AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Takshashila University History: તક્ષશિલા વિશ્વની સૌથી જૂની યુનિવર્સિટી છે! જાણો તેનો ઈતિહાસ

Takshashila University: તક્ષશિલા યુનિવર્સિટી વિશ્વની સૌથી જૂની અને પ્રથમ યુનિવર્સિટી હોવાનું કહેવાય છે. ઈતિહાસકારોના મતે આ યુનિવર્સિટીમાં ઘણા વિદ્વાનો અભ્યાસ અને અધ્યાપન કરવા આવતા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 14, 2022 | 2:27 PM
Share
તક્ષશિલા યુનિવર્સિટી જે પાકિસ્તાનના રાવલપિંડી જિલ્લાના એક તાલુકામાં અને ઇસ્લામાબાદથી લગભગ 35 કિમી દૂર આવેલી છે. તક્ષશિલા યુનિવર્સિટી વિશ્વની સૌથી જૂની અને પ્રથમ યુનિવર્સિટી હોવાનું કહેવાય છે. ઈતિહાસકારોના મતે, તે તક્ષશિલા શહેરમાં હતી, જે પ્રાચીન ભારતમાં ગાંધાર જિલ્લાની રાજધાની અને એશિયામાં શિક્ષણનું મુખ્ય કેન્દ્ર હતું. તે 6ઠ્ઠી થી 7મી બીસીઈમાં બાંધવામાં આવી હતી. આ યુનિવર્સિટીમાં એશિયાના વિદ્વાનો અભ્યાસ માટે આવતા હતા.

તક્ષશિલા યુનિવર્સિટી જે પાકિસ્તાનના રાવલપિંડી જિલ્લાના એક તાલુકામાં અને ઇસ્લામાબાદથી લગભગ 35 કિમી દૂર આવેલી છે. તક્ષશિલા યુનિવર્સિટી વિશ્વની સૌથી જૂની અને પ્રથમ યુનિવર્સિટી હોવાનું કહેવાય છે. ઈતિહાસકારોના મતે, તે તક્ષશિલા શહેરમાં હતી, જે પ્રાચીન ભારતમાં ગાંધાર જિલ્લાની રાજધાની અને એશિયામાં શિક્ષણનું મુખ્ય કેન્દ્ર હતું. તે 6ઠ્ઠી થી 7મી બીસીઈમાં બાંધવામાં આવી હતી. આ યુનિવર્સિટીમાં એશિયાના વિદ્વાનો અભ્યાસ માટે આવતા હતા.

1 / 5
એવું માનવામાં આવે છે કે, તેની સ્થાપના શ્રી રામના ભાઈ ભરત દ્વારા તેમના પુત્ર તક્ષના નામ પર કરવામાં આવી હતી. જ્યાં ભણનારાઓ નિયમિત પગારદાર શિક્ષકો ન હતા, પણ ત્યાં રહીને શિષ્યો બનાવતા હતા. 1863માં પ્રથમ વખત જમીનની નીચે દટાયેલી આ યુનિવર્સિટી (તક્ષશિલા)ના અવશેષો મળી આવ્યા હતા. ત્યારથી આ સ્થળની ભવ્યતા વિશે ઘણી બાબતો સામે આવી છે.

એવું માનવામાં આવે છે કે, તેની સ્થાપના શ્રી રામના ભાઈ ભરત દ્વારા તેમના પુત્ર તક્ષના નામ પર કરવામાં આવી હતી. જ્યાં ભણનારાઓ નિયમિત પગારદાર શિક્ષકો ન હતા, પણ ત્યાં રહીને શિષ્યો બનાવતા હતા. 1863માં પ્રથમ વખત જમીનની નીચે દટાયેલી આ યુનિવર્સિટી (તક્ષશિલા)ના અવશેષો મળી આવ્યા હતા. ત્યારથી આ સ્થળની ભવ્યતા વિશે ઘણી બાબતો સામે આવી છે.

2 / 5
વિદ્યાર્થીઓ યુનિવર્સિટીમાં વેદ, ગણિત, વ્યાકરણ અને અન્ય ઘણા વિષયોનું શિક્ષણ લેવા આવતા હતા. એવું માનવામાં આવે છે કે, અહીં લગભગ 64 વિષયો ભણાવવામાં આવતા હતા. જેમાં રાજકારણ, સામાજિક વિજ્ઞાન અને રાજધર્મ પણ સામેલ છે. આ સાથે યુદ્ધથી લઈને વિવિધ કળાઓનું શિક્ષણ આપવામાં આવ્યું હતું.

વિદ્યાર્થીઓ યુનિવર્સિટીમાં વેદ, ગણિત, વ્યાકરણ અને અન્ય ઘણા વિષયોનું શિક્ષણ લેવા આવતા હતા. એવું માનવામાં આવે છે કે, અહીં લગભગ 64 વિષયો ભણાવવામાં આવતા હતા. જેમાં રાજકારણ, સામાજિક વિજ્ઞાન અને રાજધર્મ પણ સામેલ છે. આ સાથે યુદ્ધથી લઈને વિવિધ કળાઓનું શિક્ષણ આપવામાં આવ્યું હતું.

