બેંકિંગ ક્ષેત્ર
ભારતમાં બેંકિંગ ક્ષેત્રનો ઈતિહાસ 200 વર્ષ જૂનો છે. ભારતમાં બેંકિંગની શરૂઆત અંગ્રેજોના સમયમાં થઈ હતી. સૌ પ્રથમ, બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ દેશમાં બેંક ઓફ બંગાળ, બેંક ઓફ બોમ્બે અને બેંક ઓફ મદ્રાસની શરૂઆત કરી.
ભારતીય રિઝર્વ બેંકની સ્થાપના વર્ષ 1935માં કરવામાં આવી હતી અને બાદમાં પંજાબ નેશનલ બેંક, બેંક ઓફ ઈન્ડિયા, કેનેરા બેંક અને ઈન્ડિયન બેંકની સ્થાપના કરવામાં આવી હતી. વર્ષ 1955 માં, દેશની સૌથી મોટી સરકારી બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના કરવામાં આવી હતી.
આજના યુગમાં ભારતનું બેંકિંગ ક્ષેત્ર વિશ્વમાં પોતાનો ઝંડો ફરકાવી રહ્યું છે. જ્યારે દેશ આઝાદ થયો ત્યારે ભારતીય રિઝર્વ બેંકનો દરજ્જો કેન્દ્રીય બેંક તરીકે જાળવી રાખવામાં આવ્યો હતો. ભારતમાં બેંકિંગ સેક્ટરમાં સમયાંતરે સુધારા કરવામાં આવ્યા છે.
આ માટે સરકારે સમયાંતરે ઘણી કમિટીઓ બનાવી, જેના રિપોર્ટમાં કરોડો રૂપિયા ધરાવતી 14 મોટી કોમર્શિયલ બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું અને 1980માં 200 કરોડ રૂપિયા ધરાવતી 6 બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું.
આજના યુગમાં ડીજીટલ બેંકીંગના આગમન બાદ બેંકીંગનું કામ ઘણું સરળ બની ગયું છે. જ્યારે પણ જરૂરિયાત હોય ત્યારે વ્યક્તિ સરળતાથી વ્યવહારો પર પ્રક્રિયા કરી શકે છે. ભારતમાં બેંકો દ્વારા પૂરી પાડવામાં આવતી સામાન્ય સેવાઓ નીચે મુજબ છે.
પછી તે બેંક ખાતું હોય, લોન ખાતું હોય, મની ટ્રાન્સફર હોય, ડેબિટ-ક્રેડિટ કાર્ડનો ઉપયોગ હોય કે લોકરની સુવિધા હોય. દરેક કામ સરળતાથી થાય છે.
Big Relief : હવે નહીં નડે ‘મોંઘવારી’! વર્ષ 2026 માં મધ્યમ વર્ગને મોટી રાહત મળશે, દેશની સૌથી મોટી સરકારી બેંકે કરી ‘ભવિષ્યવાણી’
નવેમ્બર મહિનામાં મોંઘવારીએ સામાન્ય લોકોના ખિસ્સા પર દબાણ વધાર્યું પરંતુ આવનારું વર્ષ તેમના માટે રાહત લાવી શકે છે. સરકારી બેંક દ્વારા કરવામાં આવેલી આગાહીમાં જણાવાયું છે કે, વર્ષ 2026 દરમિયાન મોંઘવારીમાંથી જનતાને નોંધપાત્ર રાહત મળવાની શક્યતા છે.
- Ravi Prajapati
- Updated on: Dec 14, 2025
- 3:35 pm
12મું ધોરણ પાસ કર્યા પછી બેંકમાં જોબ કેવી રીતે મેળવી શકાય ? કોર્ષ, લાયકાત અને પરસેન્ટેઝ વિશે જાણો
બેંકિંગ ક્ષેત્રમાં કરિયર બનાવવી એ એક સારો વિકલ્પ છે. તે સારા પગાર અને નોકરીની ગેરંટી આપે છે. જો તમે પણ બેંકિંગમાં કરિયર બનાવવા માંગતા હો, તો માહિતી તમારા માટે છે.
- Meera Kansagara
- Updated on: Dec 13, 2025
- 12:36 pm
ખુશખબર! RBI પછી આ સરકારી બેંક એ દર ઘટાડ્યા, હવે તમારી હોમ લોન EMI ઘટશે!
