AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

એસબીઆઈ

એસબીઆઈ

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ ભારતની સૌથી મોટી અને સૌથી જૂની બેંક છે. 2 જૂન 1806ના રોજ કલકત્તામાં ‘બેંક ઓફ કલકત્તા’ની સ્થાપના કરવામાં આવી હતી. ત્રણ વર્ષ પછી તેને તેનું ચાર્ટર મળ્યું અને 2 જાન્યુઆરી 1809ના રોજ બેંક ઓફ બંગાળ તરીકે તેનું પુનર્ગઠન કરવામાં આવ્યું. તે તેના પ્રકારની અનન્ય બેંક હતી જે બ્રિટિશ ભારત અને બંગાળ સરકાર દ્વારા સામાન્ય સ્ટોક પર ચલાવવામાં આવતી હતી.

બેંક ઓફ બોમ્બે અને બેંક ઓફ મદ્રાસ પાછળથી શરૂ કરવામાં આવી હતી. 28 જાન્યુઆરી 1921ના રોજ ઈમ્પીરીયલ બેંક ઓફ ઈન્ડિયામાં મર્જ ન થાય ત્યાં સુધી આ ત્રણ બેંકો આધુનિક ભારતની મુખ્ય બેંકો રહી.

1941માં પ્રથમ પંચવર્ષીય યોજનાનો પાયો નાખવામાં આવ્યો હતો જેમાં ગામડાઓના વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ સમય સુધી ઈમ્પીરીયલ બેંક ઓફ ઈન્ડિયાનો કારોબાર માત્ર શહેરો પૂરતો સીમિત હતો. ગ્રામીણ વિકાસને ધ્યાનમાં રાખીને, એક બેંકની કલ્પના કરવામાં આવી હતી જે ગામડાઓ સુધી પહોંચે અને જે ગ્રામીણ લોકોને લાભ આપી શકે. પરિણામે, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની સ્થાપના 1 જુલાઈ 1944ના રોજ થઈ હતી, જેમાં સરકારનો હિસ્સો 61.58% છે.

Read More

SBIની આ સ્કીમમાં ₹4 લાખ જમા કરાવો અને મેળવો લાખોનું વ્યાજ! જાણો 5 વર્ષમાં તમારું રોકાણ કેટલું વધશે?

શું તમે સુરક્ષિત રોકાણ શોધી રહ્યા છો? દેશની સૌથી મોટી બેંક SBI તેની 60 મહિનાની FD પર આપી રહી છે શાનદાર વ્યાજ. સામાન્ય નાગરિકોથી લઈને સિનિયર સિટિઝન્સ માટે કેટલો થશે ફાયદો?

SBI ની 211 દિવસની FDમાં ₹2 લાખ રોકાણ કરો તો કેટલું વ્યાજ મળશે? જાણો સંપૂર્ણ ગણતરી

SBI ની 211 દિવસની ફિક્સ્ડ ડિપોઝિટ ટૂંકા ગાળાના રોકાણ માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. ₹2,00,000 ના રોકાણ પર, સામાન્ય નાગરિકોને 5.90%, વરિષ્ઠ નાગરિકોને 6.40% અને અતિ વરિષ્ઠ નાગરિકોને 6.50% સુધીનું વ્યાજ મળે છે.

દેશની સૌથી મોટી સરકારી બેંકને મળી ₹6,338 કરોડની નોટિસ, શું હવે આ શેરમાં રોકાણ કરવું સુરક્ષિત છે?

દેશની સૌથી મોટી સરકારી બેંક અત્યારે શેરબજાર અને રોકાણકારોમાં ભારે ચર્ચાનું કેન્દ્ર બની છે. એક તરફ આ બેંકે ચાલુ વર્ષના અંતિમ ત્રિમાસિક ગાળામાં ₹21,000 કરોડથી વધુનો રેકોર્ડબ્રેક ચોખ્ખો નફો કરીને બધાને ચોંકાવી દીધા છે. બીજી તરફ ઇન્કમ ટેક્સ વિભાગે મોકલેલી ₹6,338 કરોડની 'ડિમાન્ડ નોટિસે' બજારમાં અફરાતફરી મચાવી દીધી છે.

