ઘરની શાંતિ ભંગ થઈ શકે છે.

ઘરમાં મહાભારતનો ફોટો રાખવો અશુભ માનવામાં આવે છે. પૌરાણિક માન્યતા અનુસાર, મહાભારત ભાઈઓ વચ્ચેના યુદ્ધ અને કૌટુંબિક વિખવાદનું પ્રતીક છે. તેથી, ઘરમાં તેનો ફોટો રાખવાથી પરિવારના સભ્યો વચ્ચે પરસ્પર ઝઘડા અને મતભેદો વધી શકે છે, અને ઘરની શાંતિ ભંગ થઈ શકે છે.

1 / 7
તાજમહેલને પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે, પરંતુ વાસ્તુશાસ્ત્ર મુજબ તેને ઘરમાં રાખવું શુભ નથી. તાજમહેલ એક કબર છે, જે મૃત્યુ અને નિષ્ક્રિયતાનું પ્રતીક છે. તેથી, ઘરમાં તેનો ફોટો કે પ્રતિકૃતિ રાખવાથી નકારાત્મક ઊર્જા અને દુઃખ આવી શકે છે, જે પરિવાર માટે યોગ્ય નથી.

તાજમહેલને પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે, પરંતુ વાસ્તુશાસ્ત્ર મુજબ તેને ઘરમાં રાખવું શુભ નથી. તાજમહેલ એક કબર છે, જે મૃત્યુ અને નિષ્ક્રિયતાનું પ્રતીક છે. તેથી, ઘરમાં તેનો ફોટો કે પ્રતિકૃતિ રાખવાથી નકારાત્મક ઊર્જા અને દુઃખ આવી શકે છે, જે પરિવાર માટે યોગ્ય નથી.

2 / 7
ઘરમાં ક્યારેય સુકાઈ ગયેલો મની પ્લાન્ટ ન રાખવો જોઈએ. વાસ્તુશાસ્ત્ર મુજબ, સુકાયેલો છોડ નકારાત્મકતા લાવે છે અને ધન ઘટવા લાગે છે. જો મની પ્લાન્ટના પાંદડા સુકાવા લાગે, તો તરત જ તેને દૂર કરવા જોઈએ.

ઘરમાં ક્યારેય સુકાઈ ગયેલો મની પ્લાન્ટ ન રાખવો જોઈએ. વાસ્તુશાસ્ત્ર મુજબ, સુકાયેલો છોડ નકારાત્મકતા લાવે છે અને ધન ઘટવા લાગે છે. જો મની પ્લાન્ટના પાંદડા સુકાવા લાગે, તો તરત જ તેને દૂર કરવા જોઈએ.

3 / 7
જો તમારા ઘરમાં કોઈ જગ્યાએ પાણી જમા થઈ રહ્યું હોય, તો તેને તાત્કાલિક દૂર કરો. નહીં તો આ ઘરમાં નકારાત્મકતા લાવી શકે છે.

જો તમારા ઘરમાં કોઈ જગ્યાએ પાણી જમા થઈ રહ્યું હોય, તો તેને તાત્કાલિક દૂર કરો. નહીં તો આ ઘરમાં નકારાત્મકતા લાવી શકે છે.

4 / 7
ઘરમાં ક્યારેય બંધ ઘડિયાળ ન રાખવી જોઈએ. એવું કહેવાય છે કે તે તમારા સમય પર પણ નકારાત્મક અસર કરે છે.

ઘરમાં ક્યારેય બંધ ઘડિયાળ ન રાખવી જોઈએ. એવું કહેવાય છે કે તે તમારા સમય પર પણ નકારાત્મક અસર કરે છે.

5 / 7
ઘરમાં ગૂંચવાયેલા વાયરો પણ ક્યારેય ન રાખવા જોઈએ. આ ઉપરાંત, તૂટેલો અરીસો રાખવાથી પણ નકારાત્મક ઉર્જાનો સંકેત મળે છે.

ઘરમાં ગૂંચવાયેલા વાયરો પણ ક્યારેય ન રાખવા જોઈએ. આ ઉપરાંત, તૂટેલો અરીસો રાખવાથી પણ નકારાત્મક ઉર્જાનો સંકેત મળે છે.

