AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અંડર 19 એશિયા કપ 2023: આ 15 ખેલાડીઓને ભારતીય ટીમમાં મળ્યુ સ્થાન, 10 દિવસ સુધી દુબઈમાં ક્રિકેટનો જામશે જંગ

ક્રિકેટના મેદાનમાં હવે ફરી એક વાર ભારત અને પાકિસ્તાનની ટક્કર થવા જઈ રહી છે, જેના માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. ડિસેમ્બર મહિનામાં ભારત પાકિસ્તાન અંડર 19 એશિયા કપમાં આમને સામને આવશે.

| Updated on: Nov 25, 2023 | 7:25 PM
Share
BCCIએ આજે એટલે કે 25 નવેમ્બરે અંડર 19 એશિયા કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. પંજાબ ક્રિકેટ એસોસિએશનના 19 વર્ષના ઓલરાઉન્ડર ખેલાડી ઉદય સહરનને BCCIની જૂનિયર ક્રિકેટ કમેટીએ ભારતીય ટીમનો કેપ્ટન બનાવ્યો છે અને મધ્યપ્રદેશના સૌમ્ય કુમાર પાંડને ટીમનો વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે.  (File Image)

BCCIએ આજે એટલે કે 25 નવેમ્બરે અંડર 19 એશિયા કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. પંજાબ ક્રિકેટ એસોસિએશનના 19 વર્ષના ઓલરાઉન્ડર ખેલાડી ઉદય સહરનને BCCIની જૂનિયર ક્રિકેટ કમેટીએ ભારતીય ટીમનો કેપ્ટન બનાવ્યો છે અને મધ્યપ્રદેશના સૌમ્ય કુમાર પાંડને ટીમનો વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. (File Image)

1 / 5
ગઈ અંડર 19 ટીમમાં દિલ્હીના યશ ધૂલને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. જો કે આ વખતે દિલ્હીના એક પણ ખેલાડીને આ ટીમમાં સ્થાન મળ્યુ નથી. આ વખતે ટીમમાં 12 રાજ્યના ખેલાડીઓને જગ્યા મળી છે.  (File Image)

ગઈ અંડર 19 ટીમમાં દિલ્હીના યશ ધૂલને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. જો કે આ વખતે દિલ્હીના એક પણ ખેલાડીને આ ટીમમાં સ્થાન મળ્યુ નથી. આ વખતે ટીમમાં 12 રાજ્યના ખેલાડીઓને જગ્યા મળી છે. (File Image)

2 / 5
આ ટૂર્નામેન્ટમાં પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, જાપાન, અફઘાનિસ્તાન, ભારત, નેપાળ અને યૂએઈની ટીમ પણ ભાગ લેશે. ટૂર્નામેન્ટની તમામ મેચો દુબઈ આઈસીસી એકેડમીમાં રમાશે, જ્યારે સેમીફાઈનલ અને ફાઈનલ મેચ દુબઈના ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે.  (File Image)

આ ટૂર્નામેન્ટમાં પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, જાપાન, અફઘાનિસ્તાન, ભારત, નેપાળ અને યૂએઈની ટીમ પણ ભાગ લેશે. ટૂર્નામેન્ટની તમામ મેચો દુબઈ આઈસીસી એકેડમીમાં રમાશે, જ્યારે સેમીફાઈનલ અને ફાઈનલ મેચ દુબઈના ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. (File Image)

3 / 5
આ ટૂર્નામેન્ટમાં ભારતની શરૂઆત 8 ડિસેમ્બરે અફઘાનિસ્તાનની મેચ સાથે થશે. ત્યારબાદ ભારત અને પાકિસ્તાન 10 ડિસેમ્બરે આમને સામને ટકરાશે અને 12 ડિસેમ્બરે ભારત અને નેપાળ વચ્ચે મુકાબલો થશે. તમને જણાવી દઈએ કે 9 વખતમાંથી 8 વખત આ ટૂર્નામેન્ટ પર ભારતે કબ્જો જમાવ્યો છે. (File Image)

આ ટૂર્નામેન્ટમાં ભારતની શરૂઆત 8 ડિસેમ્બરે અફઘાનિસ્તાનની મેચ સાથે થશે. ત્યારબાદ ભારત અને પાકિસ્તાન 10 ડિસેમ્બરે આમને સામને ટકરાશે અને 12 ડિસેમ્બરે ભારત અને નેપાળ વચ્ચે મુકાબલો થશે. તમને જણાવી દઈએ કે 9 વખતમાંથી 8 વખત આ ટૂર્નામેન્ટ પર ભારતે કબ્જો જમાવ્યો છે. (File Image)

4 / 5
આ 15 ખેલાડીઓને ભારતીય ટીમમાં સ્થાન મળ્યું છે. જ્યારે 3 ખેલાડીઓને રિઝર્વ તરીકે રાખવામાં આવ્યા છે. ઉદય સહરન (કેપ્ટન),  સૌમ્ય કુમાર પાંડે (વાઈસ કેપ્ટન), અરવેલ્લી અવનીશ રાવ (વિકેટકીપર), મુશીર ખાન, આર્શિન કુલકર્ણી, આદર્શ સિંહ, રૂદ્ર મયૂર પટેલ, સચિન ધાસ, પ્રિયાંશુ મોલિયા, મુરૂગન અભિષેક, ઈન્નેષ મહાજન, ધનૂષ ગૌડા, આરાધ્ય શુકલા, રાજ લિંબાની, નમન તિવારી. રિઝર્વ ખેલાડીમાં અંશ ગોસાઈ, પ્રેમ દેવકર, મોહમ્મદ અમાન.  (File Image)

આ 15 ખેલાડીઓને ભારતીય ટીમમાં સ્થાન મળ્યું છે. જ્યારે 3 ખેલાડીઓને રિઝર્વ તરીકે રાખવામાં આવ્યા છે. ઉદય સહરન (કેપ્ટન), સૌમ્ય કુમાર પાંડે (વાઈસ કેપ્ટન), અરવેલ્લી અવનીશ રાવ (વિકેટકીપર), મુશીર ખાન, આર્શિન કુલકર્ણી, આદર્શ સિંહ, રૂદ્ર મયૂર પટેલ, સચિન ધાસ, પ્રિયાંશુ મોલિયા, મુરૂગન અભિષેક, ઈન્નેષ મહાજન, ધનૂષ ગૌડા, આરાધ્ય શુકલા, રાજ લિંબાની, નમન તિવારી. રિઝર્વ ખેલાડીમાં અંશ ગોસાઈ, પ્રેમ દેવકર, મોહમ્મદ અમાન. (File Image)

5 / 5
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">