ખુશખબર : SBI એ આપી મોટી ભેટ, ફિક્સ ડિપોઝિટનો દર વધ્યો, જાણો કયા રોકાણકારોની વધશે કમાણી

ભારતીય સ્ટેટ બેંક (SBI) એ 3 કરોડ રૂપિયા કરતાં વધુની બલ્ક ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજ દરોમાં વધારો કર્યો છે. 15 માર્ચ, 2026થી નવી દરો લાગુ થઈ ગઈ છે. બેંકે કેટલીક પસંદગીની અવધિઓ માટે વ્યાજ દરોમાં 25 બેસિસ પોઇન્ટ (bps) સુધીનો વધારો કર્યો છે.  

SBI માંથી 75 લાખની Home Loan લેવા તમારો પગાર કેટલો હોવો જોઈએ? જાણો કેટલી આવશે EMI..

ઘર ખરીદવાનું સપનું પૂરું કરવા હોમ લોન વ્યાજ દરોમાં ઘટાડો મદદરૂપ થયો છે. આ આર્ટીકલ ₹75 લાખની SBI હોમ લોન માટે અંદાજિત EMI અને જરૂરી માસિક પગાર સમજાવે છે.

SBI ની FD યોજનામાં 2,00,000 રૂપિયા જમા કરાવો અને મેળવો 1,05,983 રૂપિયા સુધીનું વ્યાજ, જાણો

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) તેની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) યોજનાઓ પર 7.15% સુધીના આકર્ષક વ્યાજ દર ઓફર કરે છે. ખાસ કરીને "અમૃત વર્ષા સ્પેશિયલ FD" અને વરિષ્ઠ નાગરિકો માટે ઉચ્ચ વ્યાજ દર ઉપલબ્ધ છે.

SBI માં 46 દિવસની FD માં 2,00,000 રૂપિયા જમા કરાવો તો કેટલા રૂપિયા મળે ? જાણી લો

SBI ફિક્સ્ડ ડિપોઝિટ ટૂંકા ગાળાના રોકાણ માટે ઉત્તમ વિકલ્પ છે. 7 દિવસથી 10 વર્ષ સુધીની મુદત ઉપલબ્ધ છે, જેમાં 46-179 દિવસની FD પર ખાસ ધ્યાન અપાયું છે.

SBI માં ફક્ત 1,00,000 રૂપિયા જમા કરી મળશે 42,524 રૂપિયા સુધીનું વ્યાજ, જાણો A ટુ Z વિગતો

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ફિક્સ્ડ ડિપોઝિટ પર 3.05% થી 7.15% સુધી આકર્ષક વ્યાજ આપે છે. ખાસ "અમૃત વર્ષા" યોજના 444 દિવસ માટે 7.05% સુધી વ્યાજ આપે છે.

Car Loan : SBI પાસેથી 10 લાખની કાર લોન લેવા પગાર કેટલો હોવો જોઈએ ? જાણો EMI કેટલી હશે?

જો તમે નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ સુવર્ણ તક છે. RBIના રેપો રેટ ઘટાડા અને કેન્દ્ર સરકાર દ્વારા નાના વાહનો પર GST 28% થી 18% કરાતા, કાર લોન સસ્તી બની છે.

SBI પાસેથી 40 લાખની Home Loan લેવા કેટલો પગાર હોવો જોઈએ? જાણો EMI કેટલી હશે..

SBI હોમ લોન આપે છે. ₹40 લાખની 30 વર્ષની લોન પર અંદાજે કેટલી સેલેરીની હોવી જોઈએ તેની અપડે વાત કરીશું.

Breaking News : ATM વપરાશકર્તાઓ માટે ખરાબ સમાચાર! SBIએ રોકડ ઉપાડના ચાર્જમાં વધારો કર્યો

નવા વર્ષની શરૂઆતમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ તેના લાખો ગ્રાહકોને ઝટકો આપ્યો છે. અન્ય બેંકોના ATM માંથી પૈસા ઉપાડવાનું પહેલા કરતા મોંઘુ થઈ ગયું છે.

