AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Travel tips : ગણપતિ બાપ્પાના સૌથી પ્રસિદ્ધ મંદિર, ગણેશ ચતુર્થી પર જરુર કરો દર્શન

આ ગણેશ ચતુર્થીએ ગુજરાતના પવિત્ર મંદિરોની મુલાકાત લો. દરેક મંદિર શ્રદ્ધા, ભક્તિના દર્શન થશે. ગણેશ ચતુર્થી પર પરિવાર સાથે ગુજરાતમાં આવેલા આ ગણેશ મંદિરની મુલાકાત લો.

| Updated on: Aug 27, 2025 | 2:48 PM
Share
આજે ભારતભરમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે.  ભગવાન ગણેશનો જન્મદિવસ છે, જેમને સમૃદ્ધિ અને સૌભાગ્યના દેવતા માનવામાં આવે છે.

આજે ભારતભરમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. ભગવાન ગણેશનો જન્મદિવસ છે, જેમને સમૃદ્ધિ અને સૌભાગ્યના દેવતા માનવામાં આવે છે.

1 / 8
આ વર્ષે ગણેશ ચતુર્થી 27 ઓગસ્ટ 2025ના રોજ ઉજવવામાં આવી રહી છે. આ દિવસે, ભક્તો તેમના ઘરે તેમજ શેરીઓમાં ગણપતિ બાપ્પાની મૂર્તિ સ્થાપિત કરે છે અને 10 દિવસ સુધી તેમની પૂજા કરે છે.તો ચાલો આજે આપણે ગુજરાતમાં આવેલા ફરવા માટે બેસ્ટ ગણપતિ મંદિર વિશે વાત કરીએ.

આ વર્ષે ગણેશ ચતુર્થી 27 ઓગસ્ટ 2025ના રોજ ઉજવવામાં આવી રહી છે. આ દિવસે, ભક્તો તેમના ઘરે તેમજ શેરીઓમાં ગણપતિ બાપ્પાની મૂર્તિ સ્થાપિત કરે છે અને 10 દિવસ સુધી તેમની પૂજા કરે છે.તો ચાલો આજે આપણે ગુજરાતમાં આવેલા ફરવા માટે બેસ્ટ ગણપતિ મંદિર વિશે વાત કરીએ.

2 / 8
ગણેશ ચતુર્થીના દિવસે ગણેશ મંદિર મોટી સંખ્યામાં ભક્તો અને પ્રવાસીઓને આકર્ષે છે. સૌથી પહેલા વાત કરીએ જૂનાગઢ શહેરની આસ્થાનું પ્રતિક ઈગલ મંદિરની,અહી ડાબી સૂંઢ ધરાવતા ગણેશ બિરજમાન છે.

ગણેશ ચતુર્થીના દિવસે ગણેશ મંદિર મોટી સંખ્યામાં ભક્તો અને પ્રવાસીઓને આકર્ષે છે. સૌથી પહેલા વાત કરીએ જૂનાગઢ શહેરની આસ્થાનું પ્રતિક ઈગલ મંદિરની,અહી ડાબી સૂંઢ ધરાવતા ગણેશ બિરજમાન છે.

3 / 8
વડોદરા શહેરમાં આવેલું ધૂંડીરાજ ગણપતિ મંદિર મહારાષ્ટ્રીયન, ગુજરાતી અને રાજસ્થાની આર્કિટેક્ચરના સમનવયથી બનેલું મંદિર છે મંદિરના ગર્ભગૃહમાં શુભકર્તા વિઘ્નહર્તા ધુંડીરાજ ગણપતિ બિરાજમાન છે. આ મંદિર અંદાજે 250 વર્ષ જૂનું છે.

વડોદરા શહેરમાં આવેલું ધૂંડીરાજ ગણપતિ મંદિર મહારાષ્ટ્રીયન, ગુજરાતી અને રાજસ્થાની આર્કિટેક્ચરના સમનવયથી બનેલું મંદિર છે મંદિરના ગર્ભગૃહમાં શુભકર્તા વિઘ્નહર્તા ધુંડીરાજ ગણપતિ બિરાજમાન છે. આ મંદિર અંદાજે 250 વર્ષ જૂનું છે.