રિઝર્વ બેંકે રેપો રેટ ઘટાડ્યો બાદ હવે જાહેર ક્ષેત્રની બેંકો પણ વ્યાજ દરોમાં ઘટાડો કરી રહી છે. આ પગલાથી હોમ લોન લેવા લોકોને મોટી રાહત મળશે, કારણ કે EMI હવે ઓછી થશે. ખાસ કરીને પંજાબ નેશનલ બેંકે તેના RLLR દરમાં ઘટાડો કરી ગ્રાહકોને ફાયદો આપ્યો છે.
- Manish Gangani
- Updated on: Dec 7, 2025
- 7:24 pm
Personal Loan Without Salary slip: પગારની સ્લિપ નથી? ચિંતા નહીં, હવે પર્સનલ લોન પણ સહેલાઈથી મળી શકે!
ઘણા લોકો પગાર સ્લિપ વિના કામ કરે છે, પરંતુ ચિંતા કરવાની જરૂર નથી. વૈકલ્પિક આવક પુરાવા વડે પણ પર્સનલ લોન મેળવી શકાય છે.
- Sagar Solanki
- Updated on: Dec 7, 2025
- 3:35 pm
રિઝર્વ બેંકનો મોટો નિર્ણય ! ઝીરો બેલેન્સ એકાઉન્ટ પર મળશે ઘણી ફ્રી સુવિધા, RBIએ બેંકોને અઠવાડિયાનો સમય આપ્યો
ભારતીય રિઝર્વ બેંકે (RBI) ઝીરો-બેલેન્સ બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ (BSBD) ખાતાઓ માટે ફ્રી સુવિધાનો વ્યાપ વધાર્યો છે. ટૂંકમાં બેંકોએ હવે તેમના બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ (BSBD) ખાતાઓ માટે પણ મોબાઇલ અને ઇન્ટરનેટ બેંકિંગ સુવિધાઓ પૂરી પાડવી પડશે.
- Ravi Prajapati
- Updated on: Dec 6, 2025
- 3:56 pm
RBIની મોટી રાહત છતાં ભારતનો પોલિસી રેટ યુએસ અને યુકે કરતા વધારે, જાણો કયા દેશમાં કેટલો વ્યાજ દર?
તાજેતરની નાણાકીય નીતિ સમિતિ (MPC)ની બેઠકમાં, RBI એ રેપો રેટમાં ૨૫ બેસિસ પોઇન્ટ્સ (bps) નો ઘટાડો કરીને તેને 5.50% થી 5.25% કર્યો છે. આ ઘટાડાથી બેંકો માટે નાણાં ઉધાર લેવાનું સસ્તું બનશે, જેના કારણે લોન લેનારાઓ માટે EMI ઘટવાની શક્યતા છે.
- Manish Gangani
- Updated on: Dec 6, 2025
- 1:42 pm
Personal Loan : મોટા દેવા અને ભારે EMI થી મળશે છુટકારો, જાણો પર્સનલ લોનનો કેવી રીતે કરવો સ્માર્ટ ઉપયોગ
જો તમે ઊંચા વ્યાજના દેવા અને EMI થી પરેશાન છો, તો વ્યક્તિગત લોન એક સમજદાર ઉકેલ બની શકે છે. બહુવિધ દેવાને એક લોન હેઠળ લાવવાથી વ્યાજનો બોજ ઘટે છે અને EMI વ્યવસ્થિત બને છે.
- Sagar Solanki
- Updated on: Dec 4, 2025
- 9:08 pm
HDFC Bank માંથી રૂપિયા 60 લાખની હોમ લોન લેવા કેટલો પગાર હોવો જોઈએ ? જાણો EMI કેટલી આવશે
HDFC બેંકમાંથી ₹60 લાખની હોમ લોન માટેના જરૂરી પગાર અને EMIની વિગતવાર માહિતી અહીં આપવામાં આવી છે. જો તમારે લોન લેવી હોય તો શું શું વસ્તુ જરૂરી છે તે પહેલા જાણવું જોઈએ.
- Sagar Solanki
- Updated on: Dec 3, 2025
- 6:25 pm
જે બેન્કમાં પહેલું ખાતું ખોલ્યું હતુ, તે બેન્કની બ્રાન્ડ એમ્બેસેડર બની હરમનપ્રીત કૌર
આ વર્ષે ભારતીય મહિલા ટીમે વર્લ્ડકપ જીત્યો છે અને દેશનું નામ રોશન કર્યું છે. ટીમની કેપ્ટન રહેલી હરમનપ્રીત કૌર માટે એક ગુડ ન્યુઝ આવ્યા છે. જે બેંકમાં હરમનપ્રીતે પહેલું બેન્ક અકાઉન્ટ ખોલાવ્યું હતુ આજે તે બેન્કની બ્રાન્ડ એમ્બેસેડર બની છે.
