એસબીઆઈ
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ ભારતની સૌથી મોટી અને સૌથી જૂની બેંક છે. 2 જૂન 1806ના રોજ કલકત્તામાં ‘બેંક ઓફ કલકત્તા’ની સ્થાપના કરવામાં આવી હતી. ત્રણ વર્ષ પછી તેને તેનું ચાર્ટર મળ્યું અને 2 જાન્યુઆરી 1809ના રોજ બેંક ઓફ બંગાળ તરીકે તેનું પુનર્ગઠન કરવામાં આવ્યું. તે તેના પ્રકારની અનન્ય બેંક હતી જે બ્રિટિશ ભારત અને બંગાળ સરકાર દ્વારા સામાન્ય સ્ટોક પર ચલાવવામાં આવતી હતી.
બેંક ઓફ બોમ્બે અને બેંક ઓફ મદ્રાસ પાછળથી શરૂ કરવામાં આવી હતી. 28 જાન્યુઆરી 1921ના રોજ ઈમ્પીરીયલ બેંક ઓફ ઈન્ડિયામાં મર્જ ન થાય ત્યાં સુધી આ ત્રણ બેંકો આધુનિક ભારતની મુખ્ય બેંકો રહી.
1941માં પ્રથમ પંચવર્ષીય યોજનાનો પાયો નાખવામાં આવ્યો હતો જેમાં ગામડાઓના વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ સમય સુધી ઈમ્પીરીયલ બેંક ઓફ ઈન્ડિયાનો કારોબાર માત્ર શહેરો પૂરતો સીમિત હતો. ગ્રામીણ વિકાસને ધ્યાનમાં રાખીને, એક બેંકની કલ્પના કરવામાં આવી હતી જે ગામડાઓ સુધી પહોંચે અને જે ગ્રામીણ લોકોને લાભ આપી શકે. પરિણામે, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની સ્થાપના 1 જુલાઈ 1944ના રોજ થઈ હતી, જેમાં સરકારનો હિસ્સો 61.58% છે.
SBI RD કે પોસ્ટ ઓફિસ RD? ફક્ત એક નિર્ણયથી 12,000 રૂપિયાથી વધુનો નફો થઈ શકે છે
જો તમે દર મહિને નિશ્ચિત રકમનું રોકાણ કરવા માંગતા હો અને સુરક્ષિત અને ગેરંટીકૃત વળતર મેળવવા માંગતા હો, તો રિકરિંગ ડિપોઝિટ (RD) એક સારો વિકલ્પ હોઈ શકે છે. મ્યુચ્યુઅલ ફંડ્સ અથવા શેરબજારથી વિપરીત તે બજારના વધઘટથી પ્રભાવિત થતું નથી અને રોકાણ પર નિશ્ચિત વળતર આપે છે.
- Meera Kansagara
- Updated on: Jun 3, 2026
- 8:18 am
Breaking News : SBI ગ્રાહકો માટે જરુરી સૂચના..આજથી 6 દિવસ બેંકમાં નહીં થઈ શકે કોઈ પણ કામ, જાણો કેમ?
બેંકે જણાવ્યું કે અમે ખાતરી કરવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છીએ કે અમારી શાખાઓમાં ગ્રાહકો માટે આવશ્યક સેવાઓ ઉપલબ્ધ રહે." આ પછી, બેંકે તેના ગ્રાહકોને મુખ્ય વિનંતીઓ કરી, જે ત્રણ મુખ્ય મુદ્દાઓમાં દર્શાવેલ છે:
- Devankashi rana
- Updated on: May 23, 2026
- 8:29 am
Bank Vacancy: ફ્રેશર્સ માટે સારા સમાચાર! SBI-BOBમાં 12000+ ભરતી, સેલરી અને વર્ક વિશે જાણો
Bank Jobs 2026: ગ્રેજ્યુએટ માટે બેંકિંગ ક્ષેત્રમાં કારકિર્દી શરૂ કરવાની એક મોટી તક આવી છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) અને બેંક ઓફ બરોડા (BOB) કુલ 12,150 એપ્રેન્ટિસ પદો માટે ભરતી કરી રહ્યા છે.
- Meera Kansagara
- Updated on: May 21, 2026
- 12:18 pm
SBIની 555 દિવસની આ સ્કીમમાં ₹2,00,000 જમા કરાવવા પર મળશે મોટું રિટર્ન, જાણો વ્યાજનું આખું ગણિત!
