AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBI નવા સોલર ઇન્સ્ટોલ કરવા માટે આપી રહી છે મોટી લોન ઓફર, જાણો સંપૂર્ણ વિગત

સૌર ઉર્જાના મહત્વને સમજતા, ભારત સરકારે એક નવી સોલાર હોમ સ્કીમ શરૂ કરી છે, જે અંતર્ગત SBIએ મોટી લોન ઓફરની જાહેરાત કરી છે. આ યોજના નાગરિકોને સોલાર પેનલ લગાવવાની અને મફત વીજળીનો લાભ લેવાની તક પૂરી પાડે છે.

| Updated on: Apr 20, 2024 | 4:33 PM
Share
હવે વીજળીની કિંમતોના વધારા સામે સોલાર પેનલનો ઉપયોગ સસ્તો વિકલ્પ બની રહ્યો છે. SBIની આ લોન ઓફર હેઠળ, દરેક નાગરિક સરળતાથી સોલાર પેનલ ઇન્સ્ટોલ કરી શકે છે અને તેમના ઘરને સ્વચ્છ ઊર્જા પૂરી પાડી શકે છે. આ સ્કીમમાં SBI દ્વારા આપવામાં આવતી લોન ઑફર્સ અને વ્યાજ દરો વિશે માહિતી મેળવવા માટે આગળ વાંચો.

હવે વીજળીની કિંમતોના વધારા સામે સોલાર પેનલનો ઉપયોગ સસ્તો વિકલ્પ બની રહ્યો છે. SBIની આ લોન ઓફર હેઠળ, દરેક નાગરિક સરળતાથી સોલાર પેનલ ઇન્સ્ટોલ કરી શકે છે અને તેમના ઘરને સ્વચ્છ ઊર્જા પૂરી પાડી શકે છે. આ સ્કીમમાં SBI દ્વારા આપવામાં આવતી લોન ઑફર્સ અને વ્યાજ દરો વિશે માહિતી મેળવવા માટે આગળ વાંચો.

1 / 7
નવી PM સોલાર હોમ સ્કીમ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના 1 કરોડ ઘરોની છત પર સોલાર પેનલ લગાવવાનું મહત્વનું પગલું ભર્યું છે. આ યોજના હેઠળ પરિવારોને 300 યુનિટ સુધી મફત વીજળી મળશે, જેનાથી તેમના બજેટની ઘણી બચત થશે.

નવી PM સોલાર હોમ સ્કીમ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના 1 કરોડ ઘરોની છત પર સોલાર પેનલ લગાવવાનું મહત્વનું પગલું ભર્યું છે. આ યોજના હેઠળ પરિવારોને 300 યુનિટ સુધી મફત વીજળી મળશે, જેનાથી તેમના બજેટની ઘણી બચત થશે.

2 / 7
આ યોજના ગરીબ  પરિવારને સોલર સિસ્ટમ ઇન્સ્ટોલેશનના કુલ ખર્ચ પર રિબેટ મેળવવામાં મદદ કરશે, જેનાથી તેઓ તેમના ઘરે સસ્તામાં સોલાર સિસ્ટમ ઇન્સ્ટોલ કરી શકશે. આ યોજના દ્વારા, સરકારે માત્ર વીજળીના મફત પુરવઠાને પ્રોત્સાહન આપ્યું નથી પરંતુ સ્વચ્છ ઊર્જાના ઉપયોગને પણ પ્રોત્સાહન આપ્યું છે, જે પર્યાવરણ માટે એક મહત્વપૂર્ણ પગલું છે.ને મધ્યમ વર્ગના પરિવારો માટે વાસ્તવિક આધાર છે. આ હેઠળ, સરકાર 75,000 કરોડનું રોકાણ કરશે, જે 1 kW થી 10 kW ક્ષમતા સુધીની સોલાર સિસ્ટમ પર ગ્રાહકોને સબસિડી આપશે.

આ યોજના ગરીબ પરિવારને સોલર સિસ્ટમ ઇન્સ્ટોલેશનના કુલ ખર્ચ પર રિબેટ મેળવવામાં મદદ કરશે, જેનાથી તેઓ તેમના ઘરે સસ્તામાં સોલાર સિસ્ટમ ઇન્સ્ટોલ કરી શકશે. આ યોજના દ્વારા, સરકારે માત્ર વીજળીના મફત પુરવઠાને પ્રોત્સાહન આપ્યું નથી પરંતુ સ્વચ્છ ઊર્જાના ઉપયોગને પણ પ્રોત્સાહન આપ્યું છે, જે પર્યાવરણ માટે એક મહત્વપૂર્ણ પગલું છે.ને મધ્યમ વર્ગના પરિવારો માટે વાસ્તવિક આધાર છે. આ હેઠળ, સરકાર 75,000 કરોડનું રોકાણ કરશે, જે 1 kW થી 10 kW ક્ષમતા સુધીની સોલાર સિસ્ટમ પર ગ્રાહકોને સબસિડી આપશે.

3 / 7
સરકારી સબસિડીનો લાભ લેવા માટે હવે તમે તમારા ઘરે ગ્રીડ સાથે જોડાયેલ સોલર સિસ્ટમ ઇન્સ્ટોલ કરી શકો છો. આ સિસ્ટમો સૌર પેનલ દ્વારા ઉત્પન્ન થતી વીજળીને ઇલેક્ટ્રિક ગ્રીડ સાથે વહેંચે છે અને તમને સબસિડી મેળવવા માટે હકદાર બનાવે છે.

