AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Face Wash : રાત્રે સૂતા પહેલા ચહેરો ધોવો કે નહીં? જાણો શું કહે છે નિષ્ણાતો

સ્વસ્થ ત્વચા માટે યોગ્ય સ્કિનકેર રૂટિન મહત્વપૂર્ણ હોય છે. તેમાં સૌથી સરળ પરંતુ અસરકારક આદત છે, રાત્રે સૂતા પહેલા ચહેરો સાફ કરવો.

| Updated on: Jun 09, 2026 | 11:39 AM
Share
નિષ્ણાતો મુજબ, દિવસભરની ધૂળ, ગંદકી અને પરસેવો આપણા ચહેરા પર રહે છે. તેથી સ્કિન સંબંધિત અનેક બિમારી થઈ શકે છે. સ્વસ્થ સ્કિન રાખવા માટે રાત્રે સૂતા પહેલા ચહેરો જરૂર ધોવો જોઈએ.

નિષ્ણાતો મુજબ, દિવસભરની ધૂળ, ગંદકી અને પરસેવો આપણા ચહેરા પર રહે છે. તેથી સ્કિન સંબંધિત અનેક બિમારી થઈ શકે છે. સ્વસ્થ સ્કિન રાખવા માટે રાત્રે સૂતા પહેલા ચહેરો જરૂર ધોવો જોઈએ.

1 / 6
ચહેરો સાફ કરવાથી બંધ થયેલા રોમછિદ્રો (પોર્સ) ખુલ્લા થાય છે અને ચહેરા પરની સ્કિન સારી રહી શકે છે.

ચહેરો સાફ કરવાથી બંધ થયેલા રોમછિદ્રો (પોર્સ) ખુલ્લા થાય છે અને ચહેરા પરની સ્કિન સારી રહી શકે છે.

2 / 6
સૂતા પહેલા ચહેરો ધોવાથી સ્કિન પર જમા થયેલું વધારાનું તેલ અને બેક્ટેરિયા સરળતાથી દૂર થાય છે. સૂતા પહેલા મેકઅપ દૂર કરવાથી સ્કિનને નુકસાન થવાથી બચાવી શકાય છે.

સૂતા પહેલા ચહેરો ધોવાથી સ્કિન પર જમા થયેલું વધારાનું તેલ અને બેક્ટેરિયા સરળતાથી દૂર થાય છે. સૂતા પહેલા મેકઅપ દૂર કરવાથી સ્કિનને નુકસાન થવાથી બચાવી શકાય છે.

3 / 6
નિયમિત રીતે રાત્રે સૂતા ચહેરો ધુવાથી બ્લેકહેડ્સ અને વ્હાઇટહેડ્સ થવાની શક્યતા ઓછી થઈ શકે છે. ચહેરો ધોયા પછી લગાવવામાં આવતું સીરમ અથવા નાઈટ ક્રીમ વધુ અસરકારક સાબિત થઈ શકે છે.

નિયમિત રીતે રાત્રે સૂતા ચહેરો ધુવાથી બ્લેકહેડ્સ અને વ્હાઇટહેડ્સ થવાની શક્યતા ઓછી થઈ શકે છે. ચહેરો ધોયા પછી લગાવવામાં આવતું સીરમ અથવા નાઈટ ક્રીમ વધુ અસરકારક સાબિત થઈ શકે છે.

4 / 6
રાત્રે ચહેરો ધોઈને મોઈશ્ચરાઈઝ કરવાથી સવારે સ્કિન વધુ ચમકદાર અને તાજગીભરી દેખાય છે. આ નાની આદત સ્કિનને લાંબા સમય સુધી સ્વસ્થ, સુંદર અને યુવાન રાખવામાં મદદરૂપ બની શકે છે.

રાત્રે ચહેરો ધોઈને મોઈશ્ચરાઈઝ કરવાથી સવારે સ્કિન વધુ ચમકદાર અને તાજગીભરી દેખાય છે. આ નાની આદત સ્કિનને લાંબા સમય સુધી સ્વસ્થ, સુંદર અને યુવાન રાખવામાં મદદરૂપ બની શકે છે.

5 / 6
નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

6 / 6

આ પણ વાંચો, આ પણ વાંચો, Pillow Cover Hygiene : ઓશીકાનું કવર સમયસર ન બદલતા હોવ તો થઈ શકે છે આ 5 ગંભીર સમસ્યાઓ!

Follow Us
પૂરમાં પલળ્યા સુરતના વેપારીઓના સપના: 1 કરોડ સાડીઓ કચરે જશે
પૂરમાં પલળ્યા સુરતના વેપારીઓના સપના: 1 કરોડ સાડીઓ કચરે જશે
40 વર્ષથી બાપુજીની પેઢી ચલાવો છો? જુઓ Video
40 વર્ષથી બાપુજીની પેઢી ચલાવો છો? જુઓ Video
સાયણની ખાડીમાં આવ્યું પૂર, જંતુનાશક દવાનો કર્યો છંટકાવ, જુઓ Video
સાયણની ખાડીમાં આવ્યું પૂર, જંતુનાશક દવાનો કર્યો છંટકાવ, જુઓ Video
અમદાવાદમાં 50થી વધારે કોમર્શિયલ મિલકતોને નોટિસ આપી કરાયું ડિમોલેશન
અમદાવાદમાં 50થી વધારે કોમર્શિયલ મિલકતોને નોટિસ આપી કરાયું ડિમોલેશન
વરસાદે સુરતના હાલ કર્યા બેહાલ, કોમ્પલેક્સમાં પાણી ભરાઈ જતા યુવક તણાયો
વરસાદે સુરતના હાલ કર્યા બેહાલ, કોમ્પલેક્સમાં પાણી ભરાઈ જતા યુવક તણાયો
ભરૂચ-અંકલેશ્વર ટી-બ્રિજ પર મોટું ગાબડું, સળિયા બહાર, વાહનચાલકો જોખમમાં
ભરૂચ-અંકલેશ્વર ટી-બ્રિજ પર મોટું ગાબડું, સળિયા બહાર, વાહનચાલકો જોખમમાં
અમરેલીમાં સિંહના હુમલાથી યુવકનું મોત, વનવિભાગે શરૂ કરી ઊંડી તપાસ
અમરેલીમાં સિંહના હુમલાથી યુવકનું મોત, વનવિભાગે શરૂ કરી ઊંડી તપાસ
આગામી 8થી 10 દિવસ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહીંવત
આગામી 8થી 10 દિવસ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહીંવત
સુરતના પોદાર આર્કેડના 200થી વધુ વેપારીઓને કરોડોનો ફટકો, જુઓ Video
સુરતના પોદાર આર્કેડના 200થી વધુ વેપારીઓને કરોડોનો ફટકો, જુઓ Video
તમારા કામની પ્રશંસા થશે, વિદ્યાર્થીઓ માટે દિવસ ખૂબ જ સારો છે
તમારા કામની પ્રશંસા થશે, વિદ્યાર્થીઓ માટે દિવસ ખૂબ જ સારો છે
g clip-path="url(#clip0_868_265)">