AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Face Wash : રાત્રે સૂતા પહેલા ચહેરો ધોવો કે નહીં? જાણો શું કહે છે નિષ્ણાતો

સ્વસ્થ ત્વચા માટે યોગ્ય સ્કિનકેર રૂટિન મહત્વપૂર્ણ હોય છે. તેમાં સૌથી સરળ પરંતુ અસરકારક આદત છે, રાત્રે સૂતા પહેલા ચહેરો સાફ કરવો.

| Updated on: Jun 09, 2026 | 11:39 AM
Share
નિષ્ણાતો મુજબ, દિવસભરની ધૂળ, ગંદકી અને પરસેવો આપણા ચહેરા પર રહે છે. તેથી સ્કિન સંબંધિત અનેક બિમારી થઈ શકે છે. સ્વસ્થ સ્કિન રાખવા માટે રાત્રે સૂતા પહેલા ચહેરો જરૂર ધોવો જોઈએ.

નિષ્ણાતો મુજબ, દિવસભરની ધૂળ, ગંદકી અને પરસેવો આપણા ચહેરા પર રહે છે. તેથી સ્કિન સંબંધિત અનેક બિમારી થઈ શકે છે. સ્વસ્થ સ્કિન રાખવા માટે રાત્રે સૂતા પહેલા ચહેરો જરૂર ધોવો જોઈએ.

1 / 6
ચહેરો સાફ કરવાથી બંધ થયેલા રોમછિદ્રો (પોર્સ) ખુલ્લા થાય છે અને ચહેરા પરની સ્કિન સારી રહી શકે છે.

ચહેરો સાફ કરવાથી બંધ થયેલા રોમછિદ્રો (પોર્સ) ખુલ્લા થાય છે અને ચહેરા પરની સ્કિન સારી રહી શકે છે.

2 / 6
સૂતા પહેલા ચહેરો ધોવાથી સ્કિન પર જમા થયેલું વધારાનું તેલ અને બેક્ટેરિયા સરળતાથી દૂર થાય છે. સૂતા પહેલા મેકઅપ દૂર કરવાથી સ્કિનને નુકસાન થવાથી બચાવી શકાય છે.

સૂતા પહેલા ચહેરો ધોવાથી સ્કિન પર જમા થયેલું વધારાનું તેલ અને બેક્ટેરિયા સરળતાથી દૂર થાય છે. સૂતા પહેલા મેકઅપ દૂર કરવાથી સ્કિનને નુકસાન થવાથી બચાવી શકાય છે.

3 / 6
નિયમિત રીતે રાત્રે સૂતા ચહેરો ધુવાથી બ્લેકહેડ્સ અને વ્હાઇટહેડ્સ થવાની શક્યતા ઓછી થઈ શકે છે. ચહેરો ધોયા પછી લગાવવામાં આવતું સીરમ અથવા નાઈટ ક્રીમ વધુ અસરકારક સાબિત થઈ શકે છે.

નિયમિત રીતે રાત્રે સૂતા ચહેરો ધુવાથી બ્લેકહેડ્સ અને વ્હાઇટહેડ્સ થવાની શક્યતા ઓછી થઈ શકે છે. ચહેરો ધોયા પછી લગાવવામાં આવતું સીરમ અથવા નાઈટ ક્રીમ વધુ અસરકારક સાબિત થઈ શકે છે.

4 / 6
રાત્રે ચહેરો ધોઈને મોઈશ્ચરાઈઝ કરવાથી સવારે સ્કિન વધુ ચમકદાર અને તાજગીભરી દેખાય છે. આ નાની આદત સ્કિનને લાંબા સમય સુધી સ્વસ્થ, સુંદર અને યુવાન રાખવામાં મદદરૂપ બની શકે છે.

રાત્રે ચહેરો ધોઈને મોઈશ્ચરાઈઝ કરવાથી સવારે સ્કિન વધુ ચમકદાર અને તાજગીભરી દેખાય છે. આ નાની આદત સ્કિનને લાંબા સમય સુધી સ્વસ્થ, સુંદર અને યુવાન રાખવામાં મદદરૂપ બની શકે છે.

5 / 6
નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

6 / 6

આ પણ વાંચો, આ પણ વાંચો, Pillow Cover Hygiene : ઓશીકાનું કવર સમયસર ન બદલતા હોવ તો થઈ શકે છે આ 5 ગંભીર સમસ્યાઓ!

Follow Us
અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટે ફાયર સેફ્ટીના નિયમો કરાયા જાહેર
અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટે ફાયર સેફ્ટીના નિયમો કરાયા જાહેર
થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ
થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ
અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video
અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video
TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત
TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત
વિદ્યાર્થી આંદોલનની જીત, અનિયમિત બસ સેવા હવે નિયમિત થશે
વિદ્યાર્થી આંદોલનની જીત, અનિયમિત બસ સેવા હવે નિયમિત થશે
રેપિડ ટેસ્ટ અંગે વેપારીઓને ટ્રેનિંગ અપાય
રેપિડ ટેસ્ટ અંગે વેપારીઓને ટ્રેનિંગ અપાય
રખડતી ગાયો માટે મહિલાએ Zomato થી રોટલી ઓર્ડર કરી
રખડતી ગાયો માટે મહિલાએ Zomato થી રોટલી ઓર્ડર કરી
તાપી જિલ્લામાં મેઘરાજાએ કરી એન્ટ્રી, પાકને મળ્યું નવજીવન ! Video
તાપી જિલ્લામાં મેઘરાજાએ કરી એન્ટ્રી, પાકને મળ્યું નવજીવન ! Video
અમદાવાદમાં જાહેર માર્ગ પર જન્મદિનની ઉજવણીનો વાયરલ વીડિયો
અમદાવાદમાં જાહેર માર્ગ પર જન્મદિનની ઉજવણીનો વાયરલ વીડિયો
ભારે વરસાદને પગલે દિલ્લી-સુરત ફ્લાઈટ અમદાવાદ ડાયવર્ટ! 18 મુસાફરો સવાર
ભારે વરસાદને પગલે દિલ્લી-સુરત ફ્લાઈટ અમદાવાદ ડાયવર્ટ! 18 મુસાફરો સવાર
g clip-path="url(#clip0_868_265)">