AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બેંકિંગ ક્ષેત્ર

બેંકિંગ ક્ષેત્ર

ભારતમાં બેંકિંગ ક્ષેત્રનો ઈતિહાસ 200 વર્ષ જૂનો છે. ભારતમાં બેંકિંગની શરૂઆત અંગ્રેજોના સમયમાં થઈ હતી. સૌ પ્રથમ, બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ દેશમાં બેંક ઓફ બંગાળ, બેંક ઓફ બોમ્બે અને બેંક ઓફ મદ્રાસની શરૂઆત કરી.

ભારતીય રિઝર્વ બેંકની સ્થાપના વર્ષ 1935માં કરવામાં આવી હતી અને બાદમાં પંજાબ નેશનલ બેંક, બેંક ઓફ ઈન્ડિયા, કેનેરા બેંક અને ઈન્ડિયન બેંકની સ્થાપના કરવામાં આવી હતી. વર્ષ 1955 માં, દેશની સૌથી મોટી સરકારી બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના કરવામાં આવી હતી.

આજના યુગમાં ભારતનું બેંકિંગ ક્ષેત્ર વિશ્વમાં પોતાનો ઝંડો ફરકાવી રહ્યું છે. જ્યારે દેશ આઝાદ થયો ત્યારે ભારતીય રિઝર્વ બેંકનો દરજ્જો કેન્દ્રીય બેંક તરીકે જાળવી રાખવામાં આવ્યો હતો. ભારતમાં બેંકિંગ સેક્ટરમાં સમયાંતરે સુધારા કરવામાં આવ્યા છે.

આ માટે સરકારે સમયાંતરે ઘણી કમિટીઓ બનાવી, જેના રિપોર્ટમાં કરોડો રૂપિયા ધરાવતી 14 મોટી કોમર્શિયલ બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું અને 1980માં 200 કરોડ રૂપિયા ધરાવતી 6 બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું.

આજના યુગમાં ડીજીટલ બેંકીંગના આગમન બાદ બેંકીંગનું કામ ઘણું સરળ બની ગયું છે. જ્યારે પણ જરૂરિયાત હોય ત્યારે વ્યક્તિ સરળતાથી વ્યવહારો પર પ્રક્રિયા કરી શકે છે. ભારતમાં બેંકો દ્વારા પૂરી પાડવામાં આવતી સામાન્ય સેવાઓ નીચે મુજબ છે.

પછી તે બેંક ખાતું હોય, લોન ખાતું હોય, મની ટ્રાન્સફર હોય, ડેબિટ-ક્રેડિટ કાર્ડનો ઉપયોગ હોય કે લોકરની સુવિધા હોય. દરેક કામ સરળતાથી થાય છે.

Read More

Tips & Tricks: ખાતામાં પૈસા નથી ? ‘ઝીરો બેલેન્સ’ હોવા છતાં પણ સરળતાથી કરો ‘UPI’ પેમેન્ટ, આ સ્માર્ટ ટ્રિક વિશે તમને ખબર છે કે નહીં?

ડિજિટલ ટ્રાન્ઝેક્શનના આ યુગમાં મોટાભાગના લોકો Google Pay, Paytm, PhonePe અને BHIM જેવી UPI પેમેન્ટ એપનો ઉપયોગ કરે છે. એવામાં ઘણીવાર બેંક બેલેન્સ ઝીરો હોવાથી પેમેન્ટ ડિક્લાઇન થઈ જાય છે અને આપણે શરમ અનુભવીએ છીએ. જો કે, આ બધા વચ્ચે તમે UPI પેમેન્ટની એક ટ્રિક અજમાવી શકો છો અને બેંક બૅલેન્સ ઝીરો હોવા છતાં પણ પેમેન્ટ કરી શકો છો.

ચેક દ્વારા પેમેન્ટ કરનારાઓ માટે મોટા સમાચાર ! RBI એ ક્લિયરન્સની ડેડલાઇન પર લીધો મોટો નિર્ણય, હવે લાખો યુઝર્સ પર આની શું અસર પડશે?

ચેકથી વ્યવહાર કરનારાઓ માટે એક મહત્વપૂર્ણ સમાચાર બહાર આવ્યા છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ નવી સિસ્ટમને અસ્થાયી રૂપે સ્થગિત કરી દીધી છે.