6 / 7
વ્યક્તિએ ઘરમાં ક્યારેય કાંટાવાળા છોડ પસંદ ન કરવા જોઈએ. એવું કહેવાય છે કે કાંટાવાળા છોડ ઘરમાં ઝઘડા લાવે છે અને નકારાત્મક ઉર્જા વધારે છે.  (Disclaimer : ઉપરોક્ત આપેલી જાણકારી વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રમાં આપેલી માહિતીના આધારે લેવામાં આવી છે. TV9 ગુજરાતી તેની પુષ્ટી કરતું નથી.)

વ્યક્તિએ ઘરમાં ક્યારેય કાંટાવાળા છોડ પસંદ ન કરવા જોઈએ. એવું કહેવાય છે કે કાંટાવાળા છોડ ઘરમાં ઝઘડા લાવે છે અને નકારાત્મક ઉર્જા વધારે છે. (Disclaimer : ઉપરોક્ત આપેલી જાણકારી વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રમાં આપેલી માહિતીના આધારે લેવામાં આવી છે. TV9 ગુજરાતી તેની પુષ્ટી કરતું નથી.)

7 / 7

વાસ્તુશાસ્ત્ર એ પ્રકૃતિ અને ઉર્જાના નિયમો પર આધારિત ભારતીય સંસ્કૃતિનું એક પ્રાચીન વિજ્ઞાન છે, જેને મોટાભાગના હિંદુ ધર્મોમાં લોકો ઘર બનાવતી વખતે અથવા ઘરમાં વસ્તુઓ ગોઠવતી વખતે ધ્યાનમાં રાખવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રની વધુ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, તમે સહેલાઈથી બધાનું ધ્યાન ખેંચી શકશો
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, તમે સહેલાઈથી બધાનું ધ્યાન ખેંચી શકશો
અલ-નીનો સંકટ વચ્ચે ભૂપેન્દ્ર યાદવનું મોટું નિવેદન, જુઓ Video
અલ-નીનો સંકટ વચ્ચે ભૂપેન્દ્ર યાદવનું મોટું નિવેદન, જુઓ Video
મુખ્ય પ્રધાને યુવતીને કહ્યું, તારી જવાબદારી અમારી, જુઓ વીડિયો
મુખ્ય પ્રધાને યુવતીને કહ્યું, તારી જવાબદારી અમારી, જુઓ વીડિયો
ઓપરેશન ડેલ્ટા હન્ટમાં ઝડપાયેલી મહિલાને બચાવવા પતિએ PMને લખ્યો પત્ર
ઓપરેશન ડેલ્ટા હન્ટમાં ઝડપાયેલી મહિલાને બચાવવા પતિએ PMને લખ્યો પત્ર
અંબાલાલ પટેલ હવે નહીં કરે આગાહી?વિરોધ બાદ હવામાન વિભાગે કહી આ મોટી વાત
અંબાલાલ પટેલ હવે નહીં કરે આગાહી?વિરોધ બાદ હવામાન વિભાગે કહી આ મોટી વાત
મોલ, મલ્ટીપ્લેક્સ, હોટેલ, હોસ્પિટલમાં ડિજિટલ લોક હટાવવા આદેશ
મોલ, મલ્ટીપ્લેક્સ, હોટેલ, હોસ્પિટલમાં ડિજિટલ લોક હટાવવા આદેશ
રાજ્યમાં બ્રાન્ડેડ વોશિંગ પાઉડરનું પણ નકલી વેચાણ પકડાયું ! જુઓ Video
રાજ્યમાં બ્રાન્ડેડ વોશિંગ પાઉડરનું પણ નકલી વેચાણ પકડાયું ! જુઓ Video
ભરૂચમાં 25 દિવસના પાણીકાપ પછી 20 જૂનથી બે વાર પાણી મળશે
ભરૂચમાં 25 દિવસના પાણીકાપ પછી 20 જૂનથી બે વાર પાણી મળશે
આજનું રાશિફળ: ધનલાભના યોગ સાથે સાવચેતી અને સમજદારી જરૂરી
આજનું રાશિફળ: ધનલાભના યોગ સાથે સાવચેતી અને સમજદારી જરૂરી
ભાવનગર-સોનગઢમાં વરસાદી માહોલ, ખેડૂતોમાં ખુશીનો માહોલ
ભાવનગર-સોનગઢમાં વરસાદી માહોલ, ખેડૂતોમાં ખુશીનો માહોલ
g clip-path="url(#clip0_868_265)">