IRCTC એ Swiggy સાથે કરી ડીલ, દેશના ચાર રેલવે સ્ટેશન પર આપશે ઓનલાઈન ફૂડ સર્વિસ

IRCTC ના શેર 22 ફેબ્રુઆરીના રોજ 12.25 રૂપિયાના વધારા સાથે બંધ થયા હતા. શેર 928.10 ના સ્તર પર ખુલ્યો હતો અને 939.25 ના હાઈ લેવલ પર પહોંચ્યો હતો. શેર 1.32 ટકાના ઘટાડા સાથે 938 રૂપિયા પર બંધ થયો હતો.

| Updated on: Feb 22, 2024 | 7:05 PM
IRCTC રેલવે સ્ટેશન અને ટ્રેનોમાં કેટરિંગ અને હોસ્પિટાલિટી સર્વિસિસનું સંચાલન કરે છે. આ ઉપરાંત સ્થાનિક પ્રવાસ અને આંતરરાષ્ટ્રીય પ્રવાસન, બજેટ હોટલના વિકાસ તેમજ ખાસ ટૂર પેકેજો અને ઈ-ટિકિટીંગ સેવાઓ આપે છે.

IRCTC રેલવે સ્ટેશન અને ટ્રેનોમાં કેટરિંગ અને હોસ્પિટાલિટી સર્વિસિસનું સંચાલન કરે છે. આ ઉપરાંત સ્થાનિક પ્રવાસ અને આંતરરાષ્ટ્રીય પ્રવાસન, બજેટ હોટલના વિકાસ તેમજ ખાસ ટૂર પેકેજો અને ઈ-ટિકિટીંગ સેવાઓ આપે છે.

1 / 5
IRCTC એ 22 ફેબ્રુઆરીના રોજ સ્ટોક એક્સચેન્જને આપેલી માહિતીમાં જણાવ્યું છે કે, કંપનીએ Swiggy સાથે ડીલ કરી છે. તે અનુસાર Swiggy દેશના ચાર રેલવે સ્ટેશન પર ફૂડ સર્વિસ આપશે. આ ચાર શહેરમાં બેંગલુરૂ, ભુવનેશ્વર, વિજયાવાડા અને વિશાખાપટ્ટનમનો સમાવેશ થાય છે. આ ફૂડ સર્વિસ ટૂંક સમયમાં અવેલેબલ થશે.

IRCTC એ 22 ફેબ્રુઆરીના રોજ સ્ટોક એક્સચેન્જને આપેલી માહિતીમાં જણાવ્યું છે કે, કંપનીએ Swiggy સાથે ડીલ કરી છે. તે અનુસાર Swiggy દેશના ચાર રેલવે સ્ટેશન પર ફૂડ સર્વિસ આપશે. આ ચાર શહેરમાં બેંગલુરૂ, ભુવનેશ્વર, વિજયાવાડા અને વિશાખાપટ્ટનમનો સમાવેશ થાય છે. આ ફૂડ સર્વિસ ટૂંક સમયમાં અવેલેબલ થશે.

2 / 5
IRCTC ના શેર 22 ફેબ્રુઆરીના રોજ 12.25 રૂપિયાના વધારા સાથે બંધ થયા હતા. શેર 928.10 ના સ્તર પર ખુલ્યો હતો અને 939.25 ના હાઈ લેવલ પર પહોંચ્યો હતો. શેર 1.32 ટકાના ઘટાડા સાથે 938 રૂપિયા પર બંધ થયો હતો.

IRCTC ના શેર 22 ફેબ્રુઆરીના રોજ 12.25 રૂપિયાના વધારા સાથે બંધ થયા હતા. શેર 928.10 ના સ્તર પર ખુલ્યો હતો અને 939.25 ના હાઈ લેવલ પર પહોંચ્યો હતો. શેર 1.32 ટકાના ઘટાડા સાથે 938 રૂપિયા પર બંધ થયો હતો.

3 / 5
છેલ્લા 6 મહિનાની વાત કરીએ તો IRCTC ના શેરે ઈન્વેસ્ટર્સને 288.35 રૂપિયાનું વળતર આપ્યું છે. શેર 6 માસમાં 44.39 ટકા વધ્યો હતો. જે ઈન્વેસ્ટરે એક વર્ષ પહેલા રોકાણ કર્યું હતું તેઓને હાલ 55.74 ટકાનું રિટર્ન મળ્યું છે. કંપનીએ 1 વર્ષ દરમિયાન 335.70 રૂપિયાનું વળતર આપ્યું છે. શેરે છેલ્લા 5 વર્ષમાં 501.94 ટકાનું રિટર્ન આપ્યું છે.

છેલ્લા 6 મહિનાની વાત કરીએ તો IRCTC ના શેરે ઈન્વેસ્ટર્સને 288.35 રૂપિયાનું વળતર આપ્યું છે. શેર 6 માસમાં 44.39 ટકા વધ્યો હતો. જે ઈન્વેસ્ટરે એક વર્ષ પહેલા રોકાણ કર્યું હતું તેઓને હાલ 55.74 ટકાનું રિટર્ન મળ્યું છે. કંપનીએ 1 વર્ષ દરમિયાન 335.70 રૂપિયાનું વળતર આપ્યું છે. શેરે છેલ્લા 5 વર્ષમાં 501.94 ટકાનું રિટર્ન આપ્યું છે.

4 / 5
IRCTC માં પ્રમોટર્સ હોલ્ડિંગ 62.4 ટકા છે, જ્યારે પબ્લિક હોલ્ડિંગ 18.3 ટકા છે. કંપનીમાં કુલ 19,28,851 શેરહોલ્ડર્સ છે. કંપનીનું કુલ માર્કેટ કેપ 74828 કરોડ રૂપિયા છે, જ્યારે દેવું 66.8 કરોડ રૂપિયા છે. કંપનીનો ટેક્સ બાદનો નફો 1136 કરોડ રૂપિયા છે. (નોંધ: આ રોકાણની સલાહ નથી. શેરબજાર જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)

IRCTC માં પ્રમોટર્સ હોલ્ડિંગ 62.4 ટકા છે, જ્યારે પબ્લિક હોલ્ડિંગ 18.3 ટકા છે. કંપનીમાં કુલ 19,28,851 શેરહોલ્ડર્સ છે. કંપનીનું કુલ માર્કેટ કેપ 74828 કરોડ રૂપિયા છે, જ્યારે દેવું 66.8 કરોડ રૂપિયા છે. કંપનીનો ટેક્સ બાદનો નફો 1136 કરોડ રૂપિયા છે. (નોંધ: આ રોકાણની સલાહ નથી. શેરબજાર જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)

5 / 5
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">