ATMમાં એક સમયે કેટલા લાખ રૂપિયા રાખી શકાય ? તમે નહીં જાણતા હોવ જવાબ

તમને જાણીને નવાઈ લાગશે કે એક ATM મશીનમાં એક સમયે કેટલા લાખ રૂપિયા જમા હોય છે. ઘણા લોકોને આ બાબતની ચોક્કસ જાણકારી નથી હોતી, પરંતુ હકીકત જાણશો તો આશ્ચર્યચકિત થઈ જશો.

Debt-free strategies : દેવાથી છુટકારો મેળવવા માટે આ ત્રણ સરળ રીતો તમને કોઈ નહીં જણાવે, જાણો

આજકાલ બેંક લોન (EMI) ઘણા લોકો માટે નાણાકીય તણાવનું કારણ બની રહી છે. આવક મર્યાદિત હોય ત્યારે ઝડપથી દેવામુક્ત થવું અગત્યનું છે. સમયસર લોન ન ચૂકવવાથી વ્યાજનો ભાર વધે છે.

New Rules : ICICI ક્રેડિટ કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, નિયમોમાં થયા આવા ફેરફાર

નવા વર્ષ 2026થી ICICI બેંકના ક્રેડિટ કાર્ડ નિયમોમાં મોટા ફેરફારો આવી રહ્યા છે. આ બદલાવો તમારા રોજિંદા ખર્ચ અને બચત પર સીધી અસર કરશે.

ખેડૂતોને લોન માટે બેંક માંગે છે ચીઝની ગેરંટી, જાણો અનોખી સિસ્ટમની શરૂઆત કેવી રીતે અને ક્યાં થઈ?

શું તમને ખબર છે કે દુનિયામાં એક એવી અનોખી બેંક છે જે લોન આપતી વખતે પરંપરાગત ગીરવે બદલે ચીઝને સુરક્ષા તરીકે સ્વીકારે છે? ચાલો જાણીએ કે આ ખાસ બેંક કઈ છે, ક્યાં આવી છે અને આ વ્યવસ્થા કેવી રીતે કામ કરે છે.

બેંક જૂની કે ફાટેલી નોટો સ્વીકારવાનો ઇનકાર કરે છે? તો ગભરાશો નહીં તમારા અધિકારો જાણી લો

કેટલીક વખત એવું થાય છે કે, જલ્દી જલ્દીમાં આપણે કોઈ દુકાનદાર, કે પછી કોઈ માલસમાન ખરીદતી વખતે આપણે ફાટેલી કે તુટેલી નોટ આપી દે છે. આપણું ધ્યાન રહેતું નથી. આ વાતથી લોકો પરેશાન થઈ જાય છે પરંતુ હવે તમારે ચિંતા કરવાની જરુર નથી. તમારા અધિકાર જાણી લો.

લોન EMI ફરી સસ્તા થશે! RBI આપવા જઈ રહ્યું ફરી મોટી ખુશખબરી

ભારતીય રિઝર્વ બેંક (RBI) આગામી દિવસોમાં સામાન્ય માણસને બીજી મોટી ભેટ આપવાની તૈયારી કરી રહી છે. લોન લેનારાઓ ખુશ છે, પરંતુ FD રોકાણકારો માટે આ ચિંતાનું કારણ બની શકે છે, કારણ કે વ્યાજ દરમાં ઘટાડાથી તેમની થાપણો પરના વળતર પર પણ અસર પડશે.

Credit Score: સમયસર ચુકવણી કરો છો, છત્તા ક્રેડિટ સ્કોર નથી વધી રહ્યો? આ તો નથી થઈ રહીને ભૂલ જાણો

ઘણીવાર એ જાણીને આશ્ચર્ય થાય છે કે તેઓ દરેક EMI અને ક્રેડિટ કાર્ડ બિલ સમયસર ચૂકવી રહ્યા છે, છતાં તેમનો ક્રેડિટ સ્કોર 500 ની આસપાસ અટવાયેલો રહે છે. લોન સરળતાથી ઉપલબ્ધ નથી, અને બેંકો વધુ સારા વ્યાજ દર આપવા તૈયાર નથી. સત્ય એ છે કે, ફક્ત સમયસર ચુકવણી કરવી પૂરતી નથી. કેટલીક નાની આદતો છે જે અજાણતાં તમારા ક્રેડિટ સ્કોરને નુકસાન પહોંચાડી શકે છે.