3 / 5
આ પછી આ યુનિવર્સિટી પર ઘણા હુમલા થયા, જેના કારણે યુનિવર્સિટી ખતમ થઈ ગઈ. તેની શોધ 1863માં થઈ હતી, જ્યારે જનરલ કનિંગહામને પુરાતત્વીય ખોદકામ દરમિયાન અહીં અવશેષો મળ્યા હતા. કેટલાક ઈતિહાસકારો કહે છે કે, મધ્ય એશિયાઈ વિચરતી જાતિઓએ અહીં આક્રમણ કર્યું અને શહેરનો નાશ કર્યો. આમાં શક અને હુણનો ઉલ્લેખ છે.

આ પછી આ યુનિવર્સિટી પર ઘણા હુમલા થયા, જેના કારણે યુનિવર્સિટી ખતમ થઈ ગઈ. તેની શોધ 1863માં થઈ હતી, જ્યારે જનરલ કનિંગહામને પુરાતત્વીય ખોદકામ દરમિયાન અહીં અવશેષો મળ્યા હતા. કેટલાક ઈતિહાસકારો કહે છે કે, મધ્ય એશિયાઈ વિચરતી જાતિઓએ અહીં આક્રમણ કર્યું અને શહેરનો નાશ કર્યો. આમાં શક અને હુણનો ઉલ્લેખ છે.

4 / 5
ઘણા ઇતિહાસકારો આવું કઈક કહે છે. તેમના મતે, શક અને હુણોએ ભારત પર આક્રમણ કર્યું હતું પરંતુ તેને લૂંટી લીધું હતું, તેનો નાશ કર્યો નહોતો.

ઘણા ઇતિહાસકારો આવું કઈક કહે છે. તેમના મતે, શક અને હુણોએ ભારત પર આક્રમણ કર્યું હતું પરંતુ તેને લૂંટી લીધું હતું, તેનો નાશ કર્યો નહોતો.

5 / 5
Follow Us
વડોદરામાં શાળાના વિદ્યાર્થીઓને દુકાનોમાં ભણાવવાની દરખાસ્તથી વિવાદ
વડોદરામાં શાળાના વિદ્યાર્થીઓને દુકાનોમાં ભણાવવાની દરખાસ્તથી વિવાદ
સુરતમાં આવાસ ફાળવણી મુદ્દે જહાંગીરપુરાના રહીશોનો ઉગ્ર વિરોધ
સુરતમાં આવાસ ફાળવણી મુદ્દે જહાંગીરપુરાના રહીશોનો ઉગ્ર વિરોધ
અંબાલાલે ખેડૂતોને આ નક્ષત્ર દરમિયાન પાણીને ઉપયોગ ન કરવાની આપી સલાહ
અંબાલાલે ખેડૂતોને આ નક્ષત્ર દરમિયાન પાણીને ઉપયોગ ન કરવાની આપી સલાહ
તુલસીશ્યામ રોડ પર ચાર સિંહોનો દુર્લભ નજારો
તુલસીશ્યામ રોડ પર ચાર સિંહોનો દુર્લભ નજારો
બેચરાજીમાં તંત્રની બેદરકારી! શાળાએ જતા માસૂમ બાળકોના જીવ જોખમમાં
બેચરાજીમાં તંત્રની બેદરકારી! શાળાએ જતા માસૂમ બાળકોના જીવ જોખમમાં
નારાયણ સાઈને સુપ્રીમ કોર્ટમાંથી રાહત નહીં
નારાયણ સાઈને સુપ્રીમ કોર્ટમાંથી રાહત નહીં
વડોદરા ક્રાઇમ બ્રાન્ચે બાળ તસ્કરી રેકેટનો કર્યો પર્દાફાશ ! Video
વડોદરા ક્રાઇમ બ્રાન્ચે બાળ તસ્કરી રેકેટનો કર્યો પર્દાફાશ ! Video
સોના-ચાંદીના ભાવમાં મોટો ઉછાળો ! MCX પર ₹1.50 લાખ પર પહોચ્યું સોનું
સોના-ચાંદીના ભાવમાં મોટો ઉછાળો ! MCX પર ₹1.50 લાખ પર પહોચ્યું સોનું
તંત્ર નિદ્રામાં! રસ્તાઓ બિસ્માર બનતા ગ્રામજનોએ જાતે જ મોરચો સંભાળ્યો
તંત્ર નિદ્રામાં! રસ્તાઓ બિસ્માર બનતા ગ્રામજનોએ જાતે જ મોરચો સંભાળ્યો
મોરબીના કૂવામાં પાણીના હિલોળા પાછળનું કારણ જાણો
મોરબીના કૂવામાં પાણીના હિલોળા પાછળનું કારણ જાણો
g clip-path="url(#clip0_868_265)">