- Nirupa Duva
- Updated on: Dec 2, 2025
- 11:45 am
દેશમાં હવે ફક્ત ચાર જાહેર ક્ષેત્રની બેંકો જ રહેશે ? સરકારની મેગા મર્જર યોજના અંગે મોટી અપડેટ
કેન્દ્ર સરકાર 2027 સુધીમાં જાહેર ક્ષેત્રની બેંકોની સંખ્યા 12 થી ઘટાડીને માત્ર ચાર કરવાની યોજના બનાવી રહી છે. આ એકીકરણનો હેતુ બેંકોની બેલેન્સ શીટ મજબૂત બનાવવી, કાર્યક્ષમતા વધારવી અને ભારતીય બેંકિંગ સિસ્ટમને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવાનો છે.
- Sagar Solanki
- Updated on: Dec 1, 2025
- 3:57 pm
FD કરતા વધુ ફાયદાકારક છે આ સરકારી યોજનાઓ, જાણો આખું ગણિત
નવી કર વ્યવસ્થામાં 80C છૂટછાટ દૂર થતાં ઘણા રોકાણકારો FD તરફ વળ્યા છે. જોકે રોકાણકારો એ એ જાણવું જરૂરી છે કે, FD કરતાં પણ અન્ય એવી સરકારી યોજનાઓ છે જેમાં સારું વળતર મળે છે.
- Sagar Solanki
- Updated on: Nov 30, 2025
- 2:56 pm
શું તમે બેંક ખાતું બંધ કરવાનું વિચારી રહ્યા છો ? આ 3 ભૂલો ટાળો, નહીંતર ભોગવવું પડશે નુકસાન
જો તમારી પાસે વધારે બેંક ખાતા છે અને તમે ઉતાવળમાં એક બંધ કરી દો છો, તો તમારે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. નહીંતર તે નાણાકીય નુકસાનનું કારણ બની શકે છે.
- Meera Kansagara
- Updated on: Nov 30, 2025
- 2:06 pm
Bank Account Rules: ઝીરો બેલેન્સ હોવા છતાં પણ મળશે ‘2 લાખનો વીમો’ અને ₹10,000 ઉપાડવાની સુવિધા
શું તમે ક્યારેય સાંભળ્યું છે કે, ઝીરો બેલેન્સ હોવા છતાં પણ તમે તમારા બેંક ખાતામાંથી પૈસા ઉપાડી શકો છો? વાત એમ છે કે, હવે તમે કટોકટીની સ્થિતિમાં બેંક ખાતામાંથી ફંડ આરામથી ઉપાડી શકો છો.
- Ravi Prajapati
- Updated on: Nov 28, 2025
- 5:22 pm
જો તમારુ આ બેંકમાં બચત ખાતું હશે, તો 30 નવેમ્બર, 2025 સુધીમાં આ કામ નહીં કરો તો ફ્રીઝ થઈ જશે!
દેશની એક મોટી બેંકે તેના લાખો ગ્રાહકોને અત્યંત મહત્વપૂર્ણ ચેતવણી જારી કરી છે. જો તમે આગામી દિવસોમાં એટલે કે 30 નવેમ્બર, 2025 સુધીમાં તમારું e-KYC અપડેટ નહીં કરાવો, તો તમારું બચત ખાતું હવે કાર્યરત રહેશે નહીં. જાણો વિગતે.
- Manish Gangani
- Updated on: Nov 27, 2025
- 9:29 pm
RBI નો મોટો નિર્ણય! હવે UPI થી વિદેશમાં સીધા પૈસા મોકલી શકશો, માતા-પિતાની ચિંતા હવે દૂર
ભારતીય રિઝર્વ બેંકે એક મહત્વપૂર્ણ નિર્ણય લઈને કરોડો ભારતીયોને મોટી રાહત આપી છે. હવે UPI દ્વારા ઘરે બેઠા સીધા વિદેશમાં પૈસા મોકલી શકાય તેવી સુવિધા શરૂ કરવામાં આવશે.
- Ravi Prajapati
- Updated on: Nov 22, 2025
- 7:41 pm