AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips : પર્સમાં રાખેલી આ 5 વસ્તુઓ તમને ધનવાન બનાવશે, તમારા પાકીટમાં છે કે નહી?

આપણા જીવનમાં વાસ્તુશાસ્ત્રનું મહત્વ ખૂબ જ ખાસ છે. જો વાસ્તુશાસ્ત્રમાં દર્શાવેલ નિયમોનું યોગ્ય રીતે પાલન કરવામાં આવે તો પરિણામો ખૂબ જ શુભ અને સમૃદ્ધ મળે છે. બીજું કે, જો વાસ્તુશાસ્ત્રના નિયમોનું યોગ્ય પાલન ન કરવામાં આવે તો પરિણામો નકારાત્મક પણ મળી શકે છે.

| Updated on: Oct 31, 2025 | 4:00 PM
Share
મોટાભાગના લોકો એવું માને છે કે, પાકીટ ફક્ત પૈસા રાખવા માટે જ કામમાં આવે છે. ઘણા ઓછા લોકો જાણે છે કે, પાકીટ એ આર્થિક સ્થિતિ અને ઉર્જા સાથે જોડાયેલું છે.

મોટાભાગના લોકો એવું માને છે કે, પાકીટ ફક્ત પૈસા રાખવા માટે જ કામમાં આવે છે. ઘણા ઓછા લોકો જાણે છે કે, પાકીટ એ આર્થિક સ્થિતિ અને ઉર્જા સાથે જોડાયેલું છે.

1 / 7
વાસ્તુશાસ્ત્ર અનુસાર, તમારું પર્સ કઈ રીતે રાખવામાં આવે છે અને તેમાં કઈ વસ્તુઓ છે, તેની સીધી અસર તમારી આવક પર પડે છે. જો તમે ઇચ્છો છો કે, તમારા પર્સમાં હંમેશા પૈસા અને સમૃદ્ધિ રહે, તો તમારે વાસ્તુના કેટલાક સરળ પણ અસરકારક નિયમોનું પાલન કરવું જોઈએ.

વાસ્તુશાસ્ત્ર અનુસાર, તમારું પર્સ કઈ રીતે રાખવામાં આવે છે અને તેમાં કઈ વસ્તુઓ છે, તેની સીધી અસર તમારી આવક પર પડે છે. જો તમે ઇચ્છો છો કે, તમારા પર્સમાં હંમેશા પૈસા અને સમૃદ્ધિ રહે, તો તમારે વાસ્તુના કેટલાક સરળ પણ અસરકારક નિયમોનું પાલન કરવું જોઈએ.

2 / 7
પીપળાનું પાન : વાસ્તુશાસ્ત્ર અનુસાર, પર્સમાં પીપળાનું પાન રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ પાન પર્સમાં રાખતા પહેલા તેને હળદરથી રંગીને સુકવી લો. આવું કરવાથી આર્થિક સ્થિતિ સુધરે છે અને તમામ પ્રકારની નકારાત્મક ઉર્જા પણ દૂર થાય છે.

પીપળાનું પાન : વાસ્તુશાસ્ત્ર અનુસાર, પર્સમાં પીપળાનું પાન રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ પાન પર્સમાં રાખતા પહેલા તેને હળદરથી રંગીને સુકવી લો. આવું કરવાથી આર્થિક સ્થિતિ સુધરે છે અને તમામ પ્રકારની નકારાત્મક ઉર્જા પણ દૂર થાય છે.

3 / 7
ચોખાના કેટલાક દાણા : વાસ્તુ નિષ્ણાતોના મતે લાલ કપડામાં ચોખાના કેટલાક દાણા બાંધીને પર્સમાં રાખો. આને લક્ષ્મીજીનું પ્રતીક માનવામાં આવે છે અને તે પૈસાને આકર્ષે છે.

ચોખાના કેટલાક દાણા : વાસ્તુ નિષ્ણાતોના મતે લાલ કપડામાં ચોખાના કેટલાક દાણા બાંધીને પર્સમાં રાખો. આને લક્ષ્મીજીનું પ્રતીક માનવામાં આવે છે અને તે પૈસાને આકર્ષે છે.

4 / 7
ગણેશજી-લક્ષ્મી મૈયાનો નાનો ફોટો : વાસ્તુશાસ્ત્ર અનુસાર, પર્સમાં ગણેશજી-લક્ષ્મી મૈયાની તસવીર કે કોઈ સિક્કો રાખવાથી સકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે અને ખર્ચ ઓછો રહે છે. આ સિવાય આવક પણ વધે છે.

ગણેશજી-લક્ષ્મી મૈયાનો નાનો ફોટો : વાસ્તુશાસ્ત્ર અનુસાર, પર્સમાં ગણેશજી-લક્ષ્મી મૈયાની તસવીર કે કોઈ સિક્કો રાખવાથી સકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે અને ખર્ચ ઓછો રહે છે. આ સિવાય આવક પણ વધે છે.