4 / 8
એશિયાનું સૌથી મોટું ગણપતિ મંદિર શ્રી સિદ્ધિવિનાયક દેવદર્શન, મહેમદાવાદમાં આવેલું છે.આ મંદિરે દર મંગળવાર અને ચોથના દિવસે દર્શન કરવાથી તમારી દરેક મનોકામના પૂર્ણ થાય છે, અહી મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવે છે.

એશિયાનું સૌથી મોટું ગણપતિ મંદિર શ્રી સિદ્ધિવિનાયક દેવદર્શન, મહેમદાવાદમાં આવેલું છે.આ મંદિરે દર મંગળવાર અને ચોથના દિવસે દર્શન કરવાથી તમારી દરેક મનોકામના પૂર્ણ થાય છે, અહી મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવે છે.

5 / 8
દેશભરમાં હાલ ગણેશોત્સવની ઉજવણી ચાલી રહી છે. ત્યારે રાજકોટના ઢાક મંદિરમાં ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે.સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર ખુબ સુંદર છે.

દેશભરમાં હાલ ગણેશોત્સવની ઉજવણી ચાલી રહી છે. ત્યારે રાજકોટના ઢાક મંદિરમાં ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે.સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર ખુબ સુંદર છે.

6 / 8
ઊંઝા તાલુકાના ઐઠોર ગામની સીમમાંથી પસાર થતી પુષ્પાવતી નદીના કિનારે ભગવાન ગજાનનનું મંદિર આવેલું છે. આ મંદિરની વિશેષતા એ છે કે આ મંદિરમાં રહેલા ગણપતિની મૂર્તિ કોઇ ધાતુ કે લાકડામાંથી બનાવવામાં નથી આવી, આ મૂર્તિ રેણુ (માટી)માંથી બનાવવામાં આવેલી છે.

ઊંઝા તાલુકાના ઐઠોર ગામની સીમમાંથી પસાર થતી પુષ્પાવતી નદીના કિનારે ભગવાન ગજાનનનું મંદિર આવેલું છે. આ મંદિરની વિશેષતા એ છે કે આ મંદિરમાં રહેલા ગણપતિની મૂર્તિ કોઇ ધાતુ કે લાકડામાંથી બનાવવામાં નથી આવી, આ મૂર્તિ રેણુ (માટી)માંથી બનાવવામાં આવેલી છે.

7 / 8
ગણપતપુરા કે ગણેશપુરા તરીકે ઓળખાતું ગણેશ મંદિર ધોળકા નગરની નજીકમાં આવેલું સુપ્રસિદ્ધ મંદિર છે. આ મંદિર ધોળકા તાલુકાના કોઠ ગામ પાસે આવેલું છે. જે ધોળકાથી આશરે 20  કિલોમીટર તેમ અમદાવાદથી 62 કિલોમીટર દુર આવેલું છે, (photo : gujarat tourisam)

ગણપતપુરા કે ગણેશપુરા તરીકે ઓળખાતું ગણેશ મંદિર ધોળકા નગરની નજીકમાં આવેલું સુપ્રસિદ્ધ મંદિર છે. આ મંદિર ધોળકા તાલુકાના કોઠ ગામ પાસે આવેલું છે. જે ધોળકાથી આશરે 20 કિલોમીટર તેમ અમદાવાદથી 62 કિલોમીટર દુર આવેલું છે, (photo : gujarat tourisam)

8 / 8

2 ભાઈ, 3 બહેનો , 2 પત્ની અને 2 પુત્રોનો આવો છે ગણેજીનો પરિવાર, જુઓ ફોટો અહી ક્લિક કરો

કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
g clip-path="url(#clip0_868_265)">