બેંકિંગ ક્ષેત્ર
ભારતમાં બેંકિંગ ક્ષેત્રનો ઈતિહાસ 200 વર્ષ જૂનો છે. ભારતમાં બેંકિંગની શરૂઆત અંગ્રેજોના સમયમાં થઈ હતી. સૌ પ્રથમ, બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ દેશમાં બેંક ઓફ બંગાળ, બેંક ઓફ બોમ્બે અને બેંક ઓફ મદ્રાસની શરૂઆત કરી.
ભારતીય રિઝર્વ બેંકની સ્થાપના વર્ષ 1935માં કરવામાં આવી હતી અને બાદમાં પંજાબ નેશનલ બેંક, બેંક ઓફ ઈન્ડિયા, કેનેરા બેંક અને ઈન્ડિયન બેંકની સ્થાપના કરવામાં આવી હતી. વર્ષ 1955 માં, દેશની સૌથી મોટી સરકારી બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના કરવામાં આવી હતી.
આજના યુગમાં ભારતનું બેંકિંગ ક્ષેત્ર વિશ્વમાં પોતાનો ઝંડો ફરકાવી રહ્યું છે. જ્યારે દેશ આઝાદ થયો ત્યારે ભારતીય રિઝર્વ બેંકનો દરજ્જો કેન્દ્રીય બેંક તરીકે જાળવી રાખવામાં આવ્યો હતો. ભારતમાં બેંકિંગ સેક્ટરમાં સમયાંતરે સુધારા કરવામાં આવ્યા છે.
આ માટે સરકારે સમયાંતરે ઘણી કમિટીઓ બનાવી, જેના રિપોર્ટમાં કરોડો રૂપિયા ધરાવતી 14 મોટી કોમર્શિયલ બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું અને 1980માં 200 કરોડ રૂપિયા ધરાવતી 6 બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું.
આજના યુગમાં ડીજીટલ બેંકીંગના આગમન બાદ બેંકીંગનું કામ ઘણું સરળ બની ગયું છે. જ્યારે પણ જરૂરિયાત હોય ત્યારે વ્યક્તિ સરળતાથી વ્યવહારો પર પ્રક્રિયા કરી શકે છે. ભારતમાં બેંકો દ્વારા પૂરી પાડવામાં આવતી સામાન્ય સેવાઓ નીચે મુજબ છે.
પછી તે બેંક ખાતું હોય, લોન ખાતું હોય, મની ટ્રાન્સફર હોય, ડેબિટ-ક્રેડિટ કાર્ડનો ઉપયોગ હોય કે લોકરની સુવિધા હોય. દરેક કામ સરળતાથી થાય છે.
Read MoreCheque પર રકમ લખ્યા પછી ‘Only’ લખવું કેમ જરૂરી છે ? જાણી લો, આ એક નાના શબ્દ પાછળનો નિયમ
તમે જોયું હશે કે, જ્યારે પણ કોઈ વ્યક્તિ Cheque લખે છે, ત્યારે રકમને શબ્દોમાં લખ્યા પછી છેલ્લે ‘Only’ શબ્દ ચોક્કસ ઉમેરે છે. હવે શું તમે ક્યારેય વિચાર્યું છે કે, આ માત્ર એક જૂની પરંપરા છે કે પછી તેની પાછળ બેંકિંગ સુરક્ષાનો કોઈ નિયમ છુપાયેલો છે?
- Ravi Prajapati
- Updated on: Aug 25, 2026
- 8:07 pm
SBI માં તમારુ ખાતું હોય તો આ સમાચાર તમારા માટે છે, નવો નિયમ મુજબ આટલીવાર રૂપિયા ઉપાડશો તો GST સાથેનો ચાર્જ લાગશે
SBI બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ ( SBI BSBD) એકાઉન્ટ ધારકો માટે નવો નિયમ અમલમાં આવી રહ્યો છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ (BSBD) એકાઉન્ટ સંબંધિત નવા નિયમો, આગામી 1 ઓક્ટોબરથી અમલમાં આવી રહ્યાં છે.
- Bipin Prajapati
- Updated on: Aug 19, 2026
- 2:54 pm
ATM ટ્રાન્ઝેક્શન ફેઈલ થાય તો શું ફ્રી ટ્રાન્ઝેક્શન મર્યાદામાં ગણાશે ?