5 / 7
ચાંદીનો સિક્કો : ચાંદીને સંપત્તિનો કારક માનવામાં આવે છે. પર્સમાં ચાંદીનો સિક્કો રાખવાથી સમૃદ્ધિ આવે છે. જો તમે આવું કરો છો, તો થોડી જ વારમાં પૈસા તમારી પાસે આવવા લાગે છે.

ચાંદીનો સિક્કો : ચાંદીને સંપત્તિનો કારક માનવામાં આવે છે. પર્સમાં ચાંદીનો સિક્કો રાખવાથી સમૃદ્ધિ આવે છે. જો તમે આવું કરો છો, તો થોડી જ વારમાં પૈસા તમારી પાસે આવવા લાગે છે.

6 / 7
શુભ સંકેત ધરાવતો કાગળ : કેટલાક લોકો પર્સમાં "ઓમ", "શ્રી", અથવા "સ્વસ્તિક" જેવા શુભ ચિહ્નને લગતો નાનો કાગળ રાખે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, આ કાગળ પર્સમાં રાખવાથી સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે.

શુભ સંકેત ધરાવતો કાગળ : કેટલાક લોકો પર્સમાં "ઓમ", "શ્રી", અથવા "સ્વસ્તિક" જેવા શુભ ચિહ્નને લગતો નાનો કાગળ રાખે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, આ કાગળ પર્સમાં રાખવાથી સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે.

7 / 7

ડિસ્ક્લેમર: આ લેખ સામાન્ય માહિતી પર આધારિત છે. TV9 Gujarati કોઈપણ રીતે આની પુષ્ટિ કરતું નથી.

વાસ્તુશાસ્ત્ર એ પ્રકૃતિ અને ઉર્જાના નિયમો પર આધારિત ભારતીય સંસ્કૃતિનું એક પ્રાચીન વિજ્ઞાન છે, જેને મોટાભાગના હિંદુ ધર્મોમાં લોકો ઘર બનાવતી વખતે અથવા ઘરમાં વસ્તુઓ ગોઠવતી વખતે ધ્યાનમાં રાખવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રની વધુ સ્ટોરી વાંચવા આ ટોપિકને ફોલો કરતા રહો.

લસણની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ ! 2 આરોપીની કરી ધરપકડ
લસણની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ ! 2 આરોપીની કરી ધરપકડ
માવઠાથી દાડમના બાગાયત પાકને વ્યાપક અસર, ખેડૂતો દાડમ ફેંકી દેવા મજબૂર
માવઠાથી દાડમના બાગાયત પાકને વ્યાપક અસર, ખેડૂતો દાડમ ફેંકી દેવા મજબૂર
પાકિસ્તાની એજન્સી દ્વારા ભારતીય બોટ પર ફાયરિંગ કરાયુંઃ સૂત્ર
પાકિસ્તાની એજન્સી દ્વારા ભારતીય બોટ પર ફાયરિંગ કરાયુંઃ સૂત્ર
થલતેજ અન્ડરપાસમાં આઈસર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું મોત
થલતેજ અન્ડરપાસમાં આઈસર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું મોત
આ રાશિના લોકોનું જીવન લેશે નવો વળાંક! અચાનક મળશે મોટી તક, જુઓ Video
આ રાશિના લોકોનું જીવન લેશે નવો વળાંક! અચાનક મળશે મોટી તક, જુઓ Video
માવઠાનો માર ખાનાર ખેડૂતો માટે રૂપિયા 10,000 કરોડનુ રાહત પેકેજ જાહેર
માવઠાનો માર ખાનાર ખેડૂતો માટે રૂપિયા 10,000 કરોડનુ રાહત પેકેજ જાહેર
7 ભારતીય માછીમારનું પાકિસ્તાની એજન્સીએ કર્યું અપહરણ
7 ભારતીય માછીમારનું પાકિસ્તાની એજન્સીએ કર્યું અપહરણ
દરિયાકાંઠે પ્રિવેડિંગ શુટ કરાવવા આવેલ 5 પૈકી એક યુવતીને મોજૂ તાણી ગયું
દરિયાકાંઠે પ્રિવેડિંગ શુટ કરાવવા આવેલ 5 પૈકી એક યુવતીને મોજૂ તાણી ગયું
જાફરાબાદના ખેડૂતોની કફોડી હાલત, સંપૂર્ણ દેવુ માફ કરવાની માગ
જાફરાબાદના ખેડૂતોની કફોડી હાલત, સંપૂર્ણ દેવુ માફ કરવાની માગ
દિવાળી સમયે સુતેલા પરિવાર પર ગાડી ચલાવનાના કેસમાં વધુ એક મોત
દિવાળી સમયે સુતેલા પરિવાર પર ગાડી ચલાવનાના કેસમાં વધુ એક મોત
g clip-path="url(#clip0_868_265)">