Personal Loan Rates: SBI કરતા પણ સસ્તું વ્યાજ, આ 2 બેંકોમાં લોન લેવી પડશે ફાયદાકારક

પર્સનલ લોન લેનારાઓ માટે 2025માં આવ્યા સૌથી મોટા ખુશખબર! જો તમે લોન લેવાનું વિચારી રહ્યા છો, તો આ શ્રેષ્ઠ સમય છે. રેપો રેટમાં 1.25%નો ઘટાડો થતાં હવે બેંકોના વ્યાજ દરોમાં મોટો કડાકો બોલાયો છે. હવે તમે માત્ર 9.75% થી 9.99% ના વ્યાજ દરે સસ્તી પર્સનલ લોન મેળવી શકો છો. છેલ્લા કેટલાક વર્ષોની સરખામણીમાં આ સૌથી નીચો દર છે, જેનાથી તમારા EMI નો બોજ ઘટશે.

વિધાનસભા ઇલેકશન લડેલો સભ્ય જ ચોર ! ભારતની સૌથી મોટી બેન્કના ATM માં કરી હતી ‘છેતરપિંડી’ – જુઓ Video

વિધાનસભા ઇલેકશન લડેલો સભ્ય ATM ફ્રોડ કેસમાં ઝડપાયો છે. ભારતની સૌથી મોટી બેન્કના ATM માં આ વ્યક્તિએ છેતરપિંડી કરી હતી. આ ઘટના સામે આવતા જ ગ્રાહકોને ATMમાંથી રૂપિયા ઉપાડતા પહેલા સાવધાન રહેવા અંગે જાણ કરવામાં આવી છે.

Big Relief : હવે નહીં નડે ‘મોંઘવારી’! વર્ષ 2026 માં મધ્યમ વર્ગને મોટી રાહત મળશે, દેશની સૌથી મોટી સરકારી બેંકે કરી ‘ભવિષ્યવાણી’

નવેમ્બર મહિનામાં મોંઘવારીએ સામાન્ય લોકોના ખિસ્સા પર દબાણ વધાર્યું પરંતુ આવનારું વર્ષ તેમના માટે રાહત લાવી શકે છે. સરકારી બેંક દ્વારા કરવામાં આવેલી આગાહીમાં જણાવાયું છે કે, વર્ષ 2026 દરમિયાન મોંઘવારીમાંથી જનતાને નોંધપાત્ર રાહત મળવાની શક્યતા છે.

SBI માંથી રૂપિયા 60 લાખની Home Loan લેવા તમારો પગાર કેટલો હોવો જોઈએ અને EMI કેટલી આવશે?

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા 7.50% વ્યાજ દરથી હોમ લોન આપી રહી છે. ₹60 લાખની લોન 30 વર્ષ માટે લેતાં માસિક EMI કેટલી હશે અને તમારી આવક કેટલી હોવી જોઈએ તેની વિગત અહીં આપવામાં આવી છે.

બિનજરૂરી વસ્તુઓ પર ખર્ચ વધશે, સામાજિક સંપર્કો તરફ વળો
બિનજરૂરી વસ્તુઓ પર ખર્ચ વધશે, સામાજિક સંપર્કો તરફ વળો
કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર: 7 મહાનગરપાલિકા માટે 243 ઉમેદવારો મેદાને
કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર: 7 મહાનગરપાલિકા માટે 243 ઉમેદવારો મેદાને
રસમલાઈ અને પોપટ છાપ ગોળના નમૂના ફેલ, ખાતા પહેલા સાવધાન!
રસમલાઈ અને પોપટ છાપ ગોળના નમૂના ફેલ, ખાતા પહેલા સાવધાન!
7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ
7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
ઈન્કમટેક્સ વિભાગે ભોપાળું વાળ્યું! ફેરિયાને આપી અધધ 19.84 કરોડની નોટિસ
ઈન્કમટેક્સ વિભાગે ભોપાળું વાળ્યું! ફેરિયાને આપી અધધ 19.84 કરોડની નોટિસ
જુનાગઢમાં કડિયાવાડ વિસ્તારમાં ઈમારતનો ભાગ ધરાશાયી થતા મહિલના ગંભીર ઈજા
જુનાગઢમાં કડિયાવાડ વિસ્તારમાં ઈમારતનો ભાગ ધરાશાયી થતા મહિલના ગંભીર ઈજા
જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર
જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
g clip-path="url(#clip0_868_265)">