સરકારી સબસિડીનો લાભ લેવા માટે હવે તમે તમારા ઘરે ગ્રીડ સાથે જોડાયેલ સોલર સિસ્ટમ ઇન્સ્ટોલ કરી શકો છો. આ સિસ્ટમો સૌર પેનલ દ્વારા ઉત્પન્ન થતી વીજળીને ઇલેક્ટ્રિક ગ્રીડ સાથે વહેંચે છે અને તમને સબસિડી મેળવવા માટે હકદાર બનાવે છે.

4 / 7
1 કિલોવોટ સોલર સિસ્ટમ માટે ₹30,000ની સબસિડી આપવામાં આવશે. 2 kW સોલર સિસ્ટમ માટે ₹60,000 ની સબસિડી ઉપલબ્ધ થશે. 3 kW થી 10 kW સુધીની ક્ષમતા ધરાવતી સોલર સિસ્ટમ માટે, તમે આ યોજના હેઠળ ₹78,000 ની સબસિડી મેળવી શકો છો. આ સબસિડી તમને સોલર સિસ્ટમ ઇન્સ્ટોલેશનના કુલ ખર્ચ પર ડિસ્કાઉન્ટ પ્રદાન કરે છે, જેનાથી તમે તમારા ઘરને સૌર ઉર્જાથી પરવડે તેવી રીતે પાવર કરી શકો છો.

1 કિલોવોટ સોલર સિસ્ટમ માટે ₹30,000ની સબસિડી આપવામાં આવશે. 2 kW સોલર સિસ્ટમ માટે ₹60,000 ની સબસિડી ઉપલબ્ધ થશે. 3 kW થી 10 kW સુધીની ક્ષમતા ધરાવતી સોલર સિસ્ટમ માટે, તમે આ યોજના હેઠળ ₹78,000 ની સબસિડી મેળવી શકો છો. આ સબસિડી તમને સોલર સિસ્ટમ ઇન્સ્ટોલેશનના કુલ ખર્ચ પર ડિસ્કાઉન્ટ પ્રદાન કરે છે, જેનાથી તમે તમારા ઘરને સૌર ઉર્જાથી પરવડે તેવી રીતે પાવર કરી શકો છો.

5 / 7
SBI તરફથી સૌથી સસ્તું સોલાર લોન આપવામાં આવે છે.  જો તમે PM સોલર હોમ સ્કીમનો લાભ મેળવવા માંગતા હોવ અને તમારી પાસે સોલર પેનલ લગાવવા માટે પૂરતા પૈસા નથી, તો તમે SBI પાસેથી લોન લઈ શકો છો. આ લોન સાથે, તમે સોલાર સિસ્ટમ માટે એકમ રકમની ચુકવણી પણ કરી શકો છો.

SBI તરફથી સૌથી સસ્તું સોલાર લોન આપવામાં આવે છે.  જો તમે PM સોલર હોમ સ્કીમનો લાભ મેળવવા માંગતા હોવ અને તમારી પાસે સોલર પેનલ લગાવવા માટે પૂરતા પૈસા નથી, તો તમે SBI પાસેથી લોન લઈ શકો છો. આ લોન સાથે, તમે સોલાર સિસ્ટમ માટે એકમ રકમની ચુકવણી પણ કરી શકો છો.

6 / 7
લોન પ્રક્રિયા દરમિયાન કોઈ વધારાના શુલ્ક નથી અને લોન માટે અરજી કરવાની મહત્તમ વય મર્યાદા 70 વર્ષ છે. આવકની કોઈ ચોક્કસ મર્યાદા નથી. જો તમે 3 kW સુધીની ક્ષમતાવાળી સોલાર સિસ્ટમ ઇન્સ્ટોલ કરવા માંગતા હો, તો સરકાર 3 kW થી 10 kW ની ક્ષમતા ધરાવતી સોલર સિસ્ટમ માટે, તમારી વાર્ષિક આવક ઓછામાં ઓછી 3 લાખ હોવી જોઈએ. 3 kW કરતાં ઓછી ક્ષમતા ધરાવતી સોલર પેનલ્સ માટે, બેંક ગ્રાહકોને 7%ના વ્યાજ દરે  2 લાખ સુધીની લોન ઓફર કરવામાં આવી રહી છે. જો તમે 3 kW થી 10 kW સુધીની ક્ષમતાવાળી સોલર પેનલ્સ ઇન્સ્ટોલ કરવા માંગતા હોવ, તો બેંક 10.15% ના વ્યાજ દરે 6 લાખ સુધીની લોન આપી શકે છે.

લોન પ્રક્રિયા દરમિયાન કોઈ વધારાના શુલ્ક નથી અને લોન માટે અરજી કરવાની મહત્તમ વય મર્યાદા 70 વર્ષ છે. આવકની કોઈ ચોક્કસ મર્યાદા નથી. જો તમે 3 kW સુધીની ક્ષમતાવાળી સોલાર સિસ્ટમ ઇન્સ્ટોલ કરવા માંગતા હો, તો સરકાર 3 kW થી 10 kW ની ક્ષમતા ધરાવતી સોલર સિસ્ટમ માટે, તમારી વાર્ષિક આવક ઓછામાં ઓછી 3 લાખ હોવી જોઈએ. 3 kW કરતાં ઓછી ક્ષમતા ધરાવતી સોલર પેનલ્સ માટે, બેંક ગ્રાહકોને 7%ના વ્યાજ દરે 2 લાખ સુધીની લોન ઓફર કરવામાં આવી રહી છે. જો તમે 3 kW થી 10 kW સુધીની ક્ષમતાવાળી સોલર પેનલ્સ ઇન્સ્ટોલ કરવા માંગતા હોવ, તો બેંક 10.15% ના વ્યાજ દરે 6 લાખ સુધીની લોન આપી શકે છે.

7 / 7
સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
g clip-path="url(#clip0_868_265)">