Personal Loan Rates: SBI કરતા પણ સસ્તું વ્યાજ, આ 2 બેંકોમાં લોન લેવી પડશે ફાયદાકારક

પર્સનલ લોન લેનારાઓ માટે 2025માં આવ્યા સૌથી મોટા ખુશખબર! જો તમે લોન લેવાનું વિચારી રહ્યા છો, તો આ શ્રેષ્ઠ સમય છે. રેપો રેટમાં 1.25%નો ઘટાડો થતાં હવે બેંકોના વ્યાજ દરોમાં મોટો કડાકો બોલાયો છે. હવે તમે માત્ર 9.75% થી 9.99% ના વ્યાજ દરે સસ્તી પર્સનલ લોન મેળવી શકો છો. છેલ્લા કેટલાક વર્ષોની સરખામણીમાં આ સૌથી નીચો દર છે, જેનાથી તમારા EMI નો બોજ ઘટશે.

કોટક મહિન્દ્રા બેંક પર RBI નો હથોડો, નિયમોની ઐસીતૈસી કરતા લગાવ્યો ₹62 લાખનો દંડ!

દેશની અગ્રણી ખાનગી બેંક 'કોટક મહિન્દ્રા બેંક' પર ભારતીય રિઝર્વ બેંકે (RBI) કડક કાર્યવાહી કરી છે. બેંકિંગ સંચાલનમાં ગંભીર બેદરકારી અને નિયમોના ઉલ્લંઘન બદલ RBI એ બેંક પર ₹61.95 લાખનો આકરો દંડ ફટકાર્યો છે. જાણો વિગતે.

Big Relief : હવે નહીં નડે ‘મોંઘવારી’! વર્ષ 2026 માં મધ્યમ વર્ગને મોટી રાહત મળશે, દેશની સૌથી મોટી સરકારી બેંકે કરી ‘ભવિષ્યવાણી’

નવેમ્બર મહિનામાં મોંઘવારીએ સામાન્ય લોકોના ખિસ્સા પર દબાણ વધાર્યું પરંતુ આવનારું વર્ષ તેમના માટે રાહત લાવી શકે છે. સરકારી બેંક દ્વારા કરવામાં આવેલી આગાહીમાં જણાવાયું છે કે, વર્ષ 2026 દરમિયાન મોંઘવારીમાંથી જનતાને નોંધપાત્ર રાહત મળવાની શક્યતા છે.

12મું ધોરણ પાસ કર્યા પછી બેંકમાં જોબ કેવી રીતે મેળવી શકાય ? કોર્ષ, લાયકાત અને પરસેન્ટેઝ વિશે જાણો

બેંકિંગ ક્ષેત્રમાં કરિયર બનાવવી એ એક સારો વિકલ્પ છે. તે સારા પગાર અને નોકરીની ગેરંટી આપે છે. જો તમે પણ બેંકિંગમાં કરિયર બનાવવા માંગતા હો, તો માહિતી તમારા માટે છે.

ખુશખબર! RBI પછી આ સરકારી બેંક એ દર ઘટાડ્યા, હવે તમારી હોમ લોન EMI ઘટશે!

રિઝર્વ બેંકે રેપો રેટ ઘટાડ્યો બાદ હવે જાહેર ક્ષેત્રની બેંકો પણ વ્યાજ દરોમાં ઘટાડો કરી રહી છે. આ પગલાથી હોમ લોન લેવા લોકોને મોટી રાહત મળશે, કારણ કે EMI હવે ઓછી થશે. ખાસ કરીને પંજાબ નેશનલ બેંકે તેના RLLR દરમાં ઘટાડો કરી ગ્રાહકોને ફાયદો આપ્યો છે.

Personal Loan Without Salary slip: પગારની સ્લિપ નથી? ચિંતા નહીં, હવે પર્સનલ લોન પણ સહેલાઈથી મળી શકે!

ઘણા લોકો પગાર સ્લિપ વિના કામ કરે છે, પરંતુ ચિંતા કરવાની જરૂર નથી. વૈકલ્પિક આવક પુરાવા વડે પણ પર્સનલ લોન મેળવી શકાય છે.

ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
g clip-path="url(#clip0_868_265)">