શું તમારી સાથે ક્યારેય એવું બન્યું છે કે તમે ATM માંથી પૈસા ઉપાડવા ગયા હોવ, પરંતુ તે વ્યવહાર નિષ્ફળ ગયો હોય ? આવા સંજોગોમાં તમારા મનમાં એ પ્રશ્ન આવે કે શું આ ફેઈલ એટીએમ ટ્રાન્ઝેક્શન તમારા ફ્રી ટ્રાન્ઝેક્શન મર્યાદામાં ગણાશે કે નહીં ?
- Bipin Prajapati
- Updated on: Aug 19, 2026
- 2:01 pm
પંજાબ નેશનલ બેંકમાં છે તમારું ખાતુ? બેંકે જાહેર કરી ચેતવણી, બંધ થઈ રહ્યા છે આ અકાઉન્ટ
PNB આવતા મહિનાથી ઘણા બેંક ખાતા બંધ કરવાની તૈયારી કરી રહ્યું છે અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉનું ટ્વિટર) પર આ અંગે એક મોટી ચેતવણી જાહેર કરી છે. બેંકે જાહેરાત કરી છે કે તે એવા ગ્રાહકોના ખાતા બંધ કરશે જેમણે છેલ્લા ત્રણ વર્ષમાં કોઈ વ્યવહારો કર્યા નથી
- Devankashi rana
- Updated on: Aug 19, 2026
- 12:44 pm
Banking Evidence Bill 2026: બેંકિંગના નિયમોમાં ઐતિહાસિક ફેરફાર! 135 વર્ષ જૂના કાયદાની જગ્યાએ નવું બિલ, જાણો શું બદલાશે
ભારતના બેંકિંગ ક્ષેત્રમાં 135 વર્ષ જૂના કાનૂની માળખાને આધુનિક બનાવવાની દિશામાં મોટું પગલું ભરાયું છે. Bankers’ Books Evidence Bill, 2026નો હેતુ બેંકના રેકોર્ડને લગતા કાયદાને આજના ડિજિટલ યુગ સાથે સુસંગત બનાવવાનો છે.
- Nishat
- Updated on: Aug 19, 2026
- 8:05 am
પતિ-પત્ની કે પરિવાર સાથે જોઈન્ટ બેંક એકાઉન્ટ ખોલાવવું કેટલું યોગ્ય? જાણો તેના મોટા ફાયદા અને સંભવિત નુકસાન
ઘરના ખર્ચ અને બચતનું સંયુક્ત સંચાલન કરવા માટે જોઈન્ટ એકાઉન્ટ સારો વિકલ્પ છે, પરંતુ તેના સંચાલન નિયમો જાણવા જરૂરી છે. જાણો જોઈન્ટ એકાઉન્ટ ખોલાવતા પહેલા કઈ બાબતોનું ધ્યાન રાખવું.
- Sachin Agrawal
- Updated on: Aug 18, 2026
- 5:52 pm
રેલવે ટિકિટ બુકિંગ પર વધી શકે છે ચાર્જ? UPI થી ટિકિટ બુકિંગ 51% ને પાર થતાં IRCTC ની કમાણી પર અસર, જાણો વિગતો
જો તમે પણ ટ્રેન ટિકિટ બુક કરવા UPI નો ઉપયોગ કરો છો તો ભવિષ્યમાં ટિકિટ પરનો ચાર્જ વધી શકે છે. IRCTC ના અડધાથી વધુ બુકિંગ હવે UPI દ્વારા થઈ રહ્યા છે, જેના કારણે સર્વિસ ફીની કમાણી પર અસર પડી છે.
- Sachin Agrawal
- Updated on: Aug 17, 2026
- 7:34 pm
બેંક લોકરમાં કેટલું Gold રાખવાની છૂટ છે? જાણી લેજો RBIનો આ નિયમ
કિંમતી દાગીનાને સુરક્ષિત રાખવા માટે બેંક લોકરનો ઉપયોગ કરે છે. જ્યારે લોકો ત્યાં સોનું સંગ્રહ કરે છે, ત્યારે ખરેખર કેટલું સોનું બેંક લોકરમાં રાખવાની પરવાનગી છે તેની મર્યાદા બહુ ઓછા લોકો જાણે છે.
- Devankashi rana
- Updated on: Aug 17, 2026
- 8:44 am
SBI ગ્રાહકો માટે સારા સમાચાર, દર મહિને માત્ર ₹600 જમા કરીને મેળવો ₹1 લાખથી વધુનું ફંડ, જાણો ‘હર ઘર લખપતિ સ્કીમ’
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની 'હર ઘર લખપતિ સ્કીમ' હેઠળ દર મહિને નાની રકમની બચત કરીને મોટું ફંડ બનાવી શકાય છે. જાણો આ આરડી યોજનાના વ્યાજદર, મુદત અને નિયમોની સંપૂર્ણ વિગત.