શેરબજારના જોખમો વચ્ચે આજે પણ ફિક્સ્ડ ડિપોઝિટને સૌથી સુરક્ષિત માનવામાં આવે છે. દેશની સૌથી મોટી સરકારી બેંક SBIમાં 555 દિવસ માટે પૈસા રોકવાથી કેટલો ફાયદો થશે, જુઓ આખો હિસાબ.
- Sachin Agrawal
- Updated on: May 20, 2026
- 6:03 pm
પેટ્રોલ-ડીઝલ કેમ મોંઘા થયા ? રિપોર્ટમાં સામે આવ્યું સૌથી મોટું કારણ, તેલ કંપનીઓના કરોડોના નુકસાનનો આંકડો જાણીને ચોંકી જશો
દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઝીંકાયેલા વધારા પાછળ સામાન્ય જનતા પર બોજ વધારવાનો નહીં પરંતુ તેલ કંપનીઓને બચાવવાનો મોટો આર્થિક પ્લાન છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના તાજા ‘ઇકોરેપ’ રિપોર્ટમાં આ આખી કહાનીના ચોંકાવનારા આંકડા જાહેર થયા છે.
- Sachin Agrawal
- Updated on: May 19, 2026
- 4:13 pm
શેર બજારના ધબડકા વચ્ચે SBIની બમ્પર ઓફર! માત્ર ₹1,00,000 જમા કરાવીને મેળવો ₹64,227 નું ફિક્સ વ્યાજ
શેર બજારમાં ચાલી રહેલી ભારે ઉથલપાથલથી રોકાણકારો ચિંતિત છે ત્યારે ભારતીય સ્ટેટ બેંકે ગેરંટીડ રિટર્ન આપતી એક શાનદાર એફડી સ્કીમ રજૂ કરી છે. આ યોજનામાં રોકાણકારોને કોઈ પણ જોખમ વગર મોટું વ્યાજ મળી રહ્યું છે.
- Sachin Agrawal
- Updated on: May 18, 2026
- 3:21 pm
SBI માં 3,00,000 જમા કરાવો, સરકારી ગેરંટી સાથે મળશે 1,58,974 રૂપિયાનું વ્યાજ
દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક State Bank of India (SBI) પોતાના ગ્રાહકો માટે ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પર આકર્ષક વ્યાજ દરો ઓફર કરી રહી છે. SBIમાં ગ્રાહકો 7 દિવસથી લઈને 10 વર્ષ સુધીના સમયગાળા માટે FD કરાવી શકે છે. છે.
- Sagar Solanki
- Updated on: May 15, 2026
- 9:51 pm
5 લાખની FD પર 2 વર્ષ પછી SBI કેટલું રિટર્ન આપશે? જાણો સંપૂર્ણ ગણતરી
SBI FD એક સુરક્ષિત રોકાણ વિકલ્પ છે જે ગેરંટીવાળો નફો આપે છે. ખાસ કરીને સિનિયર સિટિઝન્સને વધુ વ્યાજ લાભ મળે છે. ₹5 લાખની 2 વર્ષની FD પર કેટલું વ્યાજ મળે છે.
- Sagar Solanki
- Updated on: May 13, 2026
- 8:14 pm
SBIમાં બમ્પર ભરતીની જાહેરાત: એક વર્ષમાં 4000 કર્મચારીઓની કરવામાં આવશે ભરતી, જુઓ સંપૂર્ણ વિગત
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા તેની લોન કલેક્શન પ્રક્રિયાને વધુ મજબૂત બનાવવા માટે 3000 થી 4000 નવા કર્મચારીઓની નિમણૂક કરવા જઈ રહી છે. બેંકના ચેરમેનએ જણાવ્યું કે આ નવી ટીમ મુખ્યત્વે ફિલ્ડ વર્ક કરશે, જેનાથી બેંકની એસેટ ક્વોલિટી અને લોન રિકવરીમાં સુધારો થશે.
- Sachin Agrawal
- Updated on: May 12, 2026
- 9:21 pm
બેંકમાં ક્યારે હોય છે લંચ ટાઈમ? 90 મિનિટ સુધી કામ અટકતા ગ્રાહકે પૂછ્યો આકરો સવાલ, જાણો બેંકે શું આપ્યો જવાબ
ઘણીવાર બેંકમાં કામ માટે જઈએ ત્યારે 'લંચ ટાઈમ છે' કહીને ગ્રાહકોને બેસાડી રાખવામાં આવે છે. તાજેતરમાં એક ગ્રાહકે સોશિયલ મીડિયા પર આ મુદ્દે ગુસ્સો વ્યક્ત કર્યો તો SBIએ જવાબ આપ્યો કે બેંકમાં કોઈ નિર્ધારિત લંચ ટાઈમ હોતો જ નથી. જાણો શું છે બેંકનો અસલી નિયમ.
- Sachin Agrawal
- Updated on: May 11, 2026
- 9:34 pm
Breaking News: દેશની સૌથી મોટી સરકારી બેંકમાં ‘હડતાળ’! બેંકિંગ સેવાઓ પર વાગશે ‘બ્રેક’, કામકાજ વહેલા પતાવી લેજો
આ મહિનાના અંતમાં બેંકિંગ સેવાઓ પર મોટી અસર પડી શકે છે, કારણ કે કર્મચારીઓના યુનિયન દ્વારા બે દિવસની દેશવ્યાપી હડતાળની જાહેરાત કરવામાં આવી છે. જણાવી દઈએ કે, આ હડતાળ 25 અને 26 મેના રોજ યોજાશે.
- Ravi Prajapati
- Updated on: May 10, 2026
- 7:01 pm
SBI FD કે પોસ્ટ ઓફિસ સ્કીમ? જાણો કઈ જગ્યાએ તમારા પૈસા છે સૌથી વધુ સુરક્ષિત અને ક્યાં મળશે બમ્પર વળતર!
સેફ ફ્યુચર માટે ફિક્સ્ડ ડિપોઝિટ (FD) હંમેશા લોકોની પહેલી પસંદ રહી છે. પરંતુ જ્યારે સરખામણી દેશની સૌથી મોટી સરકારી બેંક SBI અને પોસ્ટ ઓફિસ વચ્ચે હોય, ત્યારે વ્યાજ દરોમાં મોટો તફાવત જોવા મળે છે. જાણો 'રૂલ 72' મુજબ કઈ જગ્યાએ તમારા પૈસા ઓછા સમયમાં ડબલ થઈ શકે છે.
- Sachin Agrawal
- Updated on: May 9, 2026
- 6:35 pm
Breaking News: સુરતમાં ધોળા દિવસે ગન પોઈન્ટ પર લૂંટી બેંક, 5 શખ્સો 50 લાખ લૂંટી થયા ફરાર
સુરતમાં ધોળા દિવસે બંદુકની નોક પર બેંકમાં 50 લાખની લૂંટ ચલાવવામાં આવી. SBI બેંકમાંથી અંદાજે 50 લાખની લૂંટ થતા ચકચાર મચી ગઈ છે. પાંચ જેટલા શખ્સોએ હથિયાર સાથે લૂંટ ચલાવી બેંકમાં લૂંટને અંજામ આપ્યો.
- TV9 Gujarati
- Updated on: Apr 27, 2026
- 7:29 pm
SBIની આ સ્કીમમાં ₹4 લાખ જમા કરાવો અને મેળવો લાખોનું વ્યાજ! જાણો 5 વર્ષમાં તમારું રોકાણ કેટલું વધશે?
શું તમે સુરક્ષિત રોકાણ શોધી રહ્યા છો? દેશની સૌથી મોટી બેંક SBI તેની 60 મહિનાની FD પર આપી રહી છે શાનદાર વ્યાજ. સામાન્ય નાગરિકોથી લઈને સિનિયર સિટિઝન્સ માટે કેટલો થશે ફાયદો?
- Sachin Agrawal
- Updated on: Apr 4, 2026
- 9:45 pm
SBI ની 211 દિવસની FDમાં ₹2 લાખ રોકાણ કરો તો કેટલું વ્યાજ મળશે? જાણો સંપૂર્ણ ગણતરી
SBI ની 211 દિવસની ફિક્સ્ડ ડિપોઝિટ ટૂંકા ગાળાના રોકાણ માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. ₹2,00,000 ના રોકાણ પર, સામાન્ય નાગરિકોને 5.90%, વરિષ્ઠ નાગરિકોને 6.40% અને અતિ વરિષ્ઠ નાગરિકોને 6.50% સુધીનું વ્યાજ મળે છે.
- Sagar Solanki
- Updated on: Mar 29, 2026
- 5:29 pm