- Sachin Agrawal
- Updated on: Aug 16, 2026
- 10:30 pm
ટેક્સપેયર્સ માટે આવકવેરા વિભાગની નવી સ્કીમ શરૂ, વિદેશી સંપત્તિ અને આવક જાહેર કરવા આદેશ, જાણો નિયમો અને શરતો
ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે નાના કરદાતાઓ માટે ફોરેન એસેટ્સ ડિસ્ક્લોઝર સ્કીમ 2026ના નિયમો જાહેર કર્યા છે. 16 ઓગસ્ટથી 31 ડિસેમ્બર સુધી ખુલ્લી રહેનારી આ સ્કીમનો લાભ કેવી રીતે લેવો, જાણો વિગતવાર માહિતી.
- Sachin Agrawal
- Updated on: Aug 16, 2026
- 9:19 pm
બેંક શેર પસંદ કરવાની ઝંઝટ ખતમ, કોટક મ્યુચ્યુઅલ ફંડે લોન્ચ કર્યો નિફ્ટી બેંક ઇન્ડેક્સ ફંડ, જાણો રોકાણકારોને શું થશે ફાયદો
કોટક મ્યુચ્યુઅલ ફંડે બેંકિંગ સેક્ટરમાં રોકાણ માટે નવો પેસિવ ઇન્ડેક્સ ફંડ લોન્ચ કર્યો છે. જાણો 14 મોટા બેંક શેરોમાં એકસાથે રોકાણ કરવાની તક આપતા આ ફંડની ખાસિયતો અને રીબેલેન્સિંગ નિયમો.
- Sachin Agrawal
- Updated on: Aug 16, 2026
- 8:22 pm
બચત ખાતામાં એક વર્ષમાં કેટલી રોકડ જમા કરી શકાય? જાણો બેંકના નિયમો અને તેની અસર
બચત ખાતામાં મોટી રોકડ રકમ જમા કરાવતી વખતે આવકવેરાના નિયમો જાણવા જરૂરી છે. ₹10 લાખથી વધુની વાર્ષિક રોકડ જમા પર બેંક આવકવેરા વિભાગને જાણ કરે છે.
- Sagar Solanki
- Updated on: Aug 16, 2026
- 7:57 pm
Bank Holiday : ઓગસ્ટના આગામી 15 દિવસમાં બેંકો 7 દિવસ બંધ ! શાખાની મુલાકાત લેતા પહેલા જાણો સંપૂર્ણ રજાઓની યાદી
જો તમારે મહિનાના બાકીના દિવસોમાં કોઈ તાત્કાલિક બેંકિંગ કાર્યો પૂર્ણ કરવાના હોય, તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના સત્તાવાર કેલેન્ડર મુજબ, 16 ઓગસ્ટથી 31 ઓગસ્ટ વચ્ચે વિવિધ રાજ્યોમાં કુલ 7 દિવસ માટે બેંકિંગ કામગીરી સ્થગિત રહેશે.
- Devankashi rana
- Updated on: Aug 16, 2026
- 9:48 am
બેંકોમાં પડ્યા છે રૂ. 98,073 કરોડ, લેવા વાળું કોઈ નથી! જાણો તમારા કે પરિવારના ભૂલાયેલા પૈસા પાછા મેળવવાની રીત
ભારતીય બેંકોમાં વગર દાવે પડેલી રકમ સતત વધી રહી છે. દેશની વિવિધ બેંકોએ રૂ. 98,073 કરોડની અનક્લેમ્ડ ડિપોઝિટ RBI ના DEA ફંડમાં ટ્રાન્સફર કરી છે. જાણો કઈ બેંકમાં સૌથી વધુ પૈસા છે અને RBI એ બેંકોને શું ખાસ સૂચના આપી છે.
- Sachin Agrawal
- Updated on: Aug 13, 2026
- 7:45 pm
બેંક લોકરમાં મૂકેલા ₹50 લાખના ઘરેણાં અચાનક ગાયબ! વર્ષો પછી મહિલાએ લોકર ખોલ્યું તો હોશ ઊડી ગયા
ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક વૃદ્ધ મહિલાએ 2003 માં બેંક લોકરમાં રૂ. 50 લાખના સોના-ચાંદીના ઘરેણાં મૂક્યા હતા. પતિના અવસાન બાદ વર્ષો પછી જ્યારે તેમણે લોકર ખોલ્યું તો તે સંપૂર્ણપણે ખાલી નીકળ્યું.
- Sachin Agrawal
- Updated on: Aug 11, 2026
